________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૧ ૩૧ સમકિતનું સ્વરૂપ. સમકિતના ઘણા પ્રકાર છે, પણ અલ્પ માત્ર લખું છું. સમકિતના મુખ્ય બે પ્રકાર છે, એક વ્યવહાર સમકિત અને બીજું નિશ્ચય સમકિત. તેમાં વ્યવહાર સમકિત તે અઢાર દુષણ રહિત દેવને દેવ માનવા. તે અઢાર દુષણ નીચે મુજબ જાણવાં, જેમાં અંતરાય પાંચ તે
એક દાનાંતરાય, બીજુ લાભાંતરાય, ત્રીજું ભેગાંતરાય, ચોથું ઉપભેગાંતરાય, પાંચમું વિયતરાય એ પાંચ અંતરાય તથા હાસ્ય, રતિ, અરતિ, ભય, દુર્ગા, શેક, કામ, મિધ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા, અત્રત, રાગ અને દ્વેષ. એ અઢારે દુષણ રહિત રિખભાદિ ચોવીસ તીર્થકરને શુદ્ધ દેવ, તરણ તારણ જહાજ રૂપ માનવા અને જે દેવ સંસારથી તર્યા નથી તેવાને દેવ બુદ્ધિએ માનવા નહિ.
૨ ગુરૂ તે પ્રભુએ મુનિને જે માર્ગ બતાવ્યું છે તે માર્ગે ચાલનાર, પંચ મહાવ્રતના પાળનાર, છકાયના રક્ષક, શુદ્ધ પ્રરૂપક, તેમને ગુરૂ બુદ્ધિએ માનવા.
૩ ધર્મ તે કેવળીએ પ્રરૂપે જે આગમમાં સાતે નય તથા એક પ્રત્યક્ષ, બીજું પરાક્ષ એ બે પ્રમાણ અને ચાર નિક્ષેપ કરી સદ્દહે. આ ત્રણ તત્વ ઉપર શ્રદ્ધા રાખવી તે વ્યવહાર સમકિત.
બીજુ નિશ્ચય સમકિત તે આવી રીતે–દેવ તે આપણે આત્મા જ તથા નિશ્ચય ગુરૂ તે પણ આપણે આત્મા જ
For Private and Personal Use Only