________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૭
૬ પુણ્ય તથા પાપને બંધ તત્વમાં સમાવી શકાય છે, ક્રમકે જે બુધ પડે છે તે પુણ્યના અથવા પાપનેા. બધ એટલે ગાંઠ. એકનુ બીજા સાથે સંલગ્ન થવુ તે બોંધ કહેવાય છે. લગ્ન ગ્રંથીથી એળખાતા વરકન્યાના લગ્ન સંબંધ તે એક પ્રકારના બંધ છે. લગ્નવિધાન ચાર મગળ ફેરાથી વિહિત છે. તેની જેમ કમ સાથે જીવતુ લગ્ન યાને બધ વિધિ ચાર પ્રકારે વિહિત છે. પ્રકૃતિ રથીતિ અનુભાગ એટલે રસ અને પ્રદેશ એ ચાર પ્રકારના બંધ છે. કમ બાંધનાર જીવઆ ચારે જાતના બંધ બાંધે છે. કમાઁ બાંધતાં તેને સ્વભાવ, તેનુ કાલ પ્રમાણુ તેની ચિકારા અને પુદ્ગલ પરમાણુની સંખ્યા એ સધળું એકી સાથે બંધાય છે. જે સ્વભાવ તે પ્રકૃતિ, જે થીતિ તે કાળ પ્રમાણુ, જે અનુભાગ તે ચિકાશ અને જે પ્રદેશ તે પુદ્ગલ પરમાણુની સ ંખ્યા. કમ બુધનાં કારણ ઉપર કહીજ ગયા તે મિથ્યાત્વ કષાય અવિરતિ અને ચાગ.
મિથ્યાત્વ એ અજ્ઞાન છે. દરેક જન્મ ધારીને એ જાણવાની શક્તિ સ્વાભાવિક હાય છે, કારણ કે પ્રાણીમાત્રને નિગેાઢીઆને પણ, અક્ષરના અનંતમા ભાગ સદા ઊઘાડા-ખુલ્લો હાય છે. આ જાણવાની શક્તિ સધળા જીવાની એક સરખી નથી હાતી. મેટા ભાગને અવાસિત શક્તિ ઢાય છે. જ્યારે માછીના બહુ અલ્પ ભાગને વાસિત જાણવાની શક્તિ હૈાય છે. જે અવાસિત શક્તિ તે અજ્ઞાન અને વાસિત શક્તિ તે જ્ઞાન. દારૂના ઘડા દારૂની વાસનાથી અપવિત્ર અસ્પૃશ્ય થાય
For Private and Personal Use Only