________________
fપપ
આસક્તિની નબળાઈ
હ રુ
ઝાકળભીનાં મોતી $$$$$ સૌથી ગરીબ માનવીને શોધતો હતો.
એવામાં બાજુમાંથી રાજાની સવારી પસાર થતી હતી. પૂરી શાન-શૌકત સાથે રાજા હાથી પર બિરાજમાન હતો.
સંન્યાસીએ પેલી ધનની કોથળી રાજા ભણી ફેંકી.
બધા આશ્ચર્ય પામ્યા. કેટલાક લોકોએ સંન્યાસીને પૂછ્યું પણ ખરું કે, “તમે તો કહેતા હતા કે આ ધન હું ગરીબને આપીશ. ધનની જરૂરિયાતવાળાને આપીશ. તમે તો બીજા કોઈને નહિ અને રાજા એ આપ્યું. આમ કેમ ?” સંન્યાસીએ હસતાં હસતાં કહ્યું,
મેં મારી દોલત સૌથી ગરીબ વ્યક્તિને આપી છે. જે રાતદિવસ ધનની ભૂખમાં પિડાય છે, ધનનો જ વિચાર કરે છે, અને ધનને માટે વલખાં મારે છે, એવા માનવીને આપી છે. આ રાજા એ દુનિયાની સૌથી વધુ ગરીબ વ્યક્તિ છે. તેના જેવો બીજો ગરીબ કોણ હશે ? સાચે જ મેં મારી દોલત ધનની સૌથી વધુ ભૂખ ધરાવતા ગરીબને આપી છે. જે ધનની ભૂખ માં સૌથી આગળ છે તેના જેવો નિર્ધન અને ગરીબ બીજો કોણ હોય ?”
એક સંન્યાસી. હીન-દુ:ખ યા ની સેવા કરે, મુશ્કેલીઓમાં ફસાયેલાઓને મદદ કરે.
એક વાર આ સંન્યાસી એ પોતાની આસપાસ ભેગા થયેલા લોકોને એક વજનદાર કોથળી બતાવતાં કહ્યું,
જુઓ ! આ મારી દોલત ! કોઈ ગરીબ માનવીને આપવા માંગું છું.”
બધા ગરીબો એ સંન્યાસીને ઘેરી વળ્યા. કોને દોલત આપવી એ નક્કી થાય તેમ નહોતું. આથી સંન્યાસીએ જ આખરે ફેંસલો આપ્યો :
સાંભળો ભાઈઓ ! આ દોલત ધનની સૌથી વધુ જરૂરવાળા ગરીબ માનવીને આપવી છે.”
આમ કહી સંન્યાસીએ ચારે તરફ નજર ફેરવી. એ 8888888888 166 $888888888
પ્રસંગનો મર્મ એ છે કે આસક્તિ જ માનવીને સૌથી વધુ દુઃખી બનાવે છે. આસક્તિ કદીય સુખ આપતી નથી. સંતોષને અને આસક્તિને તો સાત ભવનું વેર. આવી આસક્તિ