Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Maneklal Nagardas Mehta
Publisher: Maneklal Nagardas Mehta

View full book text
Previous | Next

Page 640
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરખી ન રાખી નારરે, કટ બીજીને સ્પણી રાજા મહલે પધારીયા, પૂછે બેરખડાની વાત કહને કણે કણે તમને બેરખડા ઘડાવ્યા, તું નથી શિયલવંતી નારરે. ક. ૩ ઘણું છો જેણે બેરખડા મોકલીયા, અવસર આવ્યો એહ; અવસર જાણીને જેણે બેરખડા મોકલીયા, તેહ મેં પહેર્યા છે એહરે. ક. ૪ મારા મનમાં એહના મનમાં, તેણે મેલીયા એહ; રાત દિવસ મારા હઈડે ન વિસરે, દીઠે હરખ ન માયરેક૦૫ એણે અવસરે રાજા રોષે ભરાણે, તેડાવ્યા સુભટ બે ચાર; સુકી નદીમાં છેદન કરાવી, કર લેઈ વહેલો આવજે.૦ ૬ બેરખડા જોઈ રાજા મનમેં વિમાસે, મેં કીધે અપરાધ વિણ અપરાધે મેં તો છેદન કરાવીઆ, તે કીધો અન્યાય. ક. ૭ એણે અવસર રાજા ધાન ન ખાય, તેડાવ્યા રાજા બે ચાર; રાત દિવસ રાજા મનમેં વિમાસે, જો આવે શિયલવતી નારરે, કટ ૮ , સુક સરોવર લહેરે જાય, વૃક્ષ નવપલ્લવ થાય; કર નવા આવે ને બેટડ ધવરાવે, તે શિયલતણે સુપસાયરે. ક૦ ૯ એણે અવસર મારા વીરજી પધાર્યા, પૂછે પરભવની વાત For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 638 639 640 641 642 643