Book Title: Zakal Bhina Moti
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 32
________________ જે ઝાકળભીનાં મોતી જે મિર્ઝા સાહેબે જવાબ આપ્યો, “જુઓ, એનો સાચો જવાબ આ છે. રથ માં જ્યારે સ્ત્રીઓ બેઠી હોય ત્યારે રથ સ્ત્રીલિંગ કહેવાય. રથમાં જ્યારે પુરુષો બેઠા હોય ત્યારે પુંલ્લિંગ કહેવાય.” ઝઘડો આગળ વધતાં અટકી ગયો, અને સભાનો રથ આગળ ચાલ્યો. ફફફ ફફફ ઝાકળભીનાં મોતી જ જ કોઈ કહે : “રથ પુંલ્લિંગ.” કોઈ કહે : “રથ સ્ત્રીલિંગ.” બસ આમાં ગાળાગાળી ચાલી. વિખ્યાત કવિ મિઝ એક વાર લખનૌની સભામાં ગયા. તરત જ ઝઘડાળુ લોકોએ રથ એ પંલ્લિંગ છે કે સ્ત્રીલિંગ છે એનો ઝઘડો ખડો કર્યો. એમની ઇચ્છા સભા તોડી નાખવાની હતી. મિર્ઝા સાહેબ ઊભા થયા અને તેમણે કહ્યું, “ભાઈઓ ! શાંત થાઓ. આ ઝઘડો રહેવા દો.” સભા તોડવા આવેલા દિલ્હીના લોકોએ કહ્યું, “અરે ! શું શાંત શાઓ ? આ તો અમારો પ્રાણપ્રશ્ન છે. લખનૌવાળા માને છે કે રથ પુંલ્લિંગ કહેવાય, જ્યારે અમે માનીએ છીએ કે રથ સ્ત્રીલિંગ કહેવાય. પહેલાં આનો સાચો જવાબ આપો. પછી સભા આગળ ચાલશે.” ફરી સભામાં ઘોંઘાટ થયો. મિર્ઝા સાહેબે કહ્યું, “ભાઈઓ ! ખામોશ થાઓ. આપણે રથથી કામ છે, લિંગથી આ પ્રસંગનો મર્મ એ છે કે મનથી ચાલનાર કદી મુક્તિ મેળવી શકતો નથી. મનથી દોડનાર કદી વિસામો પામી શકતો નથી. મનથી જોનાર મોહ, માયા કે કામનામાંથી કદી સુખ પામી શકતો નથી. મનની મજા જ એ છે કે એ જે શોધે છે તે મેળવે છે. જે મેળવે છે તેના પર જીવે છે. મને માયા રચે છે અને એ ખુદ માયામાં લીન બની જાય છે. મનને સુખ મેળવવું હોય તો સઘળે સુખ જ મળશે. મનને દુઃખ ગમતું હોય તો બધે દુઃખ જ દેખા દેશે. માનવીએ મનથી દોરાઈ જવાની જરૂર નથી, મનને દોરવાનું છે. નહિ ” સામે ઊભેલા તોફાનીઓએ કહ્યું, “મિર્ઝા સાહેબ, આ કોઈ આસાન વાત નથી. આ તો સાહિત્યની વાત છે. સાહિત્યમાં શબ્દોનો ઝઘડો હોય છે. અમારો આ ઝઘડો ક્યારનોય લખનૌવાળા સાથે છે. તમે જ જવાબ આપો કે રસ્થ એ સ્ત્રીલિંગ છે કે પુંલ્લિંગ છે ?” ܀܀܀܀܀܀܀܀܀܀܀ 58 ܀܀܀܀܀܀܀܀܀܀܀

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92