Book Title: Zakal Bhina Moti
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/034297/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ દેસાઈ ઝાકળભીનાં મોતી Page #2 -------------------------------------------------------------------------- ________________ ઝાકળભીનાં મોતી લેખક કુમારપાળ દેસાઈ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩)બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮0009 Page #3 -------------------------------------------------------------------------- ________________ અર્પણ ZAKALBHINAN MOTI Author : Kumarpal Desai Publisher : Shri Jaybhikhkhu Sahitya Trust March, '99 સંવર્ધિત આવૃત્તિ © કુમારપાળ દેસાઈ મૂલ્ય : ૬૦ રૂપિયા સ્વ. ચુનીલાલ નારણદાસ વોરા સ્વ. ચંપાબહેન ચુનીલાલ વોરા મુખપૃષ્ઠ તસવીર શ્રી વ્રજ મિસ્ત્રી મુદ્ર કે તમારાં સત્કર્મોની સુવાસ પરિવારની ભાવના સેવાયુક્ત સ્વભાવ અને ધર્મમય જીવન અમારી સ્મૃતિમાં સદાય જીવંત છે. પ્રકાશક શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, ૧૩બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૭ Page #4 -------------------------------------------------------------------------- ________________ GGGGGG BUGGGGGGG વાંચન અને ચિંતનની કેડીએ ચાલતાં પ્રસંગો અને વિચારો સાંપડતા રહે છે. આવા કેટલાક પ્રેરણાદાયી પ્રસંગો અને એમાંથી જાગેલું ચિંતન આલેખવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રસંગો જીવનની મૌલિક દૃષ્ટિ પ્રદાન કરે તેવા છે અને એથી જ એ દ્વારા જીવન વિશે નૂતન અભિગમ અને સ્વસ્થ ચિંતન જાગે તેવી અપેક્ષા છે. આ પુસ્તકના પ્રકાશનમાં સ્વ. ચુનીલાલ નારણદાસ વોરા અને સ્વ. ચંપાબેન ચુનીલાલ વોરાના પરિવારનો એમને હુંફાળો સાથે અને ઉષ્માભર્યો સહકાર મળ્યો છે. મહાયોગી આનંદઘન વિશે મહાનિબંધ લખતાં અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાનમાં રસ જાગ્યો. દેશ-વિદેશની સાંસ્કૃતિક યાત્રાએ એને વ્યાપ આપ્યો. જુદા જુદા ધર્મોના દર્શનનો અભ્યાસ કર્યો અને એમાંથી ઝાકળબિંદુ જેવા નાના પ્રસંગમાંથી મોતી સાંપડ્યાં, જેનું અહીં આલેખન કર્યું છે. ‘ગુજરાત સમાચાર'માં દર બુધવારે પ્રગટ થતી લોકપ્રિય એવી “ઝાકળ બન્યું મોતી” નામની કૉલમમાં આમાંનાં કેટલાંક લખાણો પ્રગટ થતાં હતાં તે નવેસરથી તૈયાર કરીને આમાં મૂક્યાં છે. આ પ્રસંગમાં માત્ર ચિંતન જ નથી, બલ્ક માનવમનનો અભ્યાસ પણ અનુસૂત છે. આ માટે ‘ગુજરાત સમાચાર 'નો તથા સર્વશ્રી શાંતિભાઈ શાહ, શ્રેયાંશભાઈ શાહ, બાહુબલિ શાહ, નિર્મમ શાહ અને અમમ શાહનો આભારી છું. આ પુસ્તકના પ્રકાશન માટે મારા સ્વજન શ્રી મુકુંદભાઈ શાહ અને શ્રી હેમંતભાઈ શાહે ખૂબ જહેમત ઉઠાવી છે. આ પુસ્તકમાં સંકલિત થયેલા પ્રસંગોના આલેખન પાછળ શ્રી રમણિકભાઈ પંડ્યાએ આપેલો સાથ અને સહયોગ ભૂલી શકાય તેમ નથી. આશા રાખું છું કે આ પ્રસંગમાધુરીમાંથી જીવનઆનંદની થોડીક ક્ષણો મળી રહેશે. ૨૧ માર્ચ, ૯૯ - કુમારપાળ દેસાઈ Page #5 -------------------------------------------------------------------------- ________________ ઝાકળભીનાં મોતી અનુક્રમ 100 16 110 15 13 16 19 121 125 127 13) 133 ૧. રાયચંદ દૂધ પી શકે, લોહી નહીં ! ૨. મરણ છે તો મરણ છે ૩. એકડે એ ક અને બગડે તે બે ૪. સ્વર્ગ અને નરક મૃત્યુ પછી નહિ, પણ જીવનમાં જ છે ૫. શબ્દને પકડનાર સત્યને પામી શકતો નથી ૬. ક્રોધ કરનાર પોતાનું જ કાસળ કાઢે છે. ૩. માત્ર સોના-ચાંદી જ નહીં, ચાંદો સૂરજ તારા હાથમાં ૮ માનવીએ ખુદ ઈશ્વરને માયામાં લપેટી દીધો ! ૯. વિદ્યા સાધ્ય છે, સાધન નહિ ! ૧૦. બુધની તલાશ મહેલમાં ન હોય ! ૧૧. જેવું આપણું અંતર, એવી આપણી આલમ ૧૨. પૂર્ણતા એ પ્રગતિનું પૂર્ણવિરામ છે. ૧૩. પરમાત્માને ચાહવાનું હોય, માગવાનું નહિ ૧૪. આજ ભગવાનને માટે, કાલ ભગવાનને માથે ૧૫. મનથી દોરાઈ જવાનું નથી, મનને દોરવાનું છે, ૧૩. પ્રભુનો સાચો ભક્ત માનવીને ચાહતો હશે ૧૭. જાગૃતિ વિનાની ક્રિયા જ ડતા બની રહે ! ૧૮. ધર્મ એ પુણ્યનો વેપાર, પૈસાનો નહિ ૧૯. કાંટામાં ગુલાબ ૨૦. મુક્તિ તરફ મુખ ૨૧. ઊંચે જુઓ તો ખરા ? ૨૨. પોતાનું પ્રતિબિંબ ૨૩. શ્રદ્ધાનો ચમત્કાર ૨૪. કીર્તિ અને કલ્યાણ ૨૫. માણસ બનજો ૨૬. બંધન અને મુક્તિ ૨૭. અપેક્ષાની પેલે પાર ૨૮. પુરાનો વેપાર ઝાકળભીનાં મોતી ૨૯. વાદ કે ફરિયાદ ! 30. શ્રદ્ધા, સત્ય, શરત વેપાર ૩૧. કર્મ અને ધર્મ ૩૨. જેટલું ઓછું, તેટલું વધુ ! ૩૩. કર્મ અને કામના ૩૪. મન ચંગા તો.. ૩પ. સમર્પણની શક્તિ ૩૫. એકોક્તિ કે સંવાદ ? ૩૭. રાત્રે માંજો, સવારે ધુઓ ! ૩૮. ખાલી પેટ અને ભરપેટ ૩૯. સામાન બચાવ્યો, પણ. મક ૪૦. બમણી ફી ૪૧. આચરણ એ જ ઓળખ ૪૨. માનવીનો ખજાનો ૪૩. ઉપકાર અને અપકાર ૪૪. સત્યનો ધક્કો ૪૫. કટોરાનો પીછો ૪૬. ફરિયાદ કે ધન્યવાદ ૪૭. પરંપરા અને પરિવર્તન ૪૮. વીણાનો સૂર ૪૯. ધીરજ અને સમાજ ૫૦. “હું નો સંસાર ૫૧. ત્રણ ગણી ટીકા પર. પ્રીન અને અર્થ ૫૩. માછલી અને સાગર ૫૪. મજબૂત કિલ્લો પપ. આસક્તિની નબળાઈ ૫૬. મારો રેતીનો મહેલ ૫૭. મજનૂની આંખ પ૮. પાછલો દરવાજો 135 137 139 142 145 148 150 153 156 163 16 169 Page #6 -------------------------------------------------------------------------- ________________ GGGGGG BLOGGGGGG વાંચન અને ચિંતનની કેડીએ ચાલતાં પ્રસંગો અને વિચારો સાંપડતા રહે છે, આવા કેટલાક પ્રેરણાદાયી પ્રસંગો અને એમાંથી જાગેલું ચિંતન આલેખવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રસંગો જીવનની મૌલિક દૃષ્ટિ પ્રદાન કરે તેવા છે અને એથી જ એ દ્વારા જીવન વિશે નૂતન અભિગમ અને સ્વસ્થ ચિંતન જાગે તેવી અપેક્ષા છે. મહાયોગી આનંદધન વિશે મહાનિબંધ લખતાં અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાનમાં રસ જાગ્યો. દેશ-વિદેશની સાંસ્કૃતિક યાત્રાએ એને વ્યાપ આપ્યો. જુદા જુદા ધર્મોના દર્શનનો અભ્યાસ ક્યો અને એમાંથી ઝાકળબિંદુ જેવા નાના પ્રસંગમાંથી મોતી સાંપડ્યાં, જેનું અહીં આલેખન કર્યું | અધ્યાપક, પત્રકાર, સાહિત્યકાર, ધર્મચિંતક અને અનેકવિધ સાહિત્યિક, સાંસ્કૃતિક અને સામાજિક સંસ્થાનોમાં કાર્યરત ડૉ. કુમારપાળ દેસાઈની પ્રતિભાએ અનેક ક્ષેત્રોમાં ઊંચાં શિખર સર કર્યા છે. જીવનચરિત્ર, વિવેચન, સંશોધન, બાળ-સાહિત્યમાં 90 પુસ્તકોનું સર્જન એમણે કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનમાં ગુજરાતી ભાષાના રીડર તરીકે એમના માર્ગદર્શન હેઠળ અગિયાર વ્યક્તિએ ડૉક્ટરેટની પદવી મેળવી છે, ગ્લોરી ઑફ જૈનિઝમ’ અને સ્ટોરીઝ ફ્રૉમ જેનિઝમ' જેવાં એમનાં અંગ્રેજી પુસ્તકોને વ્યાપક નામના મળી છે. ઈટ અને ઇમારત, ઝાકળ બન્યું મોતી, આકાશની ઓળખ, પારિજાતનો પરિસંવાદ એ એમની લોકપ્રિય કૉલમો છે. રમતગમતના ક્ષેત્રમાં એમનાં પુસ્તકો, કૉલમ્સ અને કોમેન્ટ્રી બહોળી ચાહના પામેલાં છે. સંસ્કૃતિ અને ધર્મ-દર્શનના અભ્યાસી તરીકે એમની માંગ દેશ-વિદેશમાં પુષ્કળ રહે છે. ઇંગ્લેન્ડ, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કૅનેડા, સિંગાપોર, બેલ્જિયમ, હોંગકોંગ, મલેશિયા જેવા દેશોમાં કુલ પચીસ વખત વિદેશપ્રવાસ ખેડ્યો છે. ઇંગ્લેન્ડની સંસ્થાઓએ શ્રી હેમચંદ્રાચાર્ય એવૉર્ડ, જૈન સેન્ટર ઓફ નોર્ધન કૅલિફૉર્નિયાએ ગૌરવ પુરસ્કાર, નવી દિલ્હીની અહિંસા ઇન્ટરનેશનલ સાહિત્યિક પ્રદાન માટે આપેલ અહિંસા એવૉર્ડ અને અમેરિકા અને કેનેડાના ૫૪ જેટલા સેન્ટરનું પ્રતિનિધિત્વ કરતી “ ફેડરેશન ઓફ જૈન ઍસોસિયેશન ઑફ નોર્થ અમેરિકા (Jaina)'' દ્વારા એના પ્રમુખનો પ્રેસિડન્ટ સ્પેશ્યલ એવૉર્ડ એનાયત થયા છે. ૧૯૯૩માં શિકાગોમાં યોજાયેલી વર્લ્ડ પાર્લામેન્ટ ઑફ રિલિજિયનમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે અને ૧૯૯૪માં પોપ જ્હોન પોલ(બીજા)ના નિમંત્રણથી વેટિકન જનાર પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે તેઓ ગયા હતા. માનવીય મૂલ્યો અને આધ્યાત્મિક વારસાને પ્રેરતા સર્જન માટે એમને ત્રણ લાખ રૂ.નો શ્રી દીવાળીબહેન મોહનલાલ મહેતા એવૉર્ડ એનાયત થયો. ઇન્સ્ટિટયૂટ ઓફ જૈનોલૉજી નામની વિશ્વવ્યાપી સંસ્થાના કો-ઓર્ડિનેટર, ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપપ્રમુખ, ગુજ રાત વિશ્વકોશ ટ્રસ્ટ, વિઘાવિકાસ ટ્રસ્ટ, અનુકંપા ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તેમજ અખિલ ભારતીય જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ, યશોવિજય ગ્રંથમાળા અને જયભિખુ સાહિત્ય ટ્રસ્ટના મંત્રી તરીકે તેમની કામગીરી જાણીતી છે. એક વ્યક્તિ એની બહુમુખી પ્રતિભાથી અનેક ક્ષેત્રોમાં કેવું વિશિષ્ટ પ્રદાન કરી શકે છે તેનું જ્વલંત દૃષ્ટાંત છે ડૉ. કુમારપાળ દેસાઈ. - મુકુંદ શાઈ ‘ગુજરાત સમાચાર'માં દર બુધવારે પ્રગટ થતી લોકપ્રિય એવી “ઝાકળ બન્યું મોતી' નામની કૉલમમાં આમાંનાં કેટલાંક લખાણો પ્રગટ થતાં હતાં તે નવેસરથી તૈયાર કરીને આમાં મૂક્યાં છે. આ પ્રસંગમાં માત્ર ચિતન જ નથી, બલે માનવમનનો અભ્યાસ પણ અનુસૂત છે. આ માટે ‘ગુજરાત સમાચાર'નો તથા સર્વશ્રી શાંતિભાઈ શાહ, શ્રેયાંશભાઈ શાહ, બાહુબલિ શાહ, નિર્મમ શાહ અને અમમ શાહનો આભારી છું. આ પુસ્તકના પ્રકાશન માટે મારા સ્વજન શ્રી મુકુંદભાઈ શાહ અને શ્રી હેમંતભાઈ શાહે ખૂબ જહેમત ઉઠાવી છે. આ પુસ્તકમાં સંકલિત થયેલા પ્રસંગોના આલેખન પાછળ શ્રી રમણિકભાઈ પંડ્યાએ આપેલો સાથ અને સહયોગ ભૂલી શકાય તેમ નથી. આશા રાખું છું કે આ પ્રસંગમાધુરીમાંથી જીવનઆનંદની થોડીક ક્ષણો મળી રહેશે. ૨૧ માર્ચ, ૯૯ - કુમારપાળ દેસાઈ Page #7 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ દેસાઈ સાહિત્યસર્જન વિવેચન [ આનંદઘન : જીવન અને કવન I હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના શબ્દસંનિધિ | ભાવન-વિભાવન | શબ્દસંનિધિ 1 અબ હમ અમર ભયે સંશોધન અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ [ આનંદઘન : એક અધ્યયન [ જ્ઞાનવિમલસૂરિકૃત સ્તબક નવલિકાસંગ્રહ 1 એકાન્ત કોલાહલ | મોતના સમંદરનો મરજીવો ! સુવર્ણમૃગ B બિંદુ બન્યાં મોતી ! ભવની ભવાઈ આંખ અને અરીસો 1 અગમ પિયાલો [ એકસો ને પાંચ u વ્યક્તિ અને સમષ્ટિ T કથરોટમાં ગંગા ચરિત્ર I અપંગનાં ઓજસ | મહામાનવ શાસ્ત્રી | બાળકોના બુદ્ધિસાગરસૂરિજી D વીર રામમૂર્તિ D લાલ ગુલાબ શ્રી મહાવીર જીવનદર્શન તે ભગવાન મહાવીર ભગવાન ઋષભદેવ ! ફિરાક ગોરખપુરી T સી. કે. નાયડુ ભગવાન મલ્લિનાથ D અંગૂઠે અમૃત વસે 1 જિનશાસનની કીર્તિગાથા | આતમજ્ઞાની શ્રમણ કહાવે | લાલા અમરનાથ ! આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર પત્રકારત્વ 1 અખબારી લેખન | સાહિત્ય અને પત્રકારત્વ (સંપાદન) પ્રૌઢ સાહિત્ય T બિરાદરી | મોતીની માળા D કેડે કટારી, ખભે ઢાલ | વહેતી વાતો ચિંતનલેખો 1 ઝાકળભીનાં મોતી | મોતીની ખેતી D ક્ષમાપના | શ્રદ્ધાંજલિ E તૃષા અને તૃપ્તિ ] દુ:ખની પાનખરમાં આનંદનો એક ટહુકો 1 જીવનનું અમૃત માનવતાની મહેંક બાલસાહિત્ય I વતન, તારો રતન | ડાહ્યો ડમરો | હૈયું નાનું, હિંમત મોટી મોતને હાથ તાળી નાની ઉંમર, મોટું કામ I ઝબક દીવડી E પરાક્રમી રામ | રામ વનવાસ ] સીતાહરણ | વીર હનુમાન D ભીમસેન D વાતોના વાળ | ચાલો પશુઓની દુનિયામાં ૧-૨-૩ T ઢોલ વાગે ઢમાઢમ ! લોખંડી દાદાજી ! સાચના સિપાહી સંપાદન 1 જયભિખ્ખું સ્મૃતિગ્રંથ | શબ્દશ્રી | કવિ દુલા કાગ સ્મૃતિગ્રંથ હૈમસ્મૃતિ | જયભિખુની જૈન ધર્મકથાઓ (ભાગ ૧-૨) | નર્મદ : આજના સંદર્ભમાં નવલિકા અંક (ગુજરાત ટાઈમ્સ) 1 ઓજસ દીઠાં આત્મબળનાં રત્નયત્રીનાં અજવાળાં સામાયિક સૂત્ર : અર્થ સાથે | શંખેશ્વર મહાતીર્થ | યશોભારતી | ધન્ય છે ધર્મ તને [આચાર્ય વિજયવલ્લભસૂરિનાં પ્રવચનોનું સંપાદન] | આત્મવલ્લભ સ્મરણિકા [ગુજરાતી વિભાગનું સંપાદન] | બાલસાહિત્ય સંગોષ્ઠિ પરિવર્તનનું પ્રભાત (ગુજરાત ટાઇમ્સ) 1 એકવીસમી સદીનું વિશ્વ (ગુજરાત ટાઇમ્સ) અંગ્રેજી Kshamapana Non-violence: A way of life (Bhagawan Mahavir) Stories from Jainism Glory of Jainism Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧ ાયચંદ દૂધ પી શકે, લોહી નહિ ! મુંબઈમાં રાયચંદભાઈ ઝવેરાતનો ધંધો કરતા હતા. વેપાર ખેડે, પણ નીતિ-નિયમથી, પૂરી પ્રામાણિકતા અને સચ્ચાઈથી. એક વાર એક સોદો કર્યો. રાયચંદભાઈએ બાનાની રકમ આપી દીધી. સામા વેપારી સાથે નક્કી થયું કે એણે અમુક ભાવે આટલું ઝવેરાત આ તિથિએ આપવું. બંનેએ કરારના કાગળ પર સહી કરી. ઝવેરાતના બજારમાં મોટી ઊથલપાથલ આવી. ભાવ એકાએક વધવા લાગ્યા. બીજી ચીજમાં થોડી તેજી-મંદી થાય. પણ આ તે ઝવેરાત ! ભાવ વધે એટલે ઊંચા આસમાને જ પહોંચી જાય. વેપારીના હોશ-કોશ ઊડવા માંડયા. દશા એવી આવી કે વેપારી નક્કી કરેલું ઝવેરાત ખરીદે તો એને ઘરબાર હરાજ કરવાં પડે. Page #9 -------------------------------------------------------------------------- ________________ છે કે ઝાકળભીનાં મોતી છે કે રાયચંદભાઈ ઊથલપાથલથી માહિતગાર હતા. વેપારીની દશા ને વ્યથા કેવી હશે, એનો એમનો ખ્યાલ આવ્યો. સામે પગલે ચાલીને વેપારીની દુકાને ગયા. દૂરથી રાયચંદભાઈને આવતા જોઈને જ વેપારીને તો પરસેવો છૂટવા લાગ્યો. એને તો પોતાનો કાળ સામે આવતો હોય તેમ લાગ્યું ! વેપારી એ ધ્રુજતા અવાજે રાયચંદભાઈને કહ્યું : માફ કરજો ! હું ગોઠવણ કરી જ રહ્યો છું, ભલે મારું સર્વસ્વ લુંટાઈ જાય, પણ હું એવચની નહિ બનું. તમે સહેજે ચિંતા રાખશો જે ઝાકળભીનાં મોતી ફક એ કરારના કાગળના ટુકડેટુકડા કરી નાખ્યા. તે ઓ બોલ્યા, ભાઈ, હું જાણું છું કે તમે વાયદાથી બંધાઈ ગયા છો, પણ અત્યારે પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. તમે કાર પ્રમાણે ઝવેરાત આપો, તો ભવિષ્યમાં તમારી શી સ્થિતિ થાય, તે હું કલ્પી શકું છું. રાયચંદ દૂધ પી શકે છે, લોહી નહિ.” વેપારી એમના ચરણોમાં મૂકી પડ્યો. એ બોલ્યો : તમે માનવ નહિ, પણ માનવતાની સાક્ષાત્ મૂર્તિ છો !” * * * નહિ.” રાયચંદભાઈએ કહ્યું : “ચિંતા તને નહિ, પણ મને થાય છે. ” વેપારી વચ્ચે બોલ્યો, “ના, તમે ફિકર ન કરશો. હું બધું વેચીનેય કરારનું પાલન કરીશ.” રાયચંદભાઈએ કહ્યું : “ભલા માણસ, મારી અને તારી ચિંતાનું કારણ આ લખાણ જ છે ને ? આ લખાણને કારણે જ તારી અવદશા થાય તેમ છે. તો લાવ ને, તારી અને મારી ચિંતાનો નાશ કરવા આ લખાણનો જ નાશ કરી નાખીએ. આપણે બંને નકામી ચિંતાઓથી ઊગરી જઈશું.” વેપારી એ દયામણા મોંએ વિનંતી કરતાં કહ્યું, "પણ આપ એવું શા માટે કરો છો ? હું બે-ત્રણ દિવસમાં મારી જવાબદારી અદા કરી દઈશ.” હજી વેપારી વધુ કંઈ બોલે તે પહેલાં તો રાય ચંદભાઈએ હહહહહહહહહહહ 10 હહહહહહહહહહહ રાયચંદભાઈમાંથી રાજચંદ્ર બન્યા, કારણ કે એમનાં કર્મજગત અને ધર્મજગત એકરૂપ હતાં. આજે માનવી બહુરૂપીના જીવનથી હૃદયથી ભાંગી ગયો છે. સાવ કૃત્રિમ જીવન જીવે છે કે આડંબરનો અંચળો ઓઢીને ફરે છે. એનું મુખ્ય કારણ એ છે કે એનું જે કર્મજગત છે એ ધર્મજગત નથી. એનું ધર્મજગત સાવ વેગળું છે. મંદિરનો માનવી જુદો અને મંદિરની બહારનો આઠમી જુદો. ભગવદ્ કથા સાંભળતી. વ્યક્તિ જુદી અને સંસારકથા કહેતી વ્યક્તિ પણ જુદી. વ્યક્તિના વ્યક્તિત્વના આ વિસંવાદે જ એનું જીવન ખંડિત કર્યું છે. માનવી બધું મેળવે છે, છતાં એને જીવન સાવ ખાલીખમ લાગે છે. એ બધુ પામે છે, છતાં સઘળું વ્યર્થ ગયું છે એવો ભાવ એને પીડે છે. માનવી એ ઠંભનું મહોરું કાઢી નાખવું જોઈએ. એનું અસલી જીવન ધર્મ અને કર્મમાં એકસરખું પ્રગટ થવું જોઈએ. તો જે એને કર્મનો સંતોષ મળશે, અને ધર્મથી પરમ શાંતિ લાધશે. Page #10 -------------------------------------------------------------------------- ________________ T ૨T મeણ છે, તો રમeણ છે ! = = = = = = = = = = = = = જેલની કાળ-કોટડીમાં એક કેદી હતો. એને ફાંસીની સજા થઈ હતી. કેદી પ્રભુનો પ્યારો હતો. સવારથી સાંજ સુધી ભગવાનનું નામ સ્ટયો કરે, સૂવું કેવું ? ખાવું કેવું ? હરદમ પ્રભુ નામનું સ્મરણ ! જેલનો ઉપરી આ પ્રભુભજતા કેદી પર પ્રસન્ન રહે. વાહ ! શું ઊંચો જીવ છે ! આલાને બદલે માલો ઝડપાઈ ગયો લાગે છે. પ્રભુનામ વિના પળ ના વિતાવનાર ખરાબ વર્તણૂક ન કરે. આખી જેલનું વાતાવરણ પ્રભુમય થઈ ગયું. એક દિવસ ખરા બપોરે જેલનો ઉપરી ફરવા નીકળ્યો. પણ આજ પ્રભુનામની ધૂન સંભાળાય નહિ ! જેલરને અચરજ થયું. પાસે જઈને જોયું તો ફાંસીની સજા પામેલો કેદી લાંબો થઈને પડેલો ! 8888888888 12 88888888888 ફફફ ઝાકળભીનાં મોતી $$$$$$$ જેલરને થયું કે ની આ પ્રભુભક્તિનું હૃદય બંધ પડી ગયું ને ભગવાને મોકલેલા વિમાનમાં વૈકુંઠ પહોંચી ગયો; નહિ તો રામ નામ વિના એક શ્વાસ પણ ન લેનાર આમ ચૂપ ન હોય. જેલરે દરવાજો ખોલાવ્યો. પાસે જઈને જોયું તો કેદીનાં નસકોરાં બોલે; નિરાંતની ઊંઘ કાઢે. જેલરે કેદીને જગાડયો ને કહ્યું : “ભલા, આવા તાપમાં નીદ કેવી ? અને પ્રભુનામ ક્યું બિસારા ?” કેદીએ કહ્યું : “હવે તાપ લાગતો નથી. કાલે હુકમ મળી ગયો. મને ફાંસી નહિ થાય. સાત સાલ જેલ ભોગવવી પડશે. પ્રભુ નામ સ્મરણનો આ પ્રતાપ છે. મારું કામ થઈ ગયું. હવે નાહક દીનાનાથને હેરાન શું કામ કરું ?” જો મરણ છે તો સ્મરણ છે ?” જેલરથી બોલાઈ ગયું. * * * મરણ અને સ્મરણને કેટલાં પ્રગાઢ રીતે સાંકળી દીધાં છે ! જ્યાં મરણ છે, ત્યાં સ્મરણ છે. કિંતુ વાસ્તવમાં તો મરણની બનાવટ કરવા સ્મરણની દંભી સૃષ્ટિ રચી છે ! માનવી જીવનને તો છેતરતો જ રહે છે, પરંતુ સ્મરણથી મરણને મૂર્ખ બનાવવાની કોશિશ કરે છે !! નારકી જીવન જીવનાર કાશી માં જઈને મોક્ષ પામવાની ચાહના સુખે છે. કાશી પહોંચતાં જ પાપનો નાશ થાય એવી આસ્થા રાખે છે. વાત-વાતમાં વૈકુંઠ મેળવવાની ઈચ્છા રાખે છે. જીવજો ગમે તે રીતે પણ મરજો તો કાશીમાં જ ! Page #11 -------------------------------------------------------------------------- ________________ ઝાકળભીનાં મોતી કાશીનું મરણ, ગંગાજળનું પાન અને પ્રભુકીર્તનનું ગાન જો માનવીને અંતિમ વેળાએ મળે તો એ માને છે કે એનાં જીવનભરનાં પાપ પળવારમાં ખાખ થઈ જાય છે. પોતે પોપેલાં અસત્ય અને અનાચાર ઓગળી જાય છે. કેવી મજાની યુક્તિ છે ! માયામાં રચ્યાપચ્યા માનવીએ મૃત્યુને પણ મિથ્યાથી વીટાળી દીધું છે. વાત કરે છે મોક્ષની અને વધારે છે માયા ! મરનારના કાનમાં પ્રભુનામ અને મંત્રોચ્ચાર કરવામાં આવે છે. આ સમયે બિછાના પર ક્રમ ઘૂંટતાં માનવી તો એના મનમાં જિંદગીના નફા-તોટાની ચિંતામાં પડેલો હોય છે. એ વિચારે છે કે..... આ જીવનમાં કઈ ઈચ્છા વણછીપી રહી ? કેવી સ્ત્રી મળી અને કેવી નારીની ઝંખના હતી ? કેટલી સત્તા મળી અને કઈ લાલસા અધૂરી રહી ? ધન, સિદ્ધિ અને સમૃદ્ધિનો કર્યો ભંડાર ભરી શક્યો અને લાખ-લાખ કોશિશ કરવા છતાં કઈ તિજોરી ખાલીખમ રહી ? – આવું વિચારનારના કાનમાં મંત્રો રટવાથી શું થશે ? “મુખમે રામ ઔર બગલમેં છૂરી” જેવો ઘાટ રચાય છે ત્યાં ! કાનમાં કોઈ મંત્રોચ્ચાર સંભળાવે છે અને મરણશીલનો આત્મા તો ગોતીગોતીને પછીના જન્મની માયાનું પોટલું બાંધતો હોય છે. બાકી જીવન બગાડનાર કદી પોતાનું મોત સુધારી શકતો નથી ! 14 ૩ એકડે એક અને બગડે તે બે નિમરાજ નામના એક મહાન રાજવી થઈ ગયા. એમના ધન-વૈભવનો કોઈ પાર નહિ. એમના અંતઃપુરમાં દેશ-દેશની રૂપવતી રમણીઓ હતી. નિમરાજના દેહમાં એકાએક ભયંકર રોગ ફાટી નીકળ્યો. જ્વરને કારણે એમનું શરીર તરફડતું હતું. વેદનાથી એ ચીસો પાડતા હતા. અંગેઅંગમાં લાહ્ય બળતી હતી. નિમરાજની રાણીઓ ચંદન ઘસવા બેઠી. એમને રાજવીના દેહ પર ચંદનનું વિલેપન કરવું હતું, જેથી એનાં બળતાં અંગોને થોડી ટાઢક મળે. રાણીઓએ હાથે રત્નકંકણ પહેર્યાં હતાં. કેવાં સુંદર રત્નકંકણ ! કોઈ કવિ હોય તો જોઈને ડોલી જાય. કોઈ ઝવેરી હોય તો જોઈને મોહી જાય. ચંદન ઘસવા બેઠેલી રાણીઓનાં કંકણો એકબીજા 15 Page #12 -------------------------------------------------------------------------- ________________ છે $$$$$$$$ઝાકળભીનાં મોતી ૭૭૭ "એકમાં શાંતિ, બેમાં અશાંતિ.” * * * ઝાકળભીનાં મોતી છે સાથે અથડાવા લાગ્યાં. એ મધુર અવાજ નમિ રાજના કાનમાં શૂળની પેઠે ભોંકાવા લાગ્યો. એકાએક ગુસ્સાથી નમિરાજ બોલી ઊઠચા : “અરે ! આવો કર્કશ અવાજ બંધ કરો. એક તો શરીરની આટલી વેદના છે અને તેમાં પાછો આવો કર્કશ અવાજ કોણ કરે છે ? મંત્રી રાજ, શેનો અવાજ છે આ ?” મંત્રીએ કહ્યું : “મહારાજ, આ અવાજ તો રાણીઓનાં રત્નકંકણોનો છે. ” નમિરાજ બોલ્યા : “ઓહ ! એક સમયે કેવો મીઠો મધુર લાગતો હતો એ રત્નકંકણનો અવાજ આજે એ કાનમાં સીસું રેડે તેવો લાગે છે. એક વાર જેને સાંભળવા માટે હું ઝંખતો હતો, એ જ રત્નકંકણનો અવાજ આજે સાંભળવોય ગમતો નથી.” મંત્રી કશું કહે તે પહેલાં ચતુર રાણી ઓ વાત સમજી ગઈ. કંકણનો અવાજ આપોઆપ બંધ થઈ ગયો. નમિરાજને આશ્ચર્ય થયું. એમણે મંત્રીને પૂછ્યું, “હવે કેમ અવાજ આવતો નથી ?” મંત્રીએ કહ્યું : “મહારાજ, રાણીઓએ એમના હાથ પરથી એક-એક કંકણ કાઢી નાખ્યું. એમના હાથે એક કંકણ રહેવાથી હવે અવાજ આવતો નથી.” નમિરાજના હૃદયમાં એકા એક આનંદનો સૂર્ય પ્રગટયો. તેઓ બોલી ઊઠી : માનવી આજે એકની શાંતિ ભૂલીને બેની અશાંતિ માટે ઉધમાત અને દોડધામ કરે છે. વ્યક્તિએ એકલા રહીને આનંદ મેળવવાની શક્તિ ગુમાવી દીધી છે. ક્યારેય એ એકલો મનમોજથી લટાર મારવા નીકળી જતો નથી. ક્યારેય એ એકલો કોઈ પંક્તિઓને મસ્તીથી ગીતો-ગાતો ઝૂમી ઊઠતો નથી. ક્યારેય એ એકલો પોતાના આત્માના ખૂણાઓને શોધવાની યાત્રા કરતો નથી. માત્ર યંત્રોએ માનવીનું જીવન પરાવલંબી બનાવ્યું નથી. માનવીએ માનવીનું જીવન પરાવલંબી બનાવ્યું છે. વ્યક્તિ પોતાના જીવનમાં બીજાના તાલે આનંદ મેળવે છે. કોઈની ટીખળમાં એને મોજ આવે છે, કોઈની નિંદામાં એને એ ક્ષય રસ મળે છે. કોઈની હાનિમાં લાભ જુએ છે. એને ચાલવા માટે, ગાવા માટે કોઈ “કંપની ” તો જોઈએ જ. એકડે એક અને બગડે તે બે એટલે કે બે થાય એટલે બગડે. એકમાં સંવાદ છે, તો બેમાં વિસંવાદ છે. એકમાં સંતોષ છે, તો એમાં અસંતોષ છે. એકમાં સ્નેહ છે, તો બે થતાં ઢેય આવે છે. આવો, આપણે ‘એક’નો આનંદ માણતાં શીખીએ. ઉહહહહહફફ8 17 & Page #13 -------------------------------------------------------------------------- ________________ ૪ સ્વર્ગ અને નરક મૃત્યુ પછી નહિ, પણ જીવનમાં જ છે. એક સમ્રાટને સ્વર્ગ જોવાની ઈચ્છા જાગી. નરક નિહાળવાની તાલાવેલી થઈ. એણે સ્વર્ગ અને નર્કની વાતો તો ઘણી સાંભળી હતી. પણ વાતોથી એને સંતોષ થયો નહોતો, કારણ કે કાંઈ સ્વર્ગને અમુક પ્રકારનું બતાવે તો કોઈ વળી જુદા જ પ્રકારનું કહે. એવું જ નર્કની બાબતમાં પણ બન્યું. જે કોઈ સાધુ, સંત, મહાત્મા કે ફકીર મળે એ સહુને સમ્રાટ પૂછે છે કે મારે સ્વર્ગ અને નર્ક પ્રત્યક્ષ જોવાં છે. તમે તો જ્ઞાન અને ધ્યાનમાં પારંગત છો, એની મદદથી મને આ સ્વર્ગ અને નર્ક બતાવો. મહાત્માઓની મુશ્કેલી વધી ગઈ. એમણે સ્વર્ગ અને નર્કની વાતો તો ઘણી કરી હતી, પણ કદીય નજરોનજર 18 ****** ઝાકળભીનાં મોતી નિહાળ્યાં નહોતાં. સમ્રાટને ખબર મળી કે એના નગરની બહાર એક જૈન ફકીર આવ્યો છે. કહે છે કે એની પાસે સાધનાથી મેળવેલી અદ્ભુત સિદ્ધિઓ છે. સમ્રાટ જૈન ફકીરને સામે ચાલીને મળવા ગર્યા અને કહ્યું કે આપ મને સ્વર્ગ અને નર્ક બતાવો. એની વાતો સાંભળીને તો હું ધરાઈ ચૂક્યો છું, પણ હવે આ વાત નજરોનજરમાં રૂબરૂ કરવી છે. ફકીરે કહ્યું : “તને જરૂર બતાવું.” અને આટલું બોલી ફકીરે સમ્રાટને કહ્યું, “ભલે તું મોટા રાજનો સમ્રાટ હોય પણ તારા ચહેરાને તે કદી અરીસામાં જોયો છે ખરો ? તારા જેવા કદરૂપા ચહેરાવાળો બિહામણો માનવી મેં ક્યાંય જોયો નથી. તારા ચહેરા પર માખીઓ બણબણે છે. તને જોઈને મને સૂગ ચડે છે. ચાલ હતી જા, મારા રસ્તામાંથી.” સમ્રાટના ક્રોધનો જ્વાળામુખી ફાટી ઊઠ્યો. એની આંખો અંગારા વરસાવા લાગી. હોઠ ક્રોધથી ફફડવા માંડયા. મનમાં ગુસ્સો ફૂંફાડા મારવા લાગ્યો અને મ્યાનમાંથી તલવાર કાઢીને એ ફકીરનું ડોકું ઉડાડી દેવા માટે તલવાર વીંઝવાની તૈયારી કરતો હતો, ત્યાં જ ફકીરે કહ્યું, “સમ્રાટ ! બસ, આ જ છે નર્ક, જોઈ લે, તારી જાતને ◆◆◆◆ 19 ◆◆◆❖❖* 8❖❖ Page #14 -------------------------------------------------------------------------- ________________ $$$$ ઝાકળભીનાં મોતી છે અ રીસામાં અને તને નર્કનો અહેસાસ મળી જશે. આંખોમાં ક્રોધ, અંતરમાં અપમાન અને મનમાં સતત સળગતી તારી બદલો લેવાની ભાવના. બસ, આને જોઈશ એટલે તને નર્ક નજરોનજર દેખાશે. ” સમ્રાટ શાંત થયો. સ્વસ્થ થયો. પસ્તાવો થયો અને ધીરે ધીરે એના ચહેરા પર બળબળતા કોધના સ્થાને હસમુખી હાસ્યની લકીર પથરાઈ ગઈ. પેલા ફકીરે કહ્યું, "બસ જોઈ લે. આ જ છે સાચું સ્વર્ગ.” સમ્રાટ ફકીરના ચરણોમાં નમી પડેચો. શબ્દને પssના સત્યને પામી શકતો નથી આમ સ્વર્ગ અને નર્ક એ ક્યાંય બહાર નથી, કિંતુ માનવીના અંતરમાં છે. મોટાભાગના માનવી સતત મોટા સ્વર્ગ અને નર્કની વચ્ચે આંટાફેરા મારતા હોય છે. ઘણા માત્ર નર્કમાં વસતા હોય છે અને કોઈ વિરલા જ જીવનમાં સાચા સ્વર્ગને પામતા હોય છે. સ્વર્ગ અને નર્કને મૃત્યુ પછી શોધવાનાં નથી, પણ જીવનમાં જ એનો અનુભવ હોય છે. એ કોઈ જુદાં સ્થાનોએ આવેલાં નથી. કોઈ જુદી એવી દુનિયા નથી, પણ માનવીના જીવન સાથે જ સ્વર્ગ અને નર્ક વીટળાયેલાં હોય છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક શ્રી સહજાનંદ સ્વામી ઠેર ઠેર ઉપદેશ આપે, લોકોને સારે માર્ગે વાળે. લૂંટફાટ કરનારી કોમ પણ એ મનો ઉપદેશ થી બદલાઈ ગઈ. બે રાઈને બદલે ભલાઈ કરવા માંડી. એક વાર શ્રી સહજાનંદ સ્વામીને મળવા માટે દીનાનાથ ભટ્ટ નામના સંસ્કૃતના પ્રકાંડ પંડિત આવ્યા. એમની પંડિતાઈ આગળ ભલભલા પાણી ભરે. શ્લોકો તો એટલા બધા મોઢે કે ગણ્યા ગણાય નહિ. એમની સાથે વાદવિવાદ્ધમાં ઊતરવાનું કોઈનું ગજું નહિ. આવા પંડિતજીનો શ્રી સહજાનંદ સ્વામીએ આદર કર્યો અને એમને પૂછ્યું : $$$$૪૪૪૪૪ 21 $$$$$$$$$ $$$$$$$$$$ 20 $$$$$$ફફફફકે Page #15 -------------------------------------------------------------------------- ________________ ઝાકળભીનાં મોતી $$$$$$? શાસ્ત્ર મુક્તિ ન અપાવે તેનો અભ્યાસ કરવાથી શો લાભ ? એનાથી કંઈ આત્માનું કલ્યાણ ઓછું થાય ?” - વિદ્વત્તાના સાગરસમાં પંડિત દીનાનાથ સ્વામીજીને નમી પડ્યા. એમણે વિદ્વત્તા પૂરી કરી હતી, પણ તેનો મર્મ સ્વામીજી પાસેથી મળ્યો. ઝાકળભીનાં મોતી આપ તો સંસ્કૃતના પ્રકાંડ શાસ્ત્રી છો. આપની વિદ્વત્તાનાં સઘળે વખાણ થાય છે. આપની યાદશક્તિ પણ અજોડ છે. એક પ્રશ્ન પૂછું ?” “પૂછો, જરૂર પૂછો.” શાસ્ત્રી દીનાનાથ ભટ્ટને થયું કે સ્વામીજી એમની પરીક્ષા કરવા માગે છે. શ્રી સહજાનંદ સ્વામીએ પૂછયું, “આપને કેટલા શ્લોક્સે મોઢે છે ?” પંડિત દીનાનાથ ભટ્ટ જવાબ વાળ્યો, "પૂરા અઢાર હજાર ! કહો તો અત્યારે જ ગાઈ સંભળાવું.” શ્રી સહજાનંદ સ્વામી એ પ્રશ્ન કર્યો : “મારે એ શ્લોકો સાંભળવા નથી, પરંતુ તમારી પાસેથી એ જાણવું છે કે આ અઢાર હજાર લોકોમાંથી કેટલા લોકો તમને મોક્ષ અપાવવામાં સહાયરૂપ બનશે ?” પંડિતજી તો ઊંડા વિચારમાં પડી ગયા. એમણે આજ સુધી શ્લોકનો વિચાર કર્યો હતો, મોક્ષનો નહિ. આથી એમણે આમ, શાસ્ત્રો એ જીવનદીપક છે. જો એ શાસ્ત્રોને સંચિત ભાવનાઓમાં રહેચી નાખવામાં આવે, જો એ શાસ્ત્રોને માત્ર જડ ક્રિયાઓમાં ફેરવી દેવામાં આવે, તો એ શાસ્ત્રો શાસ્ત્રો નથી રહેતાં, પરંતુ માનવીની જીવંતતાને હણનારાં શસ્ત્રો બની જાય છે. આધ્યાત્મિકતાની પહેલી કેડી એ અંતર છે. જે અંતરને અજવાળે એ શાસ્ત્ર, જે અંતરને અવરોધે એ અશાસ્ત્ર, શાસ્ત્ર ગોખવાની વિદ્યા નથી. આંખો મીંચીને આચરવાના નિયમો નથી. શાસ્ત્ર એ તો સત્યના માર્ગને ચીંધનારાં છે. જીવનની કેડીને અધ્યાત્મ થી ઉચ બનાવનારાં છે. શાસ્ત્રના શબ્દોને પકડનાર એના સત્યને ગુમાવે છે, જ્યારે એના સત્યને પામનાર પરમાત્માની સમીપ પહોંચી જાય છે. “ઓહ ! સ્વામીજી ! એની તો મેં ક્યારેય ગણતરી કરી જ નથી. એવો હિસાબ તો કદી મેં માંડ્યો જ નથી.” તો પછી આટલા બધા શ્લોકો યાદ રાખવાનો અર્થ શો ? એમ તો પોપટ પણ ક્યાં શ્લોક નથી બોલતા ? જે Page #16 -------------------------------------------------------------------------- ________________ હ ફ ઝાકળભીનાં મોતી $$$$$છે બધાને મૂત્ર વકીલ બહાર ફરવા નીકળ્યા, ઘણા દિવસની મહેનતને લીધે કંટાળી ગયા હતા. એટલે દૂર દૂર નીકળી ગયા. આ વખતે ઘરમાં રમતી એક દશેક વર્ષની બાળકી ત્યાં આવી. એ વકીલના કમરામાં બેસીને રમવા લાગી ! એણે ટેબલનું ખાનું ઉઘાડયું ને એમાંથી કાગળિયાં બહાર T GT કાઢચાં. ક્રોધ કરનાર પોતાનું કાસળ કાઢે છે. મુંબઈની કચેરીમાં એક મોટો મુકદ્દમો ચાલે. એક હોશિયાર વકીલે એ હાથ ધરેલો. મુકદ્દમો બહુ ગૂંચવણવાળો હતો. વકીલે એ જીતવા માટે રાતદિવસ એક કરી નાખ્યાં. કંઈ કેટલાંય કાયદાનાં પુસ્તકો વાંચી નાખ્યાં ! આ બધા પરથી મુકદ્દમાના કાગળો તૈયાર કર્યા, એમાં કેટલાંય પુસ્તકોમાંથી લઈને દાખલા-દલીલો ટાંક્યાં. બધું તૈયાર કરી વકીલે એ કાગળો ફરી વાંચી જોયા. વાંચતાં તેઓને ખાતરી થઈ કે કામ બરાબર થયું છે. મુકદ્દમો નક્કી જીતી શકાશે. આ બધા કાગળો નકલ કરવા માટે આપવાના હતા. એ કેટલાંક કાગળિયાં આમ ફેંક્યાં, કેટલાંક તેમ ફેંક્યાં, એક કાગળમાંથી પતંગ બનાવવા બેઠી ! દસ વર્ષની છોકરીને પતંગ બનાવતાં કેમ ફાવે ? પણ એણે તો મહેનત ચાલુ રાખી. ભારે ઉદ્યોગી છોકરી ! એક કાગળ બગડ્યો, તો બીજો લીધો ! આખરે પતંગ બનાવ્યો, જે લઈને ફરવા લાગી. પેલા વકીલ ફરીને પાછા આવ્યા. પેલી બાળકી તો આનંદમાં રમતી હતી. એણે કહ્યું, "બાપુ, જુઓ આ મારો પતંગ ! મેં બનાવ્યો.” વકીલે પતંગ જોયો, પણ જોતાંની સાથે ફાળ પડી. અરે ! દીકરી એ ગજબ કર્યો. મારા મહત્ત્વના કાગળોનું જ કચુંબર કરી નાખ્યું ! કેવું ભારે નુકસાન ! વળી આબરૂનો પણ સવાલ ! આ વખતે બીજો કોઈ બાપ હોત તો ગુસ્સે થઈ જાત, Page #17 -------------------------------------------------------------------------- ________________ ઝાકળભીનાં મોતી છે પણ આ વકીલે કાગળના ડૂચા ભેગા કરતાં દીકરીને એટલું જ કહ્યું : બહેન ! મારા કાગળોને ન અડાય હોં.” આ વકીલનું નામ શ્રીગોવર્ધનરામ ત્રિપાઠી. ગુજરાતી ભાષાના એક સમર્થ સાહિત્યકાર, જેમણે 'સરસ્વતીચંદ્ર’ નામની અમર કૃતિની રચના કરી. ઝાકળભીનાં મોતી $$$$$$ નળના પગની અપવિત્ર પાનીમાંથી પેઠેલા કળિએ ઉદાર અને સાત્વિક નળ રાજાને દુષ્ટ અને દાનવ બાહુક બનાવી દીધો હતો ! ક્રોધ જાગતાં માનવી સઘળું ભાન ગુમાવી દે છે. એની જીભ પરનો અંકુશ જતો રહે છે. એની જાત પરની મર્યાદા ચાલી જાય છે. ક્રોધથી માત્ર પોતાનું બ્લડપ્રેસર વધારતો નથી, પરંતુ કોઈ એવું માઠું કામ કરી બેસે છે કે જેનાથી એને જીવનભર પસ્તાવાનો વારો આવે છે. ક્રોધને ઓળખવા માટે ગુસ્સાનું બીજ શોધો. બીજ મળ્યા પછી એનાં ખાતર-પાણી બંધ કરો. ક્રોધ પર ચોકી રાખો તો ક્રોધ કદી માનવીનું કાસળ કાઢી શકશે નહિ. આ પ્રસંગનો મર્મ એ છે કે આજે ચિત્તની આવી સ્વસ્થતા ક્યાંય દેખાતી નથી. માનવીનું જીવન ઉત્પાત, અધીરાઈ અને ઉતાવળથી ઘેરાઈ ગયું છે. એ એટલી ઝડપે દોટ લગાવે છે કે તે પોતે જીવે છે કે કેમ અને જીવ્યું સાર્થક થાય છે કે એળે જાય છે એનોય વિચાર કરવાની એને ફરસદ નથી. માયાવી સ્વપ્નોની પાછળ દોડતો માનવી નિષ્ફ ળતા મળતાં ક્રોધ કરી બેસે છે. ક્રોધ અંધ છે. માનવીના સારાનરસાના વિવેકનો દીવો ઓલવાય ત્યારે જ એ ક્રોધ કરે છે. ક્રોધ આવે છે એક તરંગરૂપે અને એમાંથી માનવીના આખાય મનને ઘેરી લેતો મહાસાગર બની જાય છે. નાનકડા ગુસ્સામાંથી ભયાનક કોધનું વટવૃક્ષ ઊભું થઈ જશે. ચિત્તના એક છિદ્રમાંથી એ પ્રવેશશે અને સર્વત્ર વ્યાપી જશે. રાજા ફફફ ફફફ 27 ફફફફ Page #18 -------------------------------------------------------------------------- ________________ T૭ ઝાકળભીનાં મોતી જે યુવાન ગભરાઈ ગયો. એણે કહ્યું, “અરે ! આંખો તે કોઈને વેચાતી અપાતી હશે ?” ટૉલ્સ્ટૉયે કહ્યું : “કંઈ વાંધો નહિ. એ વેપારી હાથ પણ ખરીદે છે. તારા બે હાથ આપીશ તો એ તને રોકડા પંદર હજાર રૂપિયા આપશે. તું ધનવાન બની જઈશ.” હાથ ! હાથ તે અપાતા હશે ? હથ જાય પછી શું રહે ?” ટૉલ્સ્ટૉયે હળવેથી કહ્યું, “જો ભાઈ ! તારે આંખ આપવી નથી, હાથ આપવા નથી, તો એ માણસ પગ પણ ખરીદે છે. તારા બે પગ આપશે તો પણ તારી ગરીબી સાવ દૂર થઈ માત્ર સોના-ચાંદી નહિ, ચાંદો-સૂરજ તારા હાથમાં સંત ટૉલ્સ્ટૉય પાસે એક યુવાન આવ્યો. એમના પગમાં પડી દીન સ્વરે કરગરતો કરગરતો કહેવા લાગ્યો. "હું ખૂબ-ખૂબ દુઃખી છું. મારી પાસે કશી સંપત્તિ નથી. મારી પાસે એક પૈસો પણ નથી.” ટૉલ્સ્ટૉયે હળવાશથી કહ્યું, “હું... તારી વાત સમજ્યો, તારે ધન મેળવવું છે. તારે સંપત્તિ જોઈએ છે. ખરું ને ?” યુવાને હકારમાં માથું હલાવ્યું. ટૉલ્સ્ટૉયે કહ્યું, “જો તને એક સરસ ઉપાય બતાવું. હું એક વેપારીને ઓળખું છું. એ માણસની આંખો ખરીદે છે. એની પાસે જા. તારી બે આંખના એ વીસ હજાર રૂપિયા આપશે. ” યુવાન ટૉલ્સ્ટૉયની વાત સમજી શક્યો નહિ. એણે અકળાઈને કહ્યું, “અરે ! આપ કેવી વાત કરી રહ્યા છે ?” ટૉલ્સ્ટૉયે કહ્યું, “હું સાવ સાચી વાત કરું છું. જો તારે પૈસા જોઈતા હોય તો આખું શરીર વેચી નાખ ! એ વેપારી માણસના શરીરમાંથી કંઈ કંઈ કીમતી દવાઓ બનાવે છે. તારા શરીરના બદલામાં એ તને એક લાખ રૂપિયા આપશે !” યુવાનની ધીરજ ખૂટી. એ બોલી ઊઠયો, “અરે ! આપ કેવી વિચિત્ર વાત કરો છે ? એક કરોડ રૂપિયા મળશે તોય હું મારા શરીરને – મારા પ્રાણને વેચવાનો નથી !” ટૉલ્સ્ટૉયે હસતાં હસતાં કહ્યું, “જે માણસ એક લાખ Page #19 -------------------------------------------------------------------------- ________________ $$$$$ ઝાકળભીનાં મોતી છે રૂપિયા લઈને પણ પોતાના શરીરને વેચવા તૈયાર નથી. એ જો એમ કહે મારી પાસે એક પૈસા જેટલીય સંપત્તિ નથી, તો એ વાત કેવી વિચિત્ર ગણાય !” ટૉલ્સ્ટૉયે યુવકનો આત્મવિશ્વાસ જગાડતાં કહ્યું : “હું નવજુવાન ! આ આંખો, આ હાથ, આ પગ, આ શરીર અને આ પ્રાણ – એ ધનના અખૂટ ભંડાર છે. એને ઓળખ અને પરિશ્રમ કર, પોતાની નજરમાં જ પોતાનું મૂલ્ય ઓછું ને કર. જે પોતાનું મૂલ્ય સમજે છે, એને માટે ચાંદી, સોનું જ નહિ પણ ચાંઠો અને સૂરજ પણ એના પોતાના બની જાય છે.” ૮ માનવીએ ખુદ ઈશ્વરને માથામાં | લપેટી દીઘો! - - - - - - - - - - - — — — — — આજે માનવી એ પુષ્કળ સુખસગવડ મેળવ્યાં છે પરંતુ એનો આત્મવિશ્વાસ એ ગુમાવી બેઠો છે. વ્યસનથી વિશ્વાસ જાળવવા એ કોશિશ કરે છે. ક્યારેક જ્યોતિષ કે પાંગળી કૃપાના સહારે પોતાનો આત્મવિશ્વાસ ટકાવે છે. આત્મવિશ્વાસ એ માનવીના હૃદય માં પડેલી એક અદ્ભુત શક્તિ છે. એ અશક્યને શક્ય કરી શકે છે. મુશ્કેલને આસાન બનાવી શકે છે. વિપત્તિને સંપત્તિમાં પલટાવી શકે છે. પોતાની જાતને ભૂલીને પારકાને ખોળવા નીકળેલો માનવી બીજાની નિંદામાં મેળવતો તો કશુંય નથી, પણ વધારામાં પોતાનો અમૂલો વિશ્વાસ ગુમાવી બેસે છે. શહેરને છેડે, રાજમાર્ગથી દૂર એક નાનીશી ઝૂંપડી હતી. એમાં એક ડોશી રહે, મોં પર કરચલી. માંડ માંડ ચાલે. આંખનાં તેજ પણ ઓછાં થયાં. રાત્રે ડોશી રસીવવા બેઠાં. અંધારી ઝૂંપડી અને સાવ ઝાંખો દીવો. સોયમાં દોરો પરોવે. મહેનત ઘણી કરે, પણ સોયના કાણામાં દોરો જાય નહિ. આમ કરતાં કરતાં સોય હાથમાંથી પડી ગઈ. બહુ શોધી, પણ સોય જડી નહિ. હવે કરવું શું ? એક તો અંધારું. બીજું આંખે ઓછું દેખાય અને એમાં વળી સોય શોધવાની. દૂર રાજમાર્ગ પર દીવો ઝળહળે. ડોશી તો દીવાના પ્રકાશમાં દોડી જઈને ત્યાં સોય શોધવા લાગ્યાં. પણ સોય 31 હહહહહહહહહહ Page #20 -------------------------------------------------------------------------- ________________ ઝાકળભીનાં મોતી હોય તો જડે ને ? રાહદારીએ આવીને પૂછ્યું, “ડોશી ! શું ખોવાયું છે ?” ડોશીએ કહ્યું, “ભાઈ ! ઝૂંપડીમાં મારી સોય ખોવાઈ છે, પણ અહીંયાં પ્રકાશ હોવાથી અહીં ખોળું છું.” રાહદારી કહે, “અહીં સોય શોધે કંઈ નહિ વળે. ઝૂંપડીમાં પ્રકાશ કરો. તમારી સૌય તો ત્યાં છે ને ?” સોય ખોવાઈ છે અંધાસથી ભરેલી ઘનઘોર ઝૂંપડીમાં પણ એની ખોજ ચાલે છે દીવાઓથી ઝાકઝમાળ રાજમાર્ગ પર! ** જીવનની રાહ, તરાહ અને રફતાર આવી જ બેઢંગી અને આટલી જ બેસૂરી સંભળાય છે. માનવીને શોધવું છે શાશ્વત સત્ય, મેળવવી છે પરમ શાંતિ, અને પામવી છે પરમાત્માને ! પણ એની આ ખોજ એવી વિચિત્ર છે કે વાસ્તવમાં એ શોધે છે લાલસા, પામે છે આકાંક્ષા અને મેળવે છે વાસના ! માનવીએ પોતાની મલિન વાસનાઓ અને ક્ષુદ્ર એષણાઓથી ખુદ ઈશ્વરને લપેટી લીધો છે. કહે છે કે અમે પ્રાર્થના કરીએ છીએ, પણ એ પ્રાર્થનાને બળબળતી કામના અને વણછીપી અતૃપ્તિનું સાધન બનાવી દીધી. બધું તજીને એણે ઈશ્વરની પૂજાની વાત કરી. પણ સમર્પણના દેખાવની પાછળ ઊંડેઊંડે માંગણાની ભાવના ડગડગી રહી છે. જ્યાં કામના છે, માંગણી છે, આકાંક્ષા છે, ત્યાં જ વાસના વસે 32 ઝાકળભીનાં મોતી છે ! જ્યાં વાસના હોય, ત્યાં વળી પ્રાર્થના કેવી ! માનવીનો રાગ આમાં રંગ પૂરે છે. એની માયા સઘળે ફરી વળે છે. અને ત્યાગ તો ક્યાંય દૂર ચાલ્યો જાય છે. પરમાત્માને પ્રાપ્તિનું સાધન બનાવી દીધા ! પ્રાર્થનાને લાચારની યાચના બનાવી દીધી ! પૂજાને નામે સ્વાર્થનો સ્વાંગ રચ્યો અને ધીરે ધીરે ધર્મ સમસ્તને મિથ્યા વળગણો અને આવરણોથી છાઈ દીધો. પર્વને ઉત્સવ બનાવી દીધા. એની આસપાસ માયાનાં પડળો ચોટાડી દીધાં. શંકરનો આદર્શ ભુલાયો અને ભાંગના ખેલ રચાયા ! કૃષ્ણજન્મની મહત્તા વીસરી ગયા અને જુગાર ફાલી નીકળ્યો. મહાવીરનો ત્યાગ લોપાઈ ગયો અને ધનવૈભવની રેલમછેલની બોલબાલા થવા લાગી, પર્વો પવિત્રતાને બદલે પામરતાનાં પ્રતીક બની ગયાં. સત્યને બદલે વંચનાનાં પોષક બની રહ્યાં. હૃદયના ભાવનું સ્થાન ભપકા અને આડંબરે પડાવી લીધું. માનવીનો આ રાગ નિતનવાં રૂપ રચે છે. જે દેવ તૃષ્ણા છીપાવે, તેની ઉપાસના ચાલે. જે દુનિયાદારીના ખેલમાં વિજય અપાવે તેની બાધા-આખડી ચાલે ! મોટી કામના પૂરી કરનારો મોટો દોષ ગણાય. માનવીએ પોતાની માયાના વેપારમાં ખુદ પ્રભુને પણ જોતરી દીધો છે. 33 Page #21 -------------------------------------------------------------------------- ________________ ૯] વિઘા સાધ્ય છે, સાઘન નહિ ! –––– ––– ––––– ––– ઝાકળભીનાં મોતી $$$$$$ પહેલા બે જણે કહ્યું : “અંધારું થાય છે, માર્ગ હજુ ઘણો કાપવાનો બાકી છે. સંભાળીને ચાલ્યો આવ.” ત્રીજાએ જવાબ દીધો : “મારાથી એમ ને એમ આવી શકાશે નહિ. રસ્તામાં કાંટા પડ્યા છે. અંધારું થાય છે. આપણી પાછળ આવનારાઓને અંધારાને લીધે કંઈ ખબર નહિ પડે માટે કાંટા વીણવા જરૂરી છે.” બે જણા આગળ વધી ગયા. એમના ગ્રામજનો એમના સ્વાગત માટે ઉતાવળા હતા, ત્રીજો વિદ્યાર્થી મોડો પહોંચ્યો. પણ ત્યાં ગુરુજી સામા ઊભા હતા. તે બોલ્યા : "તમાં ત્રણેમાંથી પાછળ રહેલો એક જ પાસ થયો છે. વિદ્યાનો અર્થ સ્વાર્થ નહિ, પરમાર્થ છે એ એ એકલો સમજ્યો છે.” એક ગુરુકુળ હતું. ત્રણ વિદ્યાર્થીઓ ઉચ્ચ કક્ષાએ ઉત્તીર્ણ થયા હતા. ગુરુએ કહ્યું, "એક વરસે પાછા આવજો. તમે વિદ્યા કેવી રીતે પચાવી છે, તે જાણીને પદવી આપીશ.” ત્રણેય વિદ્યાર્થી ઘેર જવા નીકળ્યા. એક નાનકડી પગદંડી પર થઈને રસ્તો જતો હતો. સૂરજ ઢળી ગયો હતો. અંધારું ચારે તરફ ઘટ્ટ થતું હતું. સાથે સાથે રસ્તે કાંટા આવતા હતા. થોડો રસ્તો તો શૂળથી ભરેલો મળ્યો. પહેલો વિદ્યાર્થી પહેલવાન હતો. આખો રસ્તો ઠેકી ગયો. બીજો વ્યવહારુ હતો. તેણે કેડીના છેડે છેડે ચાલીને કાંટાળો રસ્તો પસાર કર્યો. ત્રીજો પીઠ પરનો બોજો અળગો કરી કાંટા વીણવા લાગ્યો ને રસ્તો સાફ કરવા લાગ્યો. આજે વિદ્યા વધુ ને વધુ એકલપટા માનવીની ચીજ બની રહી છે. વિદ્યાવાન કાં તો વિદ્યાનો ઘમંડ રાખીને ફરે છે અથવા તો વિદ્યાને કારણે બીજાથી વેગળો રહે છે. માત્ર એકઠું કરેલું જ્ઞાન કામનું નથી. ગોખી રાખેલી વિદ્યા સહેજે ઉપયોગી નથી. વિદ્યા તો વ્યક્તિના વ્યક્તિત્વમાં ઓળઘોળ બની ગઈ હોય ત્યારે જ પચી ગઈ કહેવાય, જ્યારે ફફફફ ફફફ ફફફ 35 $$$$$$ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૦] ખુદાની તલાશ મહેલમાં ન હોય ! = = = = = = = = — — — — — — — ઝાકળભીનાં મોતી છે બીજાને ગર્વની દુર્ગધ નહિ, પણ જ્ઞાનની સુવાસ આપતી હોય. આજે તો વિદ્યાનું સર્વતોમુખી અવમૂલ્યન થયું છે. વિદ્યાવાન કોઈ તવંગરને આશરે તેજીણો બનીને જીવે છે. સમાજને વિઘાના દંભ થી ડારતો એ માનવી આશ્રયદાતા આગળ દયામણો બનીને ઊભો રહે છે. વિદ્યાનું અવમૂલ્યન કરનાર વિદ્યાવાન જ છે. એણે વિઘાના સાધ્યને સાધન બનાવી દીધું. આ સાધનને આધારે એણે સત્તા કે સંપત્તિને સાધ્ય બનાવી. મહાભારતની ભરી સભામાં, અનુભવી બુઝુર્ગોની હાજરીમાં અને મહારથીઓની વચ્ચે દ્રૌપદીનાં ચીર ખેંચાયાં હતાં, તેમ આજે અનેક લાલ ચુ, પ્રપંચી અને પૈસાવાન દુ:શાસનો વિદ્યાનાં ચીર ખેંચી રહ્યા છે. ભીમ સિવાયના ચાર પાંડવોની માફક વિદ્યાવાનો મૂંગે મોઢે, નીચું માથું નાખી પોતાની નબળાઈનો સ્વીકાર કરી રહ્યા છે. ક્યારે આવશે એ વિદ્યાની ખુમારી ? એ ત્યારે આવશે કે જ્યારે વિઘા પરમાર્થમાં વપરાશે. જ્યારે ફૂદાનનું પ્રજ્ઞામાં રૂપાંતર થશે. જ્યારે જીવન માં વિદ્યાનું તેજ પ્રગટશે. બસ, ત્યારે જ. બલ્બનો સમ્રાટ ઇબ્રાહીમ આઠમ, જેટલું મોટું રાજ્ય ધરાવતો હતો એટલો જ દરિયાવ દિલ માનવી હતો. સદા ખુદાની તલાશ કરે. એક વાર શાહી મહેલની વિશાળ અગાસીમાં સમ્રાટ મીઠી નીદ માણી રહ્યો હતો. એવામાં કશો અવાજ સંભળાયો. સ માટેની ચેનની નીંદમાં ખલેલ પડી. મધરાતે કોઈ બારણું ખટખટાવી રહ્યું હતું ! સમ્રાટના ગુસ્સાનો પાર ન રહ્યો. એણે અગાસીમાંથી જ અવાજ કર્યો, “અરે કોણ છે ? આટલી કાળી રાતે નીદ હરામ કરે છે ?” નીચેથી જવાબ મળ્યો, “શહેનશાહ, એ તો હું ઊંટવાળો 8888888888 36 8888888888 ફફફ ફફફ 37 હ જી Page #23 -------------------------------------------------------------------------- ________________ ઝાકળભીનાં મોતી ૭૭૭૭ ખબર પડી. ખુદાની તલાશ માટે મહેલ છોડીને જંગલની વાટ લીધી. હહહહહહહહહઝાકળભીનાં મોતી ૨૦૦૭ સમ્રાટ કહે, “અલ્યા, આ અડધી રાતે તને મારું શું કામ પડ્યું ?” | ઊટવાળો કહે, “ખુદાવંદ ! માફ કરજો ! પણ હું બેહદ પરેશાન છે. મારું ઊંટ ખોવાઈ ગયું છે. વહેલી સવારથી શોધું છું. પણ મળતું નથી. મને એમ થયું કે કદાચ અહીં આવ્યું હોય તો.....” સમ્રાટ કહે, "તું સાવ પાગલ લાગે છે. અહીં તે ઊંટ શી રીતે આવ્યું હોય ? મારા મહેલની અગાસીમાં તારું ઊંટ શોધવા આવ્યો છે ?” ઊંટવાળાએ જવાબ વાળ્યો, “સમ્રાટ ! હું પાગલ છું, તો તમે પણ ક્યાં પાગલ નથી ?” સમ્રાટ કહે : "તારી અક્કલ તો ઠેકાણે છે ને ? આવી ગુસ્તાખીની સજા જાણે છે ને ?” ઊંટવાળો કહે : “હા નામદાર, મારી પેઠે તમે ય પાગલ છો. આટલા વૈભવ માં રહીને તમે ઈશ્વરને શોધી રહ્યા છો, તે પાગલપન નહિ તો બીજું શું કહેવાય ? જો તમને આ મહેલમાં અને આટલા વૈભવમાં ઈશ્વર મળી જાય છે તો મને તમારા મહેલની અગાસીમાં મારું ઊંટ કેમ ન મળે ?” આટલું બોલીને ઊંટવાળો તો જતો રહ્યો. પણ એના જવાબથી સમ્રાટના દિલ અને દિમાગમાં ખળભળાટ મચી ગયો. આ બનાવથી સમ્રાટ ઇબ્રાહીમ આદમને સચાઈની જે વાત બલ્બનો સમ્રાટ સમજ્યો, એ બહુ ઓછને સમજાય છે. માનવી હજીય મહેલમાં જ ઈશ્વરને શોધે છે. હૃદંચમાં અંધકાર ધારણ કરે છે અને આત્માની શોધ માટે નીકળે છે. મનમાં પારાવાર મલિનતા છે અને છતાં પ્રભુભક્તિની વાતો કરે છે. જીવનમાં સચ્ચાઈનો છાંટો નથી અને છતાં રામનો ઉપાસક છે. અંતરમાં લેશમાત્ર કરુણા નથી અને બુદ્ધનાં સૂત્રો પોકારે છે. જીવનમાં પારાવાર હિંસા છે અને મહાવીરની ટણા કરે છે. પરમાત્માની શોધ એવાં સ્થળોએ ચાલે છે, જ્યાં એ સહેજે વસતો નથી. કોઈ સત્તા ધારણ કરીને બેઠા બેઠા કરે છે, કોઈ સેવાનો સ્વાંગ રચીને ખેલ કરે છે, કોઈ ગીતોની ધૂન મચાવે છે, કોઈ વૈભવ અને ઠાઠનાં પ્રદર્શન કરે છે. પણ આ બે ધાંમાં ક્યાંથી હોય પરમાત્મા ? આ બ ધાંથી પર જાય તે જ પરમાત્માને પામી શકે. ઉહહહહહહહફ88 19 888888888 Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૧] જેવું આપણું અંત, એવી આખી આલમ ––––––––– ઘોર હતાશા અને ગમગીન વિષાદથી ઘેરાયેલા એ યુવાને કહ્યું, કે આ ખી દુનિયા મારી દુમન છે. આ નઠારા જગતે મારી શક્તિઓને રૂંધી નાખી, મારી તાકાતને તોડી નાખી અને મારા જીવનને છિન્નભિન્ન કરી નાખ્યું ! કેવી આવડત હતી મારી ! શું પ્રતિભા હતી મારી ! કેવાં કેવાં ભવ્ય સ્વપ્ન રચ્યાં હતાં, અને આજે તો એ સ્વપ્નો નહિ, બલ્ક સ્વપ્નોનો ભંગાર પણ મારી પાસે નથી.. એ યુવાનને પૂછ્યું કે શા માટે જગતે તારા જીવનમાર્ગમાં કાંટાઓ પાથર્યા ? શા માટે તારી જીવનસરિતા રૂંધી નાખી ? ત્યારે એણે એટલું જ કહ્યું કે જે વ્યક્તિનો મોહ અને ચીજનો લોભ હતો તે મને મળી નથી. ક્યારેક ગુસ્સો થતાં મિત્રો માં ફેરવી બેઠા છે. મને શંકા છે કે જગતની એકેએક હ $$$$$$ ઝાકળભીનાં મોતી હહહહહહહહ વ્યક્તિ મને ખતમ કરવા મારો પીછો પકડી રહી છે. હકીકતમાં આ યુવાન હતાશાવો નહિ પણ હૃદયની દુભવનાઓનો શિકાર બન્યો હતો. જગત એનું શત્રુ નહોતું પણ એની જાત એનો શત્રુ બની ગઈ હતી ! શંકા-કુશંકા, આશા-નિરાશા, નિંદા-કોધ અને મોહમાયા એ ભાવના ઓ તો માનવીના હૃદયમાં વસે છે. પોતાની ભીતરની એ ભાવનાઓ માનવી જુદી જુદી વ્યક્તિઓની ખીંટી પર ટીંગાડતી હોય છે. જે હૃદયને ક્રોધથી ભરે છે તે સામે ક્રોધને પામે છે. જે મોહથી જુએ છે એને બધે આ સક્તિ જ લાગે છે. જે લોભી હોય છે તેને એમ લાગે છે કે જગત આખું એને લૂંટી લેવા માગે છે. જે શંકાશીલ હોય છે તે પોતાના અંગત માનવીઓ પર પણ શંકાનો ચાંપતો ચોકીપહેરો રાખતો હોય છે. જેવી વ્યક્તિ એવો પ્રતિધ્વનિ ! જેવો માનવી એવું વાતાવરણ ! દુભવનાઓથી ભરેલો માનવી ચારેકોર વિષાદ અને હતાશાનો અનુભવ કરે છે અને પરિણામે પોતાનું જીવન બરબાદ કરે છે. નિંદા ખોર બીજા લોકોના જીવનનાં નાનાં નાનાં છિદ્રો શોધતો ફરે છે. કારણ કે એનું આખુંય હૃદય કુશંકાથી કોહવાઈ ગયું હોય છે. ક્રોધી માનવી પોતાના ક્રોધ પરનો કાબુ ગુમાવી બેસે છે અને એને કારણે જગત તરફ સતત હૈયાવરાળ કાઢતો હોય છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ 1 ૧૨ ઝાકળભીનાં મોતી જે સમજે છે કે આપણું જીવન કોઈ બીજો માનવી હણી શકતો નથી, આપણી તાકાત કોઈ ખૂંચવી શકતું નથી, આપણી શક્તિને કોઈ અશક્તિ બનાવી દે તેમ નથી, એ માનવી જ હતાશામાંથી બહાર આવે છે. હૃદય માંથી ક્રોધને અળગો કરનાર જ આનંદ પામી શકે છે. શંકાના સળવળતા કીડાને ખતમ કરનાર જ સઘળે શ્રદ્ધા રોપી શકે છે. પોતાની પરિસ્થિતિ માટે બીજાને દોષ દેવાનો ન હોય. કોઈને ફરિયાદ કરવાની ન હોય. કોઈને ગુનેગાર ઠેરવવાનો નું હોય. એ માટે જો કોઈનેય ફરિયાદ કરવાની હોય તો એ આપણી જાતને અને કોઈને સજા કરવાની હોય તો તે આપણી દુભવનાઓને ! પૂર્ણતા એ પ્રગતિનું પૂર્ણવિરામ છે --- ---- ---- - - - - - - - - મુલ્કમશહૂર શિલ્પી, બટન થોવલ્ડસન થઈ ગયો. એણે આખી જિંદગી ઉત્તમ કલાકૃતિઓ કંડારવામાં ગાળી. નારીની નમણાશ હોય કે વીરની વીરતા હોય, પણ પોતાની શિલ્પમાં એને અનેરી છટાથી સાકાર કરે. સહુ કહે : “આ શિલ્પી તો મુગા પથ્થરને બોલતા કરી પણ શિલ્પીને સહેજે નિરાંત નહિ. એ માનતો કે પ્રગતિ માટે ગતિ સતત આવશ્યક છે ! આથી વળી એક હાથમાં હથોડી અને બીજા હાથમાં ટાંકણું લે. પોતાની કલાકૃતિને ધારી-ધારીને નીરખે, એમાં અપૂર્ણતા રહી ગઈ નથી એનું સૂક્ષ્મ અન્વેષણ કરે. લોકોએ સંપૂર્ણ કલાકૃતિ કહીને વધાવી હોય એવી Page #26 -------------------------------------------------------------------------- ________________ ફફફફ ફફફ ઝાકળભીનાં મોતી હ૭૭૪૭૭૭૭ કૃતિમાંય એને અપૂર્ણતા જોવા મળે. ફરી હથોડી અને ટાંકણું લઈને બેસી જાય, એનાથીય અદકી એવી મૂર્તિ ઘડી કાઢે. એક વાર એણે મોહક સુંદરીનું શિલ્પ ઘડયું. એનાં અંગેઅંગ એવી બારીકાઈથી કંડાર્યો કે જાણે એમાંથી સૌદર્ય નીતરતું જ લાગે ! કોઈ સૌદર્યવતીની જીવતી-જાગતી મનોહર દેહલતા જ દેખાય. શિલ્પીની કારીગરી પર સહુ કોઈ આફરીન પોકારી ગયા. આખાય ડેન્માર્ક દેશે આ શિલ્પને ઉમળકાથી વધાવી લીધું. જ ઝાકળભીનાં મોતી છે શિલ્પી વિવાદમાં કેમ ડૂબી ગયો ? જીવનના સાર્થક્યના ટાણે એ શોક કેમ અનુભવી રહ્યો ? કોઈએ શિલ્પીને પૂછ્યું, “હે મહાન કલાકાર ! તમે શા માટે રડો છો ? આજે તો તમે સિદ્ધિની ટોચે બિરાજ્યા છો, ત્યારે આવું કેમ કરો છો ?” - થોડી વારે શિલ્પી શાંત થયો. એણે પોતાની કલાકૃતિ સામે જોઈને કહ્યું, “કલાકોના કલાકોથી હું મથું છું, પણ મારા, આ શિલ્પમાં ઘણું શોધવા છતાંય કોઈ ખામી જણાતી નથી.” સહુએ કહ્યું, “વાહ ! એથી તો આનંદિત થવું જોઈએ. જીવનમાં આવી ઘડી ક્યારેક જ આવે. ક્યારેક જ કલાકાર પૂર્ણ કલાકૃતિ ઘડી શકે છે. પણ જ્યારે એ કલાકૃતિ રચાય ત્યારે અંતરના આનંદથી એ નાચી ઊઠે છે. જ્યારે તમે તો ચોધાર આંસુએ રડી રહ્યા છે.” ડેન્માર્કના શિલ્પી થોર્નાલ્ડસને જવાબ વાળ્યો, “ભાઈઓ, મારા રુદનનું રહસ્ય તેમને સમજાવું છે જ્યારે આપણા કોઈ કાર્યમાં અપૂર્ણતા લાગે ત્યારે જ પૂર્ણતા પામવા આગળ વધવાનું મન થાય છે. પૂર્ણતા પામવા માટેનું પ્રેરક બળ જ અપૂર્ણતા છે ! આજે આ શિલ્પમાં મને કોઈ અપૂર્ણતા દેખાતી નથી. પૂર્ણતાનું ભાન થતાં પ્રગતિ અટકી પડે છે. અને તેથી જ હું રડી રહ્યો છું !” | કિંતુ શિલ્પીના હૃદયમાં કોઈ આનંદ ન હતો, મુખ પર વિષાદ છવાયેલો હતો. કલાકોના કલાકો સુધી ઊંડા વિચારમાં ડૂબીને શિલ્પને નિહાળ્યા કરે, પણ ક્યાંય ખામી જડે નહિ. સૌદર્યવતીના શિલ્પની પ્રશંસા સાંભળીને દેશવિદેશના કુશળ શિલ્પીઓ મહાન કલાકૃતિ જોવા ઊમટવા લાગ્યા. સહુ કોઈ શિલ્પને જુએ અને એની નખશિખ સંપૂર્ણતા માટે માથું નમાવે. ચોતરફ ધન્યવાદના શબ્દો ગુંજી રહ્યા હતા. કલાકાર પર પ્રશંસાનાં પુષ્પોની ઝડી વરસતી હતી, ત્યારે બારીક અવલોકન કરતાં શિલ્પી એકાએક રડવા લાગ્યો ! સહુ આશ્ચર્યમાં ડૂબી ગયા. અનેરા આનંદના સમયે Page #27 -------------------------------------------------------------------------- ________________ ફફફ ફફફ ફફઝાકળભીનાં મોતી જ આ પ્રસંગ કહે છે કે પૂર્ણતા એ પ્રગતિનું પૂર્ણવિરામ છે. પૂર્ણતા સ્થિતિસ્થાપક છે અને અહંકારની જનક છે. પૂર્ણતાનો અનુભવ થતાં વિકાસ રૂંધાઈ જાય છે, પ્રક્રિયા અટકી જાય છે. પૂર્ણતાને ખોળશો નહિ. સદી અપૂર્ણતાની શોધ કરો. અપૂર્ણતાને ઓળખનાર જ વિકાસ તરફ ગતિ કરતો રહે છે. પ્રત્યેક અપૂર્ણતા એક પડકાર બનીને આવે છે. માનવી એક પછી એક પડકાર ઝીલતો પ્રક્રિયાને પંથે આગળ વધતો આત્મખોજ કરે છે. અપૂર્ણતાના અહંકારનો વિગલન છે. પૂર્ણતાના વિસામા કરતાં અપૂર્ણતાની સફર આનંદદાયી હોય છે. પરમાત્માને ચાહવાનું હોય, માણવાનું નહિ એક નવયૌવના એના પતિના વિરહે સુકાઈને કાંટો થઈ ગઈ હતી. એટલામાં ખબર આવી કે પતિ આવે છે ! પણ રે નિષ્ફર સાસુ-સસરા ! નવયૌવનાને એકાંતમાં મૂકી પોતે એકલાં એકલાં દીકરાના સામે યે ચાલ્યાં ગયાં ! પ્રેમદીવાની યૌવનાનું અંતર તલસી રહ્યું છે. આખરે એ દીવાલ ઠેકી પતિને મળવા દોડી. આ વખતે બાદશાહ અકબર શિકારેથી પાછો ફરતો હતો. સંધ્યાટાણું થઈ જવાથી મગરિબની નમાઝ પઢવા ગાલીચો પાથરીને એ બેઠો હતો. પ્રેમદીવાની બાઈ દોડતી એ ગાલીચા પરથી પસાર Page #28 -------------------------------------------------------------------------- ________________ ઝાકળભીનાં મોતી થઈ ગઈ. એના પગની ધૂળથી ગાલીચો રજે ભરાયો. બાદશાહ કહે : “જાઓ એને અભી ને અભી હાજર કરો.” નવયૌવનાને ત્યાં હાજર કરવામાં આવી. બાદશાહે પૂછયું : “આ બેઅદબી કરનાર તું હતી ?” સ્ત્રી કહે : “મને ખબર નથી, જહાંપનાહ ! હું મારા પતિની સુરતમાં મગ્ન હતી. કદાચ હું જ હોઉં, પણ હજૂર ! આપ એ વખતે શું કરતા હતા ?” "નમાઝ પઢતો હતો.” “કોની નમાઝ ? અલ્લાહની ? છતાં આપે મને જોઈ ? આપે રજોડાયેલો ગાલીચો જોયો ? એક માટીના માનવીમાં હું મસ્તાન બની ને દુનિયાના બાદશાહને ભૂલી ગઈ, તો આપ નમાઝમાં હતા, ને મારા જેવી નાચીજ ઓરતની હસ્તી વીસરી શક્યા નહિ ? હજૂર ! દીવાના થયા વગર કોઈ દેવ અંતરમાં આવતા નથી !” ઝાકળભીનાં મોતી કે ઈચ્છા કે આકાંક્ષા વિનાનું આત્મસમર્પણ હોય છે. ભૌતિક માંગણીને બદલે પ્રભુ પ્રત્યેની મમતા અને મગ્નતા જ માત્ર હોય છે. ઘણા માનવીઓ ભક્તિના ઓઠા હેઠળ માગણીની માયા રચે છે ! માગણીની લાગણી તો સદા વણછીપી રહે છે. એક માગણી પૂરી થાય કે બીજી હાજરાહજૂર ! વર મળે, તો પછી ઘર મળે. ઘર મળ્યું તો વળી સુખી સંસાર મળે ! માગનાર તો સદાય ભૂખ્યો જ હોય છે. એની ભૂખનો કોઈ છેડો કે અંત હોતો નથી ! લાલસા અને વાસના તો સળગતા અગ્નિને સતત ઉશ્કેરતા ઘી જેવી છે, જે હૃદયને સદાય બળબળતું અને ભડભડતું રાખે છે. ભક્તિ એ ભિખારીવેડા નથી, ભક્તિ એ કોઈ પ્રાપ્તિનું સાધન નથી. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ માનવીને આ માગણીની લાલસામાંથી બહાર કાઢયો. ભીખ માગવી હોય તો સ્વમાન ખોવું પડે, આત્મા ભૂલવો પડે અને વ્યક્તિત્વ વેચીને શુદ્ર થવું પડે ! ભી ખ જેવી ભકિત માનવીને માર્ગ ભુલાવીને નિર્માલ્ય બનાવે છે. ભક્તિમાં માગવાનું નથી, આપવાનું છે ! લેવાનું નથી, દેવાનું છે ! માગવાની ચાહના છોડી દેનારો માનવી મહામાનવ બની જશે. માગવાની લાચારીને જો પોપવામાં આવે તો માનવીનું હૃદય કાય૨, પૂજા સ્વાર્થી અને ભક્તિ ભિક્ષા જેવી બનશે. અકબર બાહેંશાહ ચૂપ થઈ ગયો. આ પ્રસંગનો મર્મ એ છે કે સાચી ભક્તિમાં દુન્યવી લાલસા નહિ, પણ મસ્તીભર્યું દીવાનાપન હોય છે. કશી Page #29 -------------------------------------------------------------------------- ________________ હહહહહહ ઝાકળભીનાં મોતી હહહહહહહહહ [૧૪] મુંઝાયેલો માનવી માગણીનું પાત્ર લઈને ભગવાન પાસે દોડે છે, પણ એ પહેલાં પોતાની જાતને પૂછતો નથી કે આ યાતના આવી ક્યાંથી ? આ ઉપાધિ વળગી કઈ રીતે ? આની એ શોધ કરે તો ખબર પડે છે કે આમાંનું કશુંય ઈશ્વરે મોકલ્યું નથી. આ બધી તો પોતે જ સર્જેલી માયાવી દુનિયા છે. ભાવ-અભાવની આસપાસ માનવીએ પોતાનાં સુખદુ:ખ, આશા ને નિરાશા લપેટી દીધાં છે. જે માગવાનું મૂકીને ચાહનાથી પરમાત્માની આરાધના કરે છે એ સાચો આસ્તિક. બાકી જે પોતાની કામના પૂરી કરવા ભક્તિની ધૂન મચાવે છે, તે આસ્તિકતાનું ચામડું ઓઢી ફરતા નાસ્તિક છે. આજ ભગવાનને માટે, કાલ ભગવાનને માથે મહારાજ યુધિષ્ઠિર હસ્તિનાપુરની ગાદીએ બિરાજતા હતા. જ્ઞાની અને દાની તરીકે એમની ઘણી મોટી નામના. એક દિવસ બારણે યાચક આવ્યો. એણે મહારાજ યુધિષ્ઠિર પાસે યાચના કરી. યુધિષ્ઠિર રાજાને એની યાચના યોગ્ય જણાઈ. મનમાં એને દાન આપવાની ઇચ્છા પણ થઈ કિંતુ સહેજ આળસમાં કહી દીધું, ભાઈ, કાલે આવજે ને ! કાલે તને જરૂર આપીશ.” બાજુમાં બેઠેલો ભીમ વિચારમાં પડી ગયો. યાચક ખાલી હાથે પાછો ફરી ગયો. મનોમન ભીમ વિચારે કે મોટાભાઈએ આવું કહ્યું શા માટે ? શું દાનનો મહિમા તેઓ વીસરી ગયો ? Page #30 -------------------------------------------------------------------------- ________________ ફફફ ઝાકળભીનાં મોતી જે “જા ઓ ! જલદી જા ઓ ! ઠેર ઠેર ઘૂમી વળો ! પેલા યાચકને હમણાં જ બોલાવી લાવો.” ચોમેર માણસો દોડી ગયા. થોડા જ સમયમાં યાચકને લઈને આવી ગયા. ધર્મરાજાએ યાચકને કહ્યું, “મેં તને કાલનો વાયદો કર્યો હતો, એ મારી ભૂલ હતી. મારે જે કામ કરવાનું છે. તે આજે જ કરવું જોઈએ, વાયદાનો વેપાર આમાં ન ચાલે.” આમ કહી યુધિષ્ઠિરે યાચકને દાન આપીને સંતુષ્ટ કર્યો. * * * છે કે ઝાકળભીનાં મોતી છે કે જે ભીમ ભારે ઊંડા વિચારમાં ડૂબી ગયો. એને થયું કે જો આ વિશે મોટાભાઈને કંઈ કહું તો કદાચ અવિનય લેખાશે. આમ છતાંય મોટાભાઈની ભૂલ તો મારે સુધારવી જ જોઈએ, નહિ તો એમના દાનીપણાને કલંક લાગે. એકાએક ભીમના મનમાં એક વિચાર ઝબક્યો. જોશભેર દોટ લગાવીને ચોગાનમાં પહોંચી ગયો. ચોગાનમાં પડેલા નગારાને ખુબ જોરથી વગાડવા લાગ્યો. ધર્મરાજા યુધિષ્ઠિરે નગારાનો સાદ સાંભળ્યો. તેઓ તો નવાઈ પામી ગયા. એમણે કહ્યું, “અરે ! અત્યારે આવા સમયે વળી કોણ નગારું વગાડી રહ્યું છે ?” સેવકોએ તપાસ કરી, ખબર લાવ્યા કે આ તો ખુદ એમનો નાનો ભાઈ ભીમ નગારું વગાડે છે. મહારાજ યુધિષ્ઠિરે ભીમને બોલાવ્યો અને પૂછ્યું, “અરે ભીમ, તું નગારું વગાડતો હતો ? શા માટે ?” મોટાભાઈ, તમે કાળને જીતી લીધો, સમયને બાંધી લીધો એના આનંદના ઉત્સાહમાં હું નગારું વગાડતો હતો.” ભીમે જવાબ આપ્યો. મહારાજ યુધિષ્ઠિર તરત જ ભીમસેનની વાત સમજી ગયા. એમણે રાજસેવકોને આજ્ઞા કરી : ફફફફ88888 52 88888888888 આ પ્રસંગનો મર્મ એ છે કે વાયદાનો વેપાર જ વ્યક્તિના જીવનને વણ સાવી નાખે છે. કાલ પર રાખનારનું કામ કોઈ દિવસ કે કદીય થતું જ નથી. એ સદા આવતી કાલની આશામાં જ લપેટાતું રહે છે, અને આવું ઠેલાતું રહે છે. બસ, આજે ખૂબ કમાણી કરી લઉં, અને આવતી કાલે ધર્મની ઉપાસના કરીશ એમ વિચારનાર અંતે તો રોજ કમાવાની નવી નવી ઘેલછામાં સપડાતો જતો હોય છે. ધર્મ તો એને છેક મૃત્યુનો ધક્કો લાગવાનો હોય ત્યારે જ એકાએક ચોકી જઈને યાદ આવે છે. કદી કોઈ સંતે એમ કહ્યું નથી કે “કાલે” હું મારા પરમાત્માની પૂજા કરીશ. સંતોએ તો સદા ઉપાસના કરી અને કાલની બધી ચિંતા ઈશ્વરને જ સોંપી દીધી. આજ Page #31 -------------------------------------------------------------------------- ________________ ફ૪૦૪૪૪૪૪ ઝાકળભીનાં મોતી હ૦૦૦૦૦૦૦૦ ભગવાનને માટે અને ભવિષ્ય ભગવાનને માથે - એ એમની જીવનરીતિ હતી. પરમાત્માને પામવાની ઝંખના રાખનારે કાલની રાહ જોવાની ન હોય, જે થશે તે તો આજે જ થશે. આવતી કાલ તો ઝાંઝવાનાં જળ જેવી છે, જે તમને રોજરોજ કાલને માટે દોડાવ્યા કરશે ને આખરે ભારે તરસ્યાને પાણીનું ટીપું પણ હાથ નહિ આવે ! [૧૫] મનથી દોરાઈ જવાનું નથી, મનને દોરવાનું છે. ----------------- ઝઘડો મનમાં હોય છે. કામમાં ઝઘડો હોતો નથી. ઝઘડાળુ લોકોની પણ જમાત હોય છે. એમનું મન હંમેશાં ‘નાચવું નહિ તો આંગણું વાંકું’ કર્યા કરતું હોય છે. બધે ઝઘડો ચાલે તો કવિઓમાં ઝઘડો કેમ ન ચાલે ? લખનૌ અને દિલ્હીના ઉર્દૂ ભાષાના કવિઓ વચ્ચે ઝઘડો ચાલે ! ભયંકર ઝઘડો ! એકબીજાને ગાળોથી જ નવડાવે. સામે મળે તો આંખો કાઢે ! તક મળે તો તીખો કટાક્ષ કરવાનું ન ચૂકે. ઝઘડાનું મૂળ કારણ એ હતું કે રથ મોખન્નસ (રગીલિંગ) કે મુજક્કર (પુંલ્લિંગ) છે ? 55 ફફફ8888888 Page #32 -------------------------------------------------------------------------- ________________ જે ઝાકળભીનાં મોતી જે મિર્ઝા સાહેબે જવાબ આપ્યો, “જુઓ, એનો સાચો જવાબ આ છે. રથ માં જ્યારે સ્ત્રીઓ બેઠી હોય ત્યારે રથ સ્ત્રીલિંગ કહેવાય. રથમાં જ્યારે પુરુષો બેઠા હોય ત્યારે પુંલ્લિંગ કહેવાય.” ઝઘડો આગળ વધતાં અટકી ગયો, અને સભાનો રથ આગળ ચાલ્યો. ફફફ ફફફ ઝાકળભીનાં મોતી જ જ કોઈ કહે : “રથ પુંલ્લિંગ.” કોઈ કહે : “રથ સ્ત્રીલિંગ.” બસ આમાં ગાળાગાળી ચાલી. વિખ્યાત કવિ મિઝ એક વાર લખનૌની સભામાં ગયા. તરત જ ઝઘડાળુ લોકોએ રથ એ પંલ્લિંગ છે કે સ્ત્રીલિંગ છે એનો ઝઘડો ખડો કર્યો. એમની ઇચ્છા સભા તોડી નાખવાની હતી. મિર્ઝા સાહેબ ઊભા થયા અને તેમણે કહ્યું, “ભાઈઓ ! શાંત થાઓ. આ ઝઘડો રહેવા દો.” સભા તોડવા આવેલા દિલ્હીના લોકોએ કહ્યું, “અરે ! શું શાંત શાઓ ? આ તો અમારો પ્રાણપ્રશ્ન છે. લખનૌવાળા માને છે કે રથ પુંલ્લિંગ કહેવાય, જ્યારે અમે માનીએ છીએ કે રથ સ્ત્રીલિંગ કહેવાય. પહેલાં આનો સાચો જવાબ આપો. પછી સભા આગળ ચાલશે.” ફરી સભામાં ઘોંઘાટ થયો. મિર્ઝા સાહેબે કહ્યું, “ભાઈઓ ! ખામોશ થાઓ. આપણે રથથી કામ છે, લિંગથી આ પ્રસંગનો મર્મ એ છે કે મનથી ચાલનાર કદી મુક્તિ મેળવી શકતો નથી. મનથી દોડનાર કદી વિસામો પામી શકતો નથી. મનથી જોનાર મોહ, માયા કે કામનામાંથી કદી સુખ પામી શકતો નથી. મનની મજા જ એ છે કે એ જે શોધે છે તે મેળવે છે. જે મેળવે છે તેના પર જીવે છે. મને માયા રચે છે અને એ ખુદ માયામાં લીન બની જાય છે. મનને સુખ મેળવવું હોય તો સઘળે સુખ જ મળશે. મનને દુઃખ ગમતું હોય તો બધે દુઃખ જ દેખા દેશે. માનવીએ મનથી દોરાઈ જવાની જરૂર નથી, મનને દોરવાનું છે. નહિ ” સામે ઊભેલા તોફાનીઓએ કહ્યું, “મિર્ઝા સાહેબ, આ કોઈ આસાન વાત નથી. આ તો સાહિત્યની વાત છે. સાહિત્યમાં શબ્દોનો ઝઘડો હોય છે. અમારો આ ઝઘડો ક્યારનોય લખનૌવાળા સાથે છે. તમે જ જવાબ આપો કે રસ્થ એ સ્ત્રીલિંગ છે કે પુંલ્લિંગ છે ?” ܀܀܀܀܀܀܀܀܀܀܀ 58 ܀܀܀܀܀܀܀܀܀܀܀ Page #33 -------------------------------------------------------------------------- ________________ હહહહહહહહહ ઝાકળભીનાં મોતી છે નજીક ગયા. જઈને પૂછ્યું, “અરે ! આપ આ મધરાતની વેળા એ દિવ્ય પુસ્તકમાં શું લખી રહ્યા છો ?” દેવદૂતે ઊંચે જોયું. એણે જવાબ વાળ્યો, “આ પુસ્તકમાં ઈશ્વરના સાચા ચાહકોનાં નામ લખું છું. જે મનુષ્યો સાચા દિલથી ઈશ્વરને પ્રેમ કરે છે એમનાં નામ એકઠાં કરું છું.” ભક્ત અબૂબને નિખાલસતાથી પૂછયું, “શું આમાં મારું નામ લખ્યું છે ખરું ?” ના.” દેવદૂતે જવાબ આપ્યો. અબુબન કહે, “ઈશ્વરના ચાહક તરીકે મારું નામ ન લખ્યું હોય, તો કશી હરકત નથી. પરંતુ એટલું લખી લો કે અબૂબન બધાં માનવીઓને હૃદયથી પ્યાર કરે છે.” એટલામાં તો દેવદૂત અદૃશ્ય થયો. બીજી મધ રાતે ફરી એ પાછો આવ્યો. એણે સોનેરી પુસ્તક અબૂબનની નજર પ્રભુનો સાચો ભક્ત માનવીને ચાહતો હશે – –– –– ––– –- --- -- સામે મૂક્યું. ભક્ત અબૂબન, બધાં પર સમાન દ્રષ્ટિ રાખે, હોંશે હોંશે સહુની સેવા કરે. પારકાના ભલામાં પોતાનું ભલું જુએ. લક્ષ્મીનો મોહ નહિ. સત્તા મેળવવાની કોઈ લાલસા નહિ. બસ, રાત-દિવસ માનવની સેવા-સુશ્રુ યા કરે જાય. એક વખતે મધરાતે અચરજ જોયું. ઊંઘમાંથી એકાએક ઊઠેલા ભક્ત અબૂબને આખા ઓરડામાં પ્રકાશ પ્રકાશ જોયો. મધરાતે આવું અજવાળું ક્યાંથી ? જાણે પોતાના ઓરડામાં સૂરજ ઊગ્યો હોય ! અબુબને ચારે તરફ નજર ફેરવી. જોયું તો એક ખૂણામાં બેસીને દેવદૂત સોનેરી પુસ્તકમાં કંઈક લખી રહ્યા હતા. ભક્ત અબૂબન પથારીમાંથી ઊભા થયા. દેવદૂતની ભક્ત અબૂબને જોયું કે પુસ્તકમાં જેટલા ઈશ્વરભક્તોનાં નામ લખ્યાં હતાં, એમાં એનું નામ સૌથી પહેલું લખાયેલું હતું. ભક્ત અબુબન આશ્ચર્યથી આ જોઈ રહ્યો. દેવદૂત કહે, “જનસેવક એ જ સાચો પ્રભુ સેવક છે. જનતાને પ્યાર કયાં વિના પ્રભુનો પ્યાર નથી મળતો.” * * આપણે ઈશ્વરની ઉપાસનાને આગવો અધિકાર બનાવી $$$$$હહહહહ 59 હૃહફરુફફફક Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૭] જાગૃતિવિનાની ક્રિયા જsiા બની રહે ! ઉજજફફફ ઝાકળભીનાં મોતી છે દીધી છે. એને આશ્રમોની આણ આપી છે. મંદિરો અને દેરાસરોની લક્ષ્મણરેખામાં મર્યાદિત કરી દીધી છે. - મંદિરને ચાહનાર પોતાની મોટાઈ બતાવવા માનવની ઉપેક્ષા કરવા લાગ્યો છે. પરમાત્માને પામવાનો પ્રયત્ન કરનાર પરના આત્માને પામર ગણી આડું મો ફેરવી લે છે. આવો ઈશ્વરભક્ત અન્ય સહુ કોઈને નશ્વર માનીને એમની નરોતર ઉપેક્ષા કરે છે. મુખેથી પરમાત્મા સર્વવ્યાપક હોવાની વાત કરે છે, પણ હૃદયમાં તો એ માને છે કે પરમાત્મા માત્ર એક જ સ્થળે, અને તેય મારા આત્મામાં જ વ્યાપ્ત છે. બાકી બધે દુરાત્માની જ લીલા છે ! સાચો ભક્ત માનવને દાનવ માનતો નથી. ખરો ઈશ્વરપ્રેમી સઘળે પ્રભુનો વાસ જુએ છે. આ દુનિયાથી અલગ થવા માટે એ આશ્રમો બાંધીને જુદો રહેતો નથી. સંન્યાસનાં ભગવાં ધારણ કરી અન્ય સહુર્થી પોતાની શ્રેષ્ઠતા સાબિત કરતો નથી. એ તો સીધો, સાદો, સરળ માનવી બનીને જ પરમાત્માની પરમ ભક્તિ કરે છે. પ્રભુનો સાચો ભક્ત કોઈ મઠમાં કે મંદિરમાં નહિ મળે. કોઈ આશ્રમમાં નહિ જડે. એ તો આ જગતના કોઈ ખૂણે એકલો બેઠોબેઠો સંસારની વચ્ચે રહીને નિજાનંદની મસ્તીથી ભક્તિભાવનો એકતારો બજાવતો હશે ! એક ગામ હતું. ગામમાં માત્ર ચાર ફૂવા હતા. આ ચાર કૂવામાં પણ એક જ મીઠો કૂવો હતો. મીઠા કૂવાનું પાણી ગામ આખું પીએ ! એક દિવસે બે કૂતરા લડવા લાગ્યા. એક નબળું. એક સબળું ! બંને સામસામા ભસ્યા. ભસવામાંથી લડવા પર આવ્યા. લડતાં લડતાં સબળા કૂતરાએ નબળાને દબાવ્યું. નબળું કૂતરું પાછા પગે ભાગ્યું. ભાગતાં ભાગતાં ફૂવામાં પડયું. સવારે પનિહારી ઓ પાણી ભરવા આવી, જોયું તો અંદર કૂતરું. વાત તરત ચોરા પર પહોંચી. ડાહ્યા ગામપટેલ બહાર આવ્યા. એમણે પચીસ કડીબંધ જુવાનોને બોલાવ્યા ને કહ્યું. Page #35 -------------------------------------------------------------------------- ________________ $$$$$ઝાકળભીનાં મોતી હહહહહહહહહ કૂવામાંથી બસો ડોલ પાણી ખેંચી કાઢો કૂવો તરત શુદ્ધ થઈ જશે.” પચીસ જુવાનિયા મંડડ્યા. બસો ડોલ પાણી કાઢી જુવાની છે ! વળી તેઓને વિચાર થયો કે બસો ડોલ બીજી પણ કાઢી નાખીએ. બસ ! પછી તો પાણી બિલકુલ પવિત્ર થઈ જાય ! થોડી વારમાં બીજી બસો ડોલ ખેંચી કાઢી. પછી સહુ આવ્યા ગામ પટેલ પાસે. ચારસો ડોલ પાણી કાઢવાથી પટેલ તો રાજીના રેડ થઈ ગયા. જુવાનિયાઓને શાબાશી આપી અને પૂછ્યું, પણ કૂતરું ક્યાં નાખ્યું તમે ?” જુવાનિયા કહે, “અરે પટેલ ! અમે તો ડોલો ખેંચી પાણી કાઢંચું, પણ કૂતરું તો હજી અંદર જ છે.” ગામ પટેલે મોટો નિસાસો નાખ્યો. $ઝાકળભીનાં મોતી $$$$$$? ભાવનાનો ધબકાર હોતો નથી. પરિણામે એક બાજુ ક્રિયા ચાલે છે અને બીજી બાજુ એ જ ચીલાચાલુ જીવન વીતે છે. ધર્મ તો ક્યાંય દેખાતો નથી. ધર્મ એ બહારથી લાદવાની ચીજ નથી. ધર્મ એ આડંબરનું ઘરેણું નથી. એ તો અંતરમાંથી ઊગતી ઉચ્ચ જીવન પ્રણાલી છે. આજે મોટેભાગે ધર્મની ક્રિયાઓ ધનના વ્યયનું કે ગર્વનું સાધન બની ગઈ છે. પોતે આટલા ઉપવાસ કે એકાદશી કર્યા એની ગાઈ-વગાડીને જાહેરાત કરે છે. એની નજર ઉપવાસ પર છે. ઉપવાસના પ્રચાર પર છે. એવા ઉપવાસ અંતરશુદ્ધિને બદલે આડંબરનું માધ્યમ બની જાય છે. કેટલાક માત્ર જડતાથી જ ક્રિયાને વળગી રહે છે. જે ક્રિયામાં જાગૃતિ ન હોય એ માત્ર કસરત જ બની રહે છે. ધાર્મિક ક્રિયાને જીવનમાં તાણાવાણા માફક વણવાની હોય. એનો ધજાગરો ચડાવવાનો ન હોય. પ્રસંગનો મર્મ એ છે કે માનવી આખી જિંદગી ધાર્મિક ક્રિયાઓ કરે છે, છતાં ધર્મને એ પામતો નથી. ક્રિયા પાછળ જ્ઞાન ન હોય તો ક્રિયા સાવ કોરીધાકોર રહેશે. ધર્મને માત્ર આચારમાં ફેરવી નાખનારા શુક ક્રિયા કરે છે. એમાં ધર્મની Page #36 -------------------------------------------------------------------------- ________________ १८ ઘર્મ એ પુણ્યનો વેપારી, પૈસાનો નહિ. – ––– –– ––– –– –– ––– –– એક ગૃહસ્થ. મહાયા કરતા હતા, યજ્ઞનું ફળ પણ એવું જ મહાન. યજ્ઞ પૂર્ણ થાય તો યજમાન સદેહે વર્ગમાં જાય, યજ્ઞ માટે નિકામ બ્રાહ્મણો એકત્ર કર્યા. પૂરા એક હજાર બ્રહાણ એકઠા કર્યા. સવારથી રાત સુધી મંત્ર જપે. સતત મંત્ર જપે જ ખવાના. નિયમિત પાઠ ચાલે. યજ્ઞ આગળ વધે. પૂર્ણાહુતિનો સમયે ધીરે ધીરે નજીક આવતો જતો હતો. સ્વર્ગના રાજા ઇન્દ્રને ચિંતા પેઠી. એને થયું કે આ યજ્ઞ પૂરો થશે તો મારું ઇંદ્રાસન જશે. યજ્ઞ કરનારા બ્રાહ્મણોને યમ-નિયમ પાળવાના હોય. યજ્ઞ દરમિયાન બ્રહ્મચર્ય અને અપરિગ્રહ પાળવાં જોઈએ. રાજા ઈંદ્ર મંત્રોચ્ચાર કરતા બ્રાહ્મણોની વચમાં હીરાજડિત વીટી ગોઠવી દીધી. જે ઝાકળભીનાં મોતી જ બ્રાહ્મણો તો એકધારા જોશથી મંત્રોચ્ચાર કરતા હતા. પણ એમાં એક બ્રાહ્મણની નજર એ વીટી પર પડી. મંત્ર પરથી એનું ધ્યાન ખેંચ્યું. પેલી વસ્તુ પર ધ્યાન કર્યું. કુતૂહલથી એ હીરાજડિત વસ્તુને જોઈ રહ્યો. એને આમ એકીટશે જોતો જોઈને બીજાએ એ તરફ જોયું. બીજાને જોઈ ત્રીજાએ એ તરફ જોયું અને એમ એક પછી એક બધા બ્રાહ્મણો મંત્રોચ્ચાર ભૂલીને હીરાજડિત વસ્તુને ટગર ટગર જોવા લાગ્યા. આને પહેલા જોનાર બ્રાહ્મણે દાવો કર્યો કે આ વસ્તુ એણે પહેલાં જોઈ, માટે એને મળવી જોઈએ. બીજાએ એનો અસ્વીકાર કર્યો. એક વયોવૃદ્ધ બ્રાહ્મણે કહ્યું કે વયને કારણે પોતાને મળવી જોઈએ. ત્યાં બીજાએ કહ્યું કે એના જેટલો શાસ્ત્રપારંગત કોઈ નથી, માટે વિદ્યાને કારણે એને મળવી જોઈએ. ત્યાં વળી એક બ્રાહ્મણે કહ્યું કે વય કે વિદ્યા એ તો સામાન્ય છે. ધર્મમાં તો મહત્ત્વ છે તપનું. મોટા તપસ્વી તરીકે આ વસ્તુ મને મળવી જોઈએ. યજ્ઞભૂમિ વિખવાદભૂમિ બની ગઈ. તકરાર થઈ. એકબીજા સામસામે બાખડવા લાગ્યા. યજ્ઞ યજ્ઞના ઠેકાણે કહ્યો અને અહીં તો અંદરોઅંદર યુદ્ધ જામી પડ્યું. એવામાં પેલી હીરાજડિત વીંટી એકા એક અદૃશ્ય થઈ ગઈ. સહુ એકબીજાનાં મોઢાં વકો સતા રહી ગયા. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૯] કાંટામાં ગુલાબ ફફફ ફફફ ઝાકળભીનાં મોતી જ જ ધર્મની આસ પાસ ધન-વૈભવ વીટળાઈ વળે ત્યારે આવું થાય. સાચો ધર્મ ભુલાઈ ગયો છે. ભાવનાની ઉપાસના ચાલી ગઈ છે. આદર્શની પ્રાપ્તિ માટેની મથામણ ધર્મમાં ક્યાંય દેખાતી નથી. સર્વત્ર ધનની બોલબાલા છે. - જેની પાસે અધિક ધન અને પ્રભુની પૂજાનો પહેલો અધિકાર. જે ધન આપે તે ધાર્મિક કહેવાય, પછી ભલે એ ધન ખોટે માર્ગે મેળવેલું હોય કે ગરીબોને ચૂસીને એકઠું કર્યું હોય. ધર્મભાવના ન જાણતો માનવી ધનિક હોય તો તેનો મહાધાર્મિક ગણવામાં આવે છે. આમ ધન ધર્મનું ગળું ટૂંપી રહ્યું છે. સાચી ધર્મ-આરાધના ક્યાંય દેખાતી નથી. અહીં તો વૈભવની પૂજા ચાલે છે. ધનની રેલમછેલ ઉડે છે. ધનિકોનો જયજયકાર થાય છે. ધર્મકાર્યમાં મેળવેલા પુણ્યનો નહિ, પણ ખર્ચેલા પૈસાનો હિસાબ મંડાય છે. વધુ ધન વાપરનારનો ડંકો વાગે છે. વરઘોડાઓ વધતા જાય છે. પૈસાની જાહોજલાલીના દેખાડાનો કોઈ પાર રહ્યો નથી. પરિણામ એ આવ્યું છે કે ધર્મ ધનની દાસી બની ગયો છે. એણે ધનિકોને ધાર્મિકો બનાવી દીધા. આવી પૈસા અને પરિગ્રહની ઝાકમઝોળમાં ધર્મની ભાવના ખોવાઈ ગઈ છે ! ધોમધખતા તાપમાં ત્રણ મજૂરો પથ્થર તોડી રહ્યા હતા. નજીકમાં એક દેવાલય તૈયાર થતું હતું, અને ત્રણે એનું કામ કરી રહ્યા હતા. રસ્તા પરથી એક રાહદારી પસાર થતો હતો. એણે પહેલા મજૂરને પૂછ્યું, “અરે ભાઈ ! આ તું શું કરે છે ?” થાકેલા અવાજે મજૂરે ઊંડા દુઃખ સાથે કહ્યું, “જુઓ ને, હું પથ્થર તોડી રહ્યો છું. પથ્થરને તોડવાનું કામ કરી-કરીને હવે તો પારાવાર કંટાળી ગયો છું. પણ બીજું કશુંય શું ?” રાહદારી બીજા મજૂર પાસે ગયો. એને પણ એ જ પ્રશ્ન પૂછ્યો. બીજા મજૂરે જવાબ આપ્યો : ભાઈ ! પાપી પેટની આ પીડા છે. પેટને ખાતર ફફફફ88888 66 88888888888 ܀܀܀܀܀܀܀܀܀܀܀ 67 ܀܀܀܀܀܀܀܀܀܀܀ Page #38 -------------------------------------------------------------------------- ________________ ઝાકળભીનાં મોતી આવી વેઠ કરવી પડે છે. શું કરીએ ? જીવવા માટે ક્યાંક જોતરાવું તો પડે ને ?” રાહદારી ત્રીજા મજૂર પાસે ગયો. ત્રીજા મજૂરના શરીર પરથી પરસેવો વહેતો હતો. તાપ અકળાવનારો હતો, પણ એ મજુર તો આનંદથી ગીત ગાતો જાય અને પથ્થર તોડતો જાય. રાહદારીએ પૂછ્યું, “અરે ભાઈ ! તમે શું કરો છો ?” ગીતની મસ્તીમાં અને હથોડાના ઘાના અવાજમાં પહેલી વાર તો રાહદારીની વાત મજૂરને સંભળાઈ નહિ. એણે ફરી પ્રશ્ન પૂછયો ત્યારે પોતાના ગીતને વચમાં અટકાવીને ત્રીજા મજૂરે જવાબ આપ્યો, જુઓ ! હું મંદિર બનાવું છું.” આ જવાબ આપતી વખતે એ મજૂરના ચહેરા ઉપર આનંદ અને ઉલ્લાસ ઊછળતો હતો. એના હૃદય માંથી ગીત વહેતું હતું. એની આંખોમાં નવસર્જનની ચમક હતી. $ઝાકળભીનાં મોતી $$$$$$? છે. જીવવા માટે કમાવું જરૂરી અને કમાવું હોય તો કામ જરૂરી - એવા ગણિત સાથે આનંદ કે વિષાદની કોઈ પણ લાગણી સિવાય જીવન વ્યતીત કરે છે. જ્યારે કેટલાક પોતાના કાર્યમાંથી સર્જનનો આનંદ માણે છે. આવો આનંદ બધી જગ્યાએ અને સર્વ કાર્યમાં હોય છે. પરંતુ ખરી જરૂર તો એનો અનુભવ કરી શકે તેવા હૃદયની છે. ત્રણ મજૂરોએ આપેલા ઉત્તરો જીવન પ્રત્યેનાં ત્રણ દેષ્ટિબિંદુઓ સૂચવે છે. જીવન તો એનું એ જ છે; પરંતુ ખરું મહત્ત્વ તો જીવન જોનારની દષ્ટિનું છે. આ દષ્ટિ જ વિષાદ આપી શકે તેમ આનંદ પણ આપી શકે. જીવન જોવાની દૃષ્ટિ જેવી હોય તેવી સૃષ્ટિ લાગે. આ દૃષ્ટિ એવી પણ હોય કે જે ગુલાબને કાંટા બનાવી છે. અને એવી પણ હોય કે કાંટામાં ગુલાબ ખીલવી દે. જગતમાં આવા ત્રણ પ્રકારના માણસો જોવા મળશે. કેટલાક પોતાના કામને વેઠ ગણે છે. જીવનને બોજો માને છે. ચિંતાનો ભાર ઉપાડી રાત-દિવસ ચાલ્યા કરે છે. બીજા પ્રકારના લોકો કામને જીવનની જરૂરિયાત માને Page #39 -------------------------------------------------------------------------- ________________ 1 ૨૦] જે ઝાકળભીનાં મોતી જ મારું જીવન ધ્યેય છે. એ માટે લડવા તૈયાર છું. પ્રાણ આપવા તૈયાર છું.” ગામના શ્રેષ્ઠીને મળ્યો તો એણે કહ્યું કે, “મારી તો એટલી ચિંતા છે કે આ અઢળક ધન કઈ રીતે સાચવવું ? આમાં ને આમાં તો મને અનિદ્રાનો રોગ લાગુ પડડ્યો છે.” કોઈ યુવાનને પૂછ્યું તો એ બોલી ઊઠ્યો કે, “જીવનને આવા હેતુથી બાંધવું જોઈએ નહિ. જીવન એ તો વહેતા ઝરણા જેવું છે. ગાતાં પંખી જેવું છે. મોજમજા ઉડાવો, ગાતા જાઓ. બસ, આ જ આપણું તો જીવન.” કોઈ રૂપસુંદરીને મળ્યો. તો એ નમણી નારી એ જવાબ આપ્યો કે, “જીવન એટલે જ રૂપની જાળવણી, બીજું વળી મુક્તિ તરફ મુખ મધુર રમણીય પ્રભાતે એક મુમુક્ષુએ અકળાઈને ભગવાન બુદ્ધને કહ્યું, પ્રભુ ! મને આ જગતનો ખેલ સમજાતો નથી. આપ કહો છો કે બધાને મોક્ષ મળી શકે. જો મોક્ષ સહુ કોઈને મળતો હોય તો પછી કેમ કોઈનેય પ્રાપ્ત થતો નથી ?” ભગવાન બુદ્ધના પ્રશાંત ચહેરા પર હાસ્યની એક લકીર ઊપસી આવી. એમણે જિજ્ઞાસુને કહ્યું કે, “તું એક કામ કર. આ નગરમાં જા અને તપાસ કર કે કોની શી શી ચાહના છે ? દરેક વ્યક્તિ શું મેળવવા મથે છે ?” મુમુક્ષુ તો રાજા પાસે ગયો, તો રાજાએ કહ્યું કે, “બસ, હું તો રાત-દિવસ એક જ ઈચ્છા રાખું છું અને તે દુમનનો પરાજય, મારા રાજ્યનો વધુ ને વધુ વિસ્તાર કરવો, એ જ સાધુસંતોને મળ્યો. કોઈ મંદિર બંધાવવાના ખર્ચની ચિંતામાં પડ્યા હતા, કોઈ આશ્રમની વ્યવસ્થામાં ગૂંથાયેલા હતાં. કેટલાક સેવકોની સેવા ચાકરીમાં બંધાયેલા હતા. કોઈએ કહ્યું કે ખર્ચ વધ્યો છેહવે એના નિભાવની ચિંતા વધતી જાય છે. યુવાન પાછો આવ્યો. એણે જો હું તો કોઈને યશની ઝંખના હતી, કોઈને પદની ચાહના હતી, કોઈ ધન માટે, તો કોઈ વૈભવ માટે વલખાં મારતા હતા. મુમુક્ષુ ભગવાન બુદ્ધ પાસે આવ્યો. એણે કહ્યું કે, Page #40 -------------------------------------------------------------------------- ________________ છે કે ઝાકળભીનાં મોતી જ છે પ્રભુ ! મારા પ્રશ્નનો ઉત્તર મળી ચૂક્યો છે. ” ત્યારે ભગવાન બુદ્ધના મુખમાંથી વાણી સરી ગઈ : “મોક્ષ તો સહુ કોઈને મળી શકે છે. મુક્તિ તો છે જ, પણ એ તરફ મુખ માંડનારા ક્યાં છે ?” ર૧T ઊંચે જુઓ તો ખરા ! આ પ્રસંગનો મર્મ એ છે કે મોક્ષ કે મુક્તિ મળી શકે તેવી ચીજ છે. પણ એની પ્રાપ્તિના સાચા પ્રયત્નો જ ક્યાં - - - - - - - - આજે તો માનવી અન્ય વસ્તુઓની પ્રાપ્તિ માટે ગડમથલ કરે છે, દોડધામ ને ઉત્પાત કરે છે. ઈશ્વર તરફ તો એ પીઠ રાખીને બેઠો છે. જીવનને જાણવા ચાહનારે ઈશ્વર તરફ જોવાની જરૂર છે. ભગત અને જગત બેનો ક્યારેક મેળ મળતો નથી. મહાન મજૂરને ફાંસી મળી. ભગતનું જીવન જગતને ગમતું નથી. જગત એને સાંખી શકતું નથી. આથી જ એને ખામોશ કરવા કાં ફાંસીનો ફંદો લાવે છે, કાં તો ઝેરનો કટોરો. સંત મજૂર ફાંસીના ફંદા તરફ ઊંચે ચડતો હતો. પણ સાથોસાથ ખડખડાટ હસતો હતો. મજૂરના વિરોધીઓ અપશબ્દો બોલતા હતા, પથ્થરો મારતા હતા. પણ મજૂરનો તો એક જ જવાબ - મોજીલું ખડખડાટ હાસ્ય ! ફાંસી આપનારો જલ્લાદ પણ વિચારમાં પડ્યો. આ તે કેવો આદમી ! એણે કેટલાયને ફાંસીએ ચડાવ્યા હતા. કોઈને ધ્રુજતા જોયા હતા, કોઈને કરગરતા જોયા હતા, કોઈ Page #41 -------------------------------------------------------------------------- ________________ ઝાકળભીનાં મોતી મોતના ભયથી બેબાકળા તો કોઈ સૂનમૂન જોયા હતા, પણ કોઈને આમ હસતા જોયા ન હતા ! એણે મન્સૂરને પૂછ્યું : “અલ્યા, આટલું ખડખડાટ હસે છે શા માટે ? તું કોઈ વિચિત્ર માણસ લાગે છે. પાગલ તો નથી ને ?” મન્સૂરે કહ્યું, “પ્યારા જલ્લાદ, તને ખબર નથી ? આજે આખરે મારો વિજય થયો છે.” જલ્લાદ કહે, "તારો વિજય ? શાનો ? તને તો મોત મળ્યું છે. આ ફાંસીનો ફંદો દેખાતો નથી તને ?” મન્સૂરે કહ્યું, “જો ને, આખી જિંદગી મેં આ લોકોને ઊંચે જોવાનું કહ્યું. આજ ફાંસીને ફંદે લટકતા મન્સૂરને જોવા માટે એમને કેટલું ઊંચે જોવું પડશે ?” મન્સુરનું આ કથન જલ્લાદને સમજાયું નહિ, પરંતુ મન્સુરના કથનમાં ઊંડો મર્મ છુપાયો હતો. માણસ ક્યારેય ઊંચે જુએ છે ખરો ? માનવી માત્ર પોતાના શરીરને જુએ છે. સુખ-સગવડ અને સુવિધાનો જ સતત વિચાર કરે છે. એના વિચાર અને વર્તન શરીરમાં જ ફેરફૂદડી ફરતાં હોય છે. આપણા વ્યક્તિત્વને કેટલું બધું દેહમાં ઓગાળી દીધું 74 ઝાકળભીનાં મોતી છે ? કદાચ કોઈ ભક્તિનો તંતુ પકડીએ તો તેને પણ દેહમાં દાટી દઈએ છીએ. કોઈ દૈવી શક્તિનો અણસાર મળે તો આસક્તિમાં ડુબાડી દઈએ છીએ. નવજાગરણની કોઈ વિરલ પળ કે ચેતનની નવીન ઉષ્મા ચીલાચાલુ શરીરની ઉપાસનાને પસંદ નથી. શરીરમાં લપેટાયેલો માનવી ક્યારેય ઊંચું જોઈ શકતો નથી. જે શરીરને જાણે છે એ ભવમાં ભટકતો રહે છે. જે શરીરની પાર જાય છે જુએ છે તે જ સત્યને પામે છે. મહાવીર અને બુદ્ધ માત્ર શરીરસુખના વિચારમાં ન રહ્યા. પોતાના શરીરથી ઊંચે જોયું. જે શરીરને વટાવી જાણે છે એ જ પરમાત્મા પાસે જઈ શકે છે. 75 Page #42 -------------------------------------------------------------------------- ________________ રર પોતાનું પ્રતિબિંબ ————————– ગામના ચોરે બેઠેલા વૃદ્ધને એક મુસાફરે પ્રશ્ન કર્યો : મુરબ્બી ! જશે એટલું કહેશો કે આ તમારા ગામ ના લોકો કેવા છે ? ઠગ કે ધુતારા છે ? અથવા તો પ્રેમાળ અને વહાલસોયા છે ?” ગામના ચોરા પર બેઠેલા વૃદ્ધ જવાબ આપવાને બદલે સામો પ્રશ્ન પૂછ્યું : “ભાઈ, તમે જે ગામમાંથી આવો છો ત્યાંના લોકો કેવા હતા ?” આ પ્રશ્ન સાંભળતાં જ મુસાફર તાડૂકી ઊઠડ્યો અને જોરશોરથી બોલવા લાગ્યો : અરે મારા ગામમાં જેવા ક્રૂર અને દુષ્ટ માનવીઓ હતા, એવા તો આ ધરતી પર તમને બીજે ક્યાંય નહિ મળે. ફફફ ફફફ ઝાકળભીનાં મોતી $$$$$ એમની લુચ્ચાઈનો પાર નહિ. એ ગામ છોડીને આ તરફ આવવાનું કારણ પણ એ જ લોકો છે. મારા એ ગામ કરતાં તો નર્ક સો દરજે સારું હશે !” વૃદ્ધે કહ્યું, “ભાઈ ! બસ, તો અહીંના લોકો બરાબર એવા જ છે. અહીં જેવા નિર્દય અને નિપુર માનવી તેમને જગતમાં બીજે ક્યાંય જડશે નહિ.” એટલામાં બીજો મુસાફર આવ્યો. એણે ચોરે બેઠેલા વૃદ્ધને એ જ પ્રશ્ન કર્યો અને વૃદ્ધ પણ એને અગાઉની માફક એ જ વળતો સવાલ કર્યો. પેલા બીજા મુસાફરની આંખો ભાવથી ભીની થઈ ગઈ. એણે વૃદ્ધને કહ્યું : ઓહ ! મારા ગામના લોકોની વાત જ ના કરશો. એમના જેટલા દયાળુ અને પ્રેમાળ માનવી ઓ તમને જગતમાં નહિ જડે. ગામમાંથી વિદાય લીધી એનો વસવસો તો હજીય લાગે છે. પણ શું થાય ? જરૂરી કામ સર અહીં આવવું પડયું, બાકી મારું ગામ છોડવું મને ન ગમે.” વૃદ્ધ જવાબ આપ્યો : “ભાઈ ! બસ, તો અહીંના લોકો તમારા ગામના લોકો જેવા જ છે. અહીં જેવા ઢયાળ અને પ્રેમાળ માનવી તમને બીજે ક્યાંય જોવા નહિ મળે.” ચોરે બેઠેલા આ વૃદ્ધના જવાબો પરસ્પર વિરોધી લાગે છે. પરંતુ હકીકતમાં તો બંને જવાબો તદ્દન સાચા છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ [૨૩] ફફફ ફફફ ઝાકળભીનાં મોતી જજ માણસ જેવા હોય છે, તેવું જ જગત તેને દેખાય છે. જેવી એની દષ્ટિ હોય છે, તેવી જ સૃષ્ટિ એ રચે છે. દુનિયા તો એક દર્પણ છે. એમાં સારો માનવી સત્ય, શિવ અને સૌંદર્ય જોશે. એને બધે જ પ્રેમનો પારાવાર ઊછળતો લાગશે. જ્યારે માનવી સ્વાર્થ કે દ્વેષ-બુદ્ધિથી જગતને જોશે તો એને આખુંય જગત સ્વાર્થી અને પ્રપંચી લાગશે. આપણે જે બીજામાં જોઈએ છીએ, તે ખરેખર આપણે પોતે હોઈએ છીએ. વ્યક્તિ પોતાની જ પ્રતિક્રિયા પારકામાં જતી હોય છે. જ્યાં સુધી જગત શુભ અને સૌંદર્યવાન ન લાગે ત્યાં સુધી માનવું કે આપણી દ્રષ્ટિમાં કંઈક ખામી છે. આપણી જીવનરીતિમાં કોઈ ખોડ છે, જેને કારણે જગત અસુંદર ભાસે છે. શ્રદ્ધાનો ચમકાર તિબેટમાં મારા નામના સંત થઈ ગયા. તેઓ સાવ સીધા-સાદા આદમી હતા. હંમેશાં ભક્તિમાં લીન રહેતા. ગુરુની આજ્ઞા પાળે અને સંયમી જીવન ગાળે. મારપાની સાથે ભણતા બીજા શિષ્યોને મનમાં દહેશત પેઠી. એમને થયું કે નક્કી, આપણા ગુરુ આ મારપાને એમનો ઉત્તરાધિકારી બનાવશે. ગુરની ગાદીએ બેસવા ઘણા શિષ્યો તલપાપડ હતા. એમાંના કેટલાકે મારપાનો કાંટો દૂર કરવાની યોજના કરી. એક શિ ધ્યે આવીને ભલા-ભોળા મારપાને કહ્યું, “અરે ! તારે માટે ગુરુની આજ્ઞા છે – જો તને એમના પર શ્રદ્ધા હોય તો આ ઊંડી ખાઈમાં કૂદી પડવું.” ગુરુએ તો આવી કોઈ આજ્ઞા કરી નહોતી. માત્ર શિષ્યોએ આ વાત ઉપજાવી કાઢી હતી. Page #44 -------------------------------------------------------------------------- ________________ હ ફ ઝાકળભીનાં મોતી $$$$$$છે બદલે તેઓ તો ડૂબવા લાગ્યા. મહામુશ્કેલી એ શિષ્યોએ એમને ડૂબતા બચાવ્યા. જ ફરે ઝાકળભીનાં મોતી જ છે મારપાએ ઊંડી ખાઈમાં ઝંપલાવ્યું. એના સાથીઓ જુદા રસ્તેથી ખાઈમાં નીચે આવ્યા. એમણે તો ધાર્યું હતું કે મારપાનો મૃતદેહ મળશે પણ એને બદલે સાથીઓએ મારપાને એક વૃક્ષ નીચે સમાધિમાં લીન બનીને બેઠેલો જોયો. એક વાર મારપી નદી પાર કરતો હતો. કેટલાક શિષ્યોએ કહ્યું, “મારપા ! શાસ્ત્રમાં કહ્યું છે કે જેની ગુરુ પર અતૂટ શ્રદ્ધા હોય છે, તે પાણી પર ચાલી શકે છે. તું તારી શ્રદ્ધા પુરવાર કરી આપ.” મારપાએ તો પાણીમાં ઝંપલાવ્યું, આશ્ચર્યની સાથે એ પાણી પર ચાલીને નદી પસાર કરી ગયો. શિષ્યોની વિમાસણનો પર ન રહ્યો. વાત વહેતી વહેતી ગુરુ પાસે પહોંચી ગઈ. શિષ્યોએ ગુરુને કહ્યું કે “અમે આપનું નામ લઈને, ખોટું બોલીને એને ખાઈમાં પડવાનું, આગમાં ઝંપલાવવાનું કે પાણી પર ચાલવાનું કહ્યું. મારપાએ અમે કહ્યું તે પ્રમાણે કર્યું, પણ એને ઊની આંચ પણ આવી નહિ. આપના નામનો મહિમા અપાર છે.” આ વાત સાંભળતાં ગુરુના મનમાં અહંકાર જાગ્યો. એક વાર ગુરુ નદી પાર કરતા હતા ત્યારે તેમણે મનોમન વિચાર્યું કે જો મારા નામ પર મારા પાણી પર ચાલી શક્યો તો મારા માટે આ વાત સાવ આસાન ગણાય. એમણે શિષ્યોને કહ્યું કે, “જુઓ, મારા નામના મહિમાથી મારપા ચાલ્યો એમાં મારવાની ખૂબી નથી, મારા નામની તાકાત છે.” આટલું બોલી ગુરુ પાણી પર ચાલવા ગયા. ચાલવાને આ પ્રસંગનો મર્મ એ છે કે મારપા ગુરુના નામના કારણે પાણી પર ચાલ્યો નહોતો, પરંતુ એની શ્રદ્ધાને કારણે પાણી પર ચાલી શક્યો. ગુરુ મહાને નથી, શ્રદ્ધા મહાન છે. સાચી શ્રદ્ધામાં સમર્પણ હોય છે; માગવાનું નહિ પણ મૂકવાનું હોય છે; શંકા નહિ પણ વિશ્વાસ હોય છે; પળોજણ નહિ બલ્ક પ્રતીતિ હોય છે. જ્યાં શ્રદ્ધા જાગે છે ત્યાંથી અહંકાર નાસે છે. અહંની સીમાને ઓળંગનાર જ શ્રદ્ધાના દ્વારમાં પ્રવેશી શકે છે. આજે ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા દાખવવાને બદલે એની સાથે શરત લગાવવામાં આવે છે. આટલો ચમત્કાર કરે તો તારું સત સાચું, એવો ઈશ્વરને પડકાર ફેંકવામાં આવે છે. આમ આજનો માનવી ઇશ્વરની કસોટી કરવા નીકળ્યો છે ! એને ઈશ્વરમાં અડગ શ્રદ્ધા નથી, પણ અંગત સુખમાં રસ છે. ઈશ્વરમાં પ્રતીતિ નથી, છતાં ઈશ્વર પાસેથી આપત્તિ હરનારો ચમત્કાર વાંચ્છે છે. હે ઈશ્વર ! તું આટલું આપે તો હું તને આટલું આપું એવો બદલાનો વેપાર ચાલે છે. જ્યારે સાચી શ્રદ્ધા તો ચમત્કારમાં નહિ, સમર્પણમાં વસેલી છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ [૨૪] ડીતિ અને કલ્યાણ મહાપ્રભુ ચૈતન્ય સદાય ભક્તિમાં મસ્ત રહેતા હતા. એમના એક પરમ મિત્ર રઘુનાથ શિરોમણિ હતા. બંને વચ્ચે એવી દોસ્તી કે જાણે પુ ૫ અને પરિમલ. રઘુનાથ શિરોમણિએ ન્યાયશાસ્ત્ર પર એક સુંદર ટીકા લખી. એણે એ પોતાના પરમ મિત્ર ચેતન્યદૈવને ઉમંગ અને ઉત્સાહથી બતાવી. ચૈતન્યદેવ મિત્રની વિદ્વત્તાથી પ્રસન્ન થયા અને કહ્યું કે, “સાચે જ એ ભુત છે !” રઘુનાથ શિરોમણિના અંતરના શબ્દો બહાર સરી પડ્યા. એમણે કહ્યું, “મિત્ર ! આ ટીકા તો મને ભારતભરનો એક શ્રેષ્ઠ પંડિત બનાવશે. મારી કીર્તિ જગતભરમાં ફેલાઈ જશે. સાચે જ મારું જીવતર સફળ થયું. મારો શ્રમ સાર્થક બન્યો.” ચૈતન્યદૈવે મિત્રને કહ્યું કે તેઓ પણ ન્યાયશાસ્ત્ર પર આવી એક ટીકા લખી રહ્યા છે. રઘુનાથના હૃદયમાં ફાળ પડી. એ ચૈતન્યદેવના ઘેર ગયા અને એમની પાસેથી પુસ્તક ઝાકળભીનાં મોતી કે લઈને વાંચવા લાગ્યા. પણ જેણ પુસ્તક વાંચે તેમ એમનો ચહેરો વધુ ને વધુ કાળો પડતો ગયો. એમના મુખ પર ઘેરો વિષાદ છવાઈ ગયો. જાણે નૂર ઊડી ગયું હોય એવો તેમનો દેખાવ લાગવા માંડચો. ચૈતન્યદેવ મિત્રનો મનોભાવ કળી ગયા. એમણે રઘુનાથને પૂછ્યું, “કેમ, આટલા બધા વિચારમાં પડી ગયા ?” - રઘુનાથે કહ્યું, “મિત્ર ! તારી ટીકા આગળ મારી ટીકા તો તાંય નહિ સ્પે. મને એમ હતું કે મારી ટીકાથી ભારતભરમાં કીર્તિ મેળવીશ પણ તારી ટીકા વાંચતાં એમ લાગે છે કે હવે એ વાત સ્વપ્ન બની જશે. ઓહ ! મારી વર્ષોની મહેનત સાવ વ્યર્થ ગઈ ?” ચૈતન્યદેવ કશું બોલ્યા નહિ. એ રાત્રે બંને મિત્રો જલવિહાર કરવા નીકળ્યા. પૂર્ણિમાની ચાંદનીમાં નાની શી હોડીમાં બંને નીકળ્યા. બંને વાતોમાં ડૂબી ગયા. એવામાં ચૈતન્યપ્રભુએ કપડામાં વીટાળેલી એક પોથી બહાર કાઢી અને નદીના જળમાં પધરાવી દીધી. રઘુનાથ શિરોમણિના વિસ્મયનો પાર ન રહ્યો. એમણે પૂછ્યું, “મિત્ર ! આ તે શું કર્યું? પાણીમાં પોથી કેમ પધરાવી દીધી ?” હળવું સ્મિત કરતાં ચૈતન્યપ્રભુએ કહ્યું : “રઘુનાથ ! એ તો તે જો ચેલી ન્યાયશાસ્ત્ર પરની મારી ટીકા હતી. એને Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૫T હહહહહહ ઝાકળભીનાં મોતી હહહહહહહહ મેં પાણીમાં પધરાવી દીધી.” રઘુનાથ કહે, “અરે ! એવી સુંદર ટીકાને તે પાણીમાં પધરાવી દીધી ? આવું કેમ કર્યું ?” ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું, “જે ગ્રંથ મારા મિત્રની કીર્તિને હણી નાખે તે ગ્રંથ શા કામનો ! જે ગ્રંથે તારા દિલ પર ઘા કર્યો, તેનો મેં પાણીમાં ઘા કર્યો.” રઘુનાથ ચૈતન્યદેવના ચરણોમાં ઢળી પડ્યા. ત્યારે ચૈતન્યદેવે કહ્યું, “રઘુનાથ ! મારી કીર્તિ મારા મિત્રની અપકીર્તિ બને તે હું કેવી રીતે સહન કરી શકું? હકીકતમાં જે કીર્તિનો મોહ છોડે છે તે જ કલ્યાણ સાધી શકે છે.” માણસ બનજો સાચે જે ક્યારેક કીર્તિ માનવીના ગર્વનું કારણ બને છે. ક્યારેક એની લાલસા બની જાય છે. પણ જેને કલ્યાણ સાધવું છે એણે કીર્તિ અને અપકીર્તિથી તો પર થવાનું જ છે, એથીય વિશેષ “કીર્તિ કેરાં કોટડાં”માં પોતાનો આત્મા ગૂંગળાઈ મરે નહિ એનો ખ્યાલ રાખવાનો છે. કીર્તિ જ્યારે વ્યસન બને છે, ત્યારે એ વ્યક્તિના સાહજિક વિકાસને રૂંધી નાખે છે. કીર્તિની ખાખને જે શરીરે ચોળી જાણે તે જ કંઈક કરી શકે છે. કીર્તિને ખાખ કર્યા પછી જ કલ્યાણ સધાય છે. એક સાચાબોલા સંત, એક ગૃહસ્થને ત્યાં આવ્યા. ગૃહસ્થને બધી વાતનું સુખ પણ પ્રકૃતિ એવી કે સહેજે શાંત બેસે નહિ. ન હોય ત્યાંથી ઝઘડા રળી લાવે. વાતનું વતેસર કરે. ધમાલ-ધાંધલ અને આડંબરનો પાર નહિ. જેવો પુરુષ હતો, એવી જ પત્ની હતી. પુરુષ ઝઘડો કરે, તો પત્ની બળતામાં ઘી હોમે ! - સંતે એમને ત્યાં ઉતારો તો લીધો. પણ એક દિવસ કાઢવો અઘરો બની ગયો. ક્યાંય શાંતિ નહિ, કશેય સંતોષ નહિ. અગ્નિની ભડભડતી જ્વાળાઓ જેવું જીવન જોઈ સંત તો ત્રાહિમામ્ ત્રાહિમામ્ પોકારી ગયા. વહેલી તકે વિદાય લીધી. વિદાયના સમયે પુરુષ અને સ્ત્રીએ આશીર્વાદ માગ્યા. સંતે માત્ર બે જ શબ્દો કહ્યા : માણસ બનજો.” Page #47 -------------------------------------------------------------------------- ________________ ઝાકળભીનાં મોતી *** સંતે વિદાય લીધી. ધમાલિયો પુરુષ તો સંતની વાત ભૂલી ગયો, પણ એની પત્ની વિચારમાં પડી કે સંતે શા માટે એમ કહ્યું કે તમે માણસ બનજો ? શું અમે માણસ નથી ? શું અમે એમને ઢોર લાગ્યાં ? આવું કેમ કહ્યું ? પેલી સ્ત્રીએ પુરુષને વાત કરી અને સંતના ઉપદેશનું રહસ્ય પૂછ્યું. ધમાલિયો પુરુષ પણ પળવારમાં વિચારમાં પડી ગયો. એને થયું કે અંતે આમ કેમ કહ્યું હશે ? વર્ષો વીતી ગયાં. સંત ફરી પાછા આ શહેરમાં આવ્યા. પેલા પુરુષ અને તેની પત્ની સંતને મળવા ગયાં, અને વર્ષો પહેલાંના એમના આશીર્વાદનું રહસ્ય પૂછ્યું. સંતે પોતાના સામાનમાંથી એક કાચ કાઢો. પેલા પુરુષને કાચ આપતાં કહ્યું, “જુઓ ! આ એક દૈવી કાચ છે. એમાં માણસ જેવો હોય તેવો બરાબર દેખાય છે. આ કાચમાં તમારા સાચા રૂપનું પ્રતિબિંબ પડશે." ઉતાવળી સ્ત્રી પતિના હાથમાંથી કાચ ઝૂંટવીને આતુરતાથી જોવા લાગી. જેવું કાચમાં પોતાનું પ્રતિબિંબ જોયું કે છળી ઊઠી, અને ચીસ પાડીને બોલી : “ઓય બાપ રે ! આમાં તો હું કૂતરી દેખાઉં છું. શેરીના નાકે બેસીને બીજી કૂતરીઓ સામે ઘુરકિયાં કરું છું. જોસજોસથી ભરું છું. આમતેમ ધસું છું. મને સહેજે જંપ નથી. હાય ! હાય ! શું હું કૂતરી છું ?” અધીરા પુરુષે તરત જ કાચ છીનવી લીધો અને એમાં પોતાની જાતને જોવા લાગ્યો. તો એને ઉકરડામાં આળોટતો * ઝાકળભીનાં મોતી ગધેડો જોવા મળ્યો. બંનેએ કહ્યું, “હે સંત પુરુષ ! અમે તો માણસ છીએ, અને આમાં તો જાનવર દેખાય છે. આનું કારણ શું ?” સંતે કહ્યું, “ભાઈ ! આ કાચમાં તમે જેવા છો, તેવા જ દેખાશો. તમારું બહારનું રૂપ નહિ, પણ અતરનું સૌંદર્ય આમાં પ્રગટ થાય છે. બહારથી વ્યક્તિ માણસ લાગે, પણ અંદર તો એ પશુ હોય છે.” પતિ-પત્નીને સંતના "માણસ બનજો” એ ઉપદેશનું રહસ્ય સમજાયું. * * * આમ, માણસે એના સાચા સ્વરૂપની ઓળખ મેળવવી જોઈએ. બહારથી એ ભલે માણસ દેખાય છે પણ હૃદયમાં તો એ પશુઓના દુર્ગુણોને સંઘરીને જીવે છે ! એનો અંદરનો આકાર એ જ સાચો આકાર છે. માણસ માટે સૌથી અઘરી વસ્તુ એ માણસ બનવું તે છે. એના આત્મામાં અનેક ગુણોની સમૃદ્ધિ રહેલી છે, પણ માનવી એને ભૂલીને પશુના જેવી વૃત્તિઓથી જીવન ગાળે છે. માનવી પોતાના માનવસ્વભાવને પ્રગટ કરવાને બદલે પશુવૃત્તિને પંપાળી-પંપાળીને ઉશ્કેરતો રહે છે. સચ્ચાઈ ગુમાવી બેઠેલો માનવી આકાર ભલે માનવીનો ધરાવતો હોય, પરંતુ એની અંદર તો અસુર વૃત્તિઓનો મેળો જામ્યો છે. n ◆◆◆♦♦♦♦ 87 ◆◆◆◆******* Page #48 -------------------------------------------------------------------------- ________________ રક બંધન અને મુક્તિ - - - - શેખ ફરીદ. એક નગરમાં થઈને પસાર થતા હતા. એમની સાથે પાંચ-સાત શિષ્યો હતા. રાજમાર્ગ ઉપર એકાએક ઊભા રહી ગયા. ગુરુ થોભ્યા એટલે શિષ્યો પણ અટકી ગયા. શેખ ફરીદે એક દૃશ્ય ભણી આંગળી ચીંધતાં પોતાના શિષ્યોને કહ્યું : “જુઓ, પેલો માનવી ગાયને લઈને જાય છે. આ દ્રશ્ય પરથી મારા મનમાં એક તાત્વિક પ્રશ્ન ઊઠે છે.” શિષ્ય ગણે એકસાથે પૂછ્યું : “કયો ?” શેખ ફરીદ કહે : “આ માનવી ગાયને લઈને જાય છે, પણ ગાયને માનવી એ બાંધી રાખેલી છે કે માનવી ગાયથી બંધાયેલો છે એ મોટો પ્રશ્ન છે.” જે ઝાકળભીનાં મોતી શિષ્યો તો ખડખડાટ હસી પડ્યા. એમણે કહ્યું, “આ તે શું મોટી વાત ? આમાં વળી તાત્વિક પ્રશ્ન શો ? સાવ સીધી વાત છે. ગાયને માણસે બાંધી છે. એનું સીધું કારણ પણ છે કે દોરડું ગાયના ગળામાં છે અને તે માણસના હાથમાં છે.” શેખ ફરીદ કહે, “તમને મારો પ્રશ્ન સહજ લાગ્યો, કિંતુ મારો સવાલ એ છે કે જો ગાયને માણસે બાંધી હોય તો પછી માણસને ફિકર શી હોય ? હવે ધારો કે આ દોરડું વચમાંથી કોઈ તોડી નાખે તો ગાય માણસની પાછળ જશે કે માણસ ગાયની પાછળ દોડશે ?” શિષ્ય -સમુદાય વિચારમાં પડી ગયો. એમને થયું કે ગુરુ કોઈ મજાક કરતા નથી. એમની વાત ગહનતાથી વિચારવા જેવી છે. બધા શિષ્યોએ સ્વીકાર કર્યો કે જો દોરડું તોડી નાખવામાં આવે તો માણસની પાછળ ગાય નહિ દોડે. ગાયની પાછળ માણસ દોડશે. શેખ ફરીદે કહ્યું, “મારું તમને આ જ કહેવું છે. દોરડું ભલે માણસના હાથમાં હોય, પણ હકીકતમાં એના ગળામાં વીટળાયેલું છે. બહારથી એમ લાગે છે કે ગાયને માણસે બાંધી છે. જરા ઊંડાણથી જોશો તો જણાશે કે ખરેખર તો માણસ ગાયથી બંધાયેલો છે. ” Page #49 -------------------------------------------------------------------------- ________________ [૨૭] અપેક્ષાની પેલે પાર ફફફ ફફફ ઝાકળભીનાં મોતી છે આ પ્રસંગનો મર્મ એ છે કે બંધન માનવી પોતાની ઈચ્છાથી સ્વીકારે છે. કોઈ કોઈનેય બંધનમાં નાખી શકતું નથી. દુનિયાની કોઈ પણ શક્તિ અન્યને બાંધી શકતી નથી. માનવીને પોતાને બંધાવું ગમે છે. બંધનનાં દુ:ખોમાં તવાવું ગમે છે. લોભી વિચારશે કે ધન એને બાંધે છે. કામી વિચારશે કે કામિની એને બાંધે છે. જ્ઞાની વિચારશે કે જ્ઞાન એને બાંધે છે. આસક્તિગ્રસ્ત માનશે કે વાસના એને વળગેલી છે. હકીકતમાં પરિસ્થિતિ સાવ ઊલટી છે. પણ ચાલક માનવી પોતાને આસપાસનાં બંધનમાં બંધાયેલો બતાવીને હમદર્દીની ભીખ માગતો હોય છે. એ કહેશે કે અમે કરી એ પણ શું ? કેટકેટલાં બંધનોથી બંધાયેલા છીએ. કેટકેટલી ચિંતાઓ અને જવાબદારી ઓ થી ઘેરાયેલા છીએ. આમાંથી છુટકા રો મેળવવો અઘરો જ નહિ, પણ અશક્ય છે. આવો ચતુર માનવી બંધનોના ફંદામાં ફસાતો જશે. બીજાના પર દોષ નાખી બંધનોથી વધુ ને વધુ ઘેરાતો જશે.. આ બંધનોમાં એ પોતે જ એટલો બંધાઈ જશે કે પછી બંધનોની તાબેદારી સિવાય એના જીવનમાં બીજું કશું બચ્યું નહિ હોય. વિદર્ભ દેશના રાજાનું નામ આનંદવર્ધન હતું. પણ એના જીવનમાં દુઃખનો કોઈ પાર નહોતો. આખી જિંદગી સુખની આશામાં કાઢી. અને સુખ તો ક્યારેય મળ્યું નહિ. ચિત્તમાં સદા તૃષ્ણાએ વાસ કર્યો અને એ તૃષ્ણા અતૃપ્તિની આગ પેટાવતી જ રહી. સુખનાં સાધનોની તૃષ્ણામાં એણે દુઃખ નો દરિયો ખડો કર્યો. - રાજા આનંદવર્ધને પ્રસન્ન રહેવા માટે ઘણી કોશિશ કરી, પરંતુ એના બધા જ પ્રયત્નો વ્યર્થ ગયા. એના ચહેરા પર સદાય નિરાશા અને ઉદાસી વસવા લાગી. આખરે આનંદવર્ધન એક જ્ઞાની પુરુષ પાસે પહોંચ્યો. એણે કહ્યું કે “મારી સુખની લાલસા સદાય વણબી પી રહી 88888888888 90 88888888888 Page #50 -------------------------------------------------------------------------- ________________ ઝાકળભીનાં મોતી છે છે. મારી તૃષ્ણા સદાય મને કંઝાડતી રહી છે. મારી આશાઓ માત્ર નિરાશાની જનની જ બની રહી. હવે કરવું શું ?” જ્ઞાની પુરુષે આનંદવર્ધનને હૈયાધારણ આપતાં કહ્યું, “હે રાજન ! તારે પૂર્ણ સુખ મેળવવું હોય તો તેનો ઉપાય સાવ સરળ છે. જે કોઈ ખરેખર સુખી હોય તેનું પહેરણ લઈ આવ. એ પહેરવાથી તને પૂર્ણસુખની પ્રાપ્તિ થશે.” રાજાએ સાચા સુખની શોધ માટે ચારેકોર રાજસેવકોને દોડાવ્યા. ઠેર ઠેર તપાસ કરી, રાજ્યનો ખૂણેખૂણો શોધી વળ્યા. ઘણી તપાસને અંતે જંગલમાં એક આનંદમસ્ત સુખી માણસ મળી આવ્યો. આ સમાચાર સાંભળી રાજા આનંઠવ ધનની ખુશીનો પાર ન રહ્યો. એણે મનમાં વિચાર્યું કે એનું પહેરણ મળતાં હું સાચા અર્થમાં આનંદવર્ધન કહેવાઈશ. એ ખરેખરા સુખી માણસને રાજસભામાં બોલાવ્યો. અને રાજાએ એનું પહેરણ માગ્યું ત્યારે આનંદના ફુવારા છોડતું મસ્ત હાસ્ય કરીને એણે કહ્યું, ઓહ ! મેં તો કદી પહેરણ પહેર્યું જ નથી.” છે ઝાકળભીનાં મોતી છે કે પ્રયત્ન અને પુરુષાર્થ આદરીએ, આખરે યોજના સફળ થાય ત્યારે શું ? ત્યારે આપણે આનંદથી નાચી ઊઠતા નથી. હૈયું પુલક્તિ બનીને થનગની ઊઠતું નથી, કેમ કે એટલે જ હિસાબ લગાવીએ છીએ કે આ તો મેળવવાની ગોઠવણ કરી હતી અને મળી ગયા. અને જો એ વીસ હજારને બદલે માત્ર દશ હજાર મળે તો સ્વાભાવિક રીતે અડધો આનંદ તો થવો જોઈએ, પણ મને તો નિરાશામાં ડૂબી જશે, કારણ કે આપણી અપેક્ષા વીસ હજારની હતી અને મનને દશ હજાર ન મળ્યા, એની અકળામણ સતત સતાવ્યા કરશે. વળી કશુંય ન મળે તો જિંદગી હતાશ બની જશે. એક ફરિયાદ બની જશે. દિલ માં એક દર્દ આવી જશે કે ભૂતકાળ તો વેડફાઈ ગયો, પણ વર્તમાનેય વ્યર્થ નીવડયો. હવે પછી ભવિષ્ય ની આશા શી ? આશા વિના પક્ષી ઓ કલરવ કરે છે. વૃક્ષો વાયુનો વીંઝણો ઢોળે છે. આકાશ ચમકતા સિતારાઓથી છલકાઈ જાય છે. કેટલી બધી આનંદની મસ્તી ઊભરાય છે ત્યાં ! કશીય આશા વિના કરેલું નાનકડું કાર્ય કેટલો વિરાટ આનંદ આપે છે એ જીવનમાં એક વાર માણી તો જોજો ! સુખની આશા છોડવામાં જ સાચું સુખ છુપાયેલું છે. અપેક્ષાને ઓળંગનાર જ આનંદના સીમાડે પહોંચી શકે છે. સાચા સુખનું રહસ્ય એ છે કે સુખની આશા છોડી દેવી. આશા માનવીને ખૂબ દુઃખી કરે છે. આપણે આશા રાખી હોય કે અમુક વ્યવસાય માંથી વીસ હજારનો નક્ષે કરીશું. એ માટે ઘણી મહેનત કરીએ. ફફફ$$$$$$ 92 888888888 Page #51 -------------------------------------------------------------------------- ________________ २८ પુણ્યનો વેપાર ઝાકળભીનાં મોતી ૦૦૦૦૦૦૦૦૦ રોટલો તેને આપ્યો, પણ કૂતરી બહુ ભૂખી હતી. ધીરે ધીરે ચારે રોટલા ખાઈ ગઈ. બ્રાહ્મણ મહાજન પાસે પહોંચ્યો. મહાજન જાણકાર હતો. એણે બધાં સુકૃત્યો સાંભળીને કહ્યું, “મને આજના સુકૃત્યનું પુણ્ય આપો. એ હું મોં માગી કિંમત આપીને ખરીદીશ.” બ્રાહ્મણ કહે : "આજે મેં સુકૃત્ય કર્યું જ નથી.” “તમે કૂતરીને ચાર રોટલા ખવડાવ્યા એ મોટું સુકૃત્ય હતું. લાવો, એક તરફ ચાર રોટલા મૂકો, ને સામે મારાં હીરામોતી મૂકું.” હી રામોતી છાબડામાં ઠલવાયાં, પણ પેલું પલ્લું ઊંચું ન થયું. બ્રહાણ બોલી ઊઠયો : “શેઠજી ! મારું પુણ્ય મારી પાસે. મારે પુણ્ય વેચવું નથી !” એક બ્રાહ્મણ હતો. યજ્ઞ કરે અને દાન આપે. દાન આપતાં એ નિર્ધન થઈ ગયો. ઘરમાં ખાવાનો જોગ પણ ન રહ્યો. - ઘરની સ્ત્રીએ કહ્યું, “તમે ચા અને દાનથી ઘણું પુણ્ય એકત્ર કર્યું છે. પડોશના ગામમાં એક શેઠ રહે છે. એ પુણ્ય ખરીદે છે. જઈને થોડું પુણ્ય વેચી આવો અને દાણાહૂણી લઈ આવશે. ” બ્રાહ્મણ શેઠના ગામ તરફ ચાલ્યો. સ્ત્રીના આગ્રહ પાસે એ થાક્યો હતો. જઈને ગામના પાદરે બેઠો. સાથે પત્નીએ ચાર રોટલા આપ્યા હતા, તે કાઢીને ખાવા બેઠો. તરતની વિયાયેલી એક કૂતરી આવી. એ સામે આવીને પૂંછડી પટપટાવીને ખાવાનું માગવા લાગી. બ્રાહાણે એક પુણ્ય એ પ્રયત્ન કરે મળતું નથી. પુષ્ય માટે કોઈ ખાસ પ્રવૃત્તિ આદરવાની જરૂર નથી. કોઈ નિશ્ચિત વિચાર સાથે એમાં કાર્ય કરવાનું હોતું નથી. પુણ્ય એ તો આપોઆપ થતી જીવનપ્રવૃત્તિ છે. માનવીને જાણ પણ ન હોય અને પુણ્યનું ભાતું બંધાતું જાય. સુકૃત્યની Page #52 -------------------------------------------------------------------------- ________________ ख થાદ કે ફરિયાદ ! - - - - - હજ ઝાકળભીનાં મોતી જ હજ છે સુમ જ પણ ન હોય અને સાહજિક રીતે સુકૃત્ય થતું જાય. જીવનના યજ્ઞમાં આપોઆપ પુણ્યની સંપ્રાપ્તિ થતી હોય છે. પુણ્ય વિશે કેવો વિચિત્ર ખ્યાલ પ્રવર્તે છે ! પુણ્ય એટલે જાણે બદલાની ભાવનાથી કરાતો કોઈ પ્રયાસ. પારકાને કંઈક આપીએ છીએ અને તે પણ પરભવમાં એટલું પાછું મેળવવા માટે ! બીજાને મદદ કરીએ છીએ પણ તેય પોતાની સુખાકારી માટે, દાન કરતાં પહેલાં પુણ્યની ચિંતા કરી એ છીએ, પુણ્યના માપદંડથી દાનની ગણતરી કરીએ છીએ. એ દીન દાન નહિ પણ સ્વાર્થ બની જાય છે. એ પુણ્ય પુણ્ય નહિ પણ પુણ્ય ખરીદવા માટે કરેલા પ્રયત્ન બની રહે છે. પ્રાપ્તિની ઝંખનાથી પ્રભુ કેટલોય દૂર વસે છે. જ્યાં સ્વાર્થ હોય ત્યાં ગતિ ક્યાં ? સ્વાર્થમાં એક હિસાબી સમજ હોય છે. પુણ્યમાં અણસમજ જ એનો આધાર હોય છે. પરમાર્થમાં જ પુણ્ય વસે છે. પુણ્ય મેળવવા માટે કોઈ પૂર્વશરત હોતી નથી. એની કોઈ રીત નથી કે એનું કોઈ માપ નથી. જીવનમાં આપોઆપ અને સાહજિકપણે થતી પ્રવૃત્તિમાં જ પુણ્યનાં બીજ પડેલાં છે. સૂફી સંત બાયજીદ. ઈશ્વરભક્તિમાં સદા મસ્ત રહે. ગમે ત્યાં જાય, ગમે તે કરે, પણ હૃદયમાં સતત પ્રભુનું રટણ ચાલ્યા કરે. એક વાર પોતાના ભક્ત-સાથીઓ સાથે રસ્તા પરથી પસાર થતા હતા. સંત બાયજીદના પગ ચાલે, પણ મને તો ઊડી ઈશ્વરભક્તિમાં ડૂબેલું હતું. રસ્તામાં એક પથ્થર હતો. સંત બાયજીદના પગે તે વાગ્યો. પગમાંથી લોહી વહેવા માંડયું. સંત જમીન પર બેસી ગયા. પગમાંથી લોહી વહ્યું, પણ સંતે પગને સહેજે હાથ અડાડ્યો નહિ. એ બંને હાથ જોડીને, માથું આકાશ ભણી ઊંચું રાખી પ્રભુનો અહેસાનું માનવા લાગ્યા. ફફફફ88888 96 88888888888 Page #53 -------------------------------------------------------------------------- ________________ ઉજજફફઝાકળભીનાં મોતી છે સંતની આ રીતથી એના સાથી વિચારમાં ડૂબી ગયા. એક ભક્ત તો બોલી ઊઠયો : અરે ! આપ આ શું કરો છો ? તમે જમીન પર બેસી ગયા તો અમે માન્યું કે પગે વાગેલા ઘાની ફિકર કરશો. આ પગમાંથી તો લોહી વહ્યું જાય છે. પરંતુ તમે તો હાથ જોડીને પ્રભુની પ્રાર્થનામાં મગ્ન છો.” સંત બાયજીદે કહ્યું, "સાથીઓ ! હું તો ઈશ્વરનો પાડ માનું છું. કેટલો બધો ઉપકા રી છે એ ?” એક સાથીએ સામો પ્રશ્ન કર્યો : “આમાં પાડ શેનો માનવાનો ? ઈશ્વરને તો તમારે પાઠ ભણાવવો જોઈએ. તમે એ ની યાદમાં ડૂબેલા હતા, અને તમને ઠેસ વાગી... તો વાંક કોનો ? વળી જુઓ તો ખરા, કેટલું બધું લોહી વહી ગયું ?” સંત બાયજીદ બોલ્યો : “તમને સાચા કા રણની ખબર નથી. આ તો શુળીનો ઘા સોએ ગયો છે. એણે જરૂર મને ફાંસી એથી બચાવી લીધો છે. ફાંસીના ફંદા આગળ આ કેસની શી વિસાત ? ખરેખર એ કેટલો કૃપાળુ છે !” જે ઝાકળભીનાં મોતી જે આમાં ખરો તફાવત દૈષ્ટિનો હોય છે. સુખ અને દુઃખ માનવીને એની દષ્ટિને કારણે મળે છે. ભક્તનું દુઃખ સુખમાં પલટાઈ જાય છે, કારણ કે એ જીવનમાં આપત્તિ આવે તો એને આસાન માની આનંદમાં રહે છે. એ વિચારે છે કે કેટલી મોટી આપત્તિ આવવાની હતી, તે કેટલી નાનકડી આપત્તિ આપીને ઈશ્વરે મને ઉગારી લી ધો ! સામાન્ય માનવી દુઃખ પડતાં જ બેબાકળો બને છે. પણ એને માત્ર દુઃખ જ નહિ, બલ્ક સુખ પણ પીડાકારક બનતું હોય છે. એને થોડું સુખ મળે તો વધુ સુખની આશા રાખશે. એ આશા લાલ સા બનશે અને મળેલા સુખનો આનંદ એની પાસે નહિ રહે, જે સુખે નથી મળ્યું, એનો વિષાદ એના હૃદયને કોરી ખાશે. સુખ કે દુઃખ કોઈ સ્થિતિમાં નથી, માનવીના મનમાં છે. આ પ્રસંગનો મર્મ એ છે કે ભક્ત કદી ભગવાનને ફરિયાદ કરતો નથી. સામાન્ય માનવી ટુંઃખ આવે એટલે ઈશ્વરને ફરિયાદ કરે. ભક્તને દુ:ખ આવે એટલે એ ઈશ્વરને યાદ કરે અને એનો ઉપકાર માને. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૦] શ્રદ્ધા સત્ય, શeત વેપાર — — — — — - - - - - - - વરસાદ વરસ્યો નહિ, અષાઢ-શ્રાવણ કોસ ગયા. ધરતી બળવા માંડી, ખેતરો ધગ ધગવા લાગ્યાં. સહુ મેઘરાજાને મનાવવા ઉપાય કરે, પણ મેઘરાજા કેમેય આવે નહિ. વાદળ બંધાયાં નહિ અને અન્ન પાક્યું નહિ... ગામલોકો ભેગા મળ્યા. મેઘરાજાને મનાવવા વિચાર કર્યો. એકઠા મળીને વિચાર કર્યો કે પ્રભુને મનાવવા જોઈએ. પ્રભુ ધારે તો આખી પૃથ્વી પાણી-પાણી થઈ જાય. ઘાસ થાય, અન્ન પાકે. બધાએ યા કરવાનો વિચાર કર્યો. હોમહવન અને પ્રાર્થનાની તૈયારીઓ કરવા માંડી. ગામની બહાર મોટો યજ્ઞ શરૂ થયો. ગામલોકો એકઠા થવા લાગ્યા. હહહ ઝાકળભીનાં મોતી આ સમયે એક બાળક આવ્યો. હાથમાં છત્રી સાથે આવ્યો. બધાને નવાઈ લાગી. ધરતી ધગધગે છે, સૂરજ સઘળું બાળે છે, ત્યાં આ વળી છત્રી શા માટે લાવ્યો ? કોઈએ મજાક ખાતર બાળકને પૂછયું, “અલ્યા ! આ છત્રી શા માટે લાવ્યો છે ?” બાળકે કહ્યું, “આપણે બધા પ્રભુને મનાવવા એકત્ર થયા છીએ. પ્રભુ દયાળુ છે. અને આપણે પૂરી શ્રદ્ધાથી યજ્ઞ કરીએ છીએ. એ જરૂર પાણી વરસાવશે. અને ભલા ભાઈ ! એ વખતે આ છગી ભીંજાતો બચાવશે.” બાળકની વાત સાંભળી આસપાસના સહુ કોઈ હસવા લાગ્યા, બાળકે કહ્યું, “હું છત્રી લાવ્યો માટે તમે મારી મશ્કરી કરો છો. પરંતુ છત્રી એ મારા પુરુષાર્થનું અને મારી શ્રદ્ધાનું ચિહ્ન છે. તમે યાદ કરો છો, પણ હૃદયમાં તેમને તેના પરિણામમાં શ્રદ્ધા નથી.” બધા હસીને બોલ્યા, “હા ! હા ! હમણાં જ બારે મેઘ તૂટી પડશે ! તું ખો શ્રદ્ધાવાળો અને છત્રીવાળો !” કહેવાય છે કે ય ચાલ્યો, પ્રાર્થનાઓ થઈ અને હજારો એ શ્રદ્ધાળ ના યત્નથી નહિ, પરંતુ એક શ્રદ્ધાળુ ના યત્નથી વરસાદ વરસ્યો. Page #55 -------------------------------------------------------------------------- ________________ ઝાકળભીનાં મોતી બાળક પાણીમાં છબછબિયાં બોલાવતો છત્રી ઓઢીને લહેરથી ચાલ્યો ગયો. [૩૧] કર્મ અને ઘર્મ – –––––– શ્રદ્ધા એ એક મહાન ચીજ છે. પણ આપણે શ્રદ્ધાને શરતમાં પલટાવી નાખી છે. જે ઈશ્વર આપણી શરત કબૂલ રાખે, એ સારો. જે પ્રભુ આપણું માગેલું તાત્કાલિક આપે એ મહાન, આ શ્રદ્ધા નથી, શરત છે; આસ્થા નથી, લાલસા છે. આવી શરત માનવીને આ ધ્યાત્મિક બનાવવાને બદલે અપંગ બનાવે છે. સાચી શ્રદ્ધાની ઇમારતના પાયામાં જ આત્મવિશ્વાસ છે. હૃદયની ઢંઢ પ્રતીતિમાંથી એ જાગે છે અને કાળમીંઢ ખડકોને એ પળવારમાં તોડી નાખે છે. રણમાં હરિયાળી ફેલાવી શકે છે. પરમાત્માની પાસે જવાનું પહેલું દ્વાર છે શ્રદ્ધા. જેને ઈશ્વરમાં શ્રદ્ધા નથી, તે ઈશ્વરને કદી પામી શકતો નથી. એ શ્રદ્ધામાં કોઈ વાસના નથી, લોભામણી લાલસા નથી. ભક્તિ માટેની કોઈ શરત કે ઉપાસનાનું વળતર નથી. એ હૃદયમાંથી જાગેલી એક વિરલ અનુભૂતિ છે. દિલમાં ટમટમતા દીવાની એ મલકતી જ્યોત છે. એક બાઇ શાહે તાજ બંધાવ્યો જમુનાના ઘાટે. એક શાહે ગગનચુંબી ઠેરાં બાંધ્યાં શત્રુંજયના પહાડે, એકે ઇસ્કેમિજાજી (પ્રિયાપ્રેમ) બતાવી, બીજા એ ઇશ્કેહકીકી (પ્રભુ પ્રેમ) પાછળ અનર્ગળ ધન કુરબાન કર્યું. એ શાહનું નામ મોતીશા ! આંગણે હા થી ઝૂલે. દરિયામાં વહાણ ડોલે. સોના-રૂપાં ખજાનામાં અપરંપાર. એ મોતીશા શેઠના દીકરા ખીમચંદ શેઠ. કાળના વેરાફેરા આવ્યા. પિતાજી ગયા. નાણું ગયું. ધંધો ખોરવાયો. પેઢી કાચી પડી. વિ. સં. ૧૯૦૮ના શ્રાવમ વદ એકમે પેઢી બંધ કરી, સરકારને જાણ કરી. સ્વજનોએ કહ્યું : “ધંધામાં તો બધું ચાલે. જોજે, જે હોય તે બતાવી દેતો નહિ, નહિ તો તને બાવો બનાવી દેશે.” $$$$$$$$$$$ 102 $$$$$$$ફક Page #56 -------------------------------------------------------------------------- ________________ ઝાકળભીનાં મોતી $$$$ દરિયાવદિલ ખીમચંદ શેઠે કહ્યું : “જેનાં માતા-પિતાએ પૈસાને હાથનો મેલ માન્યો છે. એ પૈસા માટે મન મેલું નહિ ખીમચંદ શેઠે દોકડા-પાઈ સાથે હિસાબ કોર્ટમાં રજૂ કરી દીધો, ઘરેણાં-ગાંઠોનું પૂરું લિસ્ટ આપી દીધું. જજ આભો થઈ ગયો. આવો કોઈ શેઠિયો જનમ ધરીનો જોયો નહોતો. રે ! કાગળ પર તે આમ કાંડાં કાપી અપાતાં હશે ? ખીમચંદ શેઠ ધીરે પગલે કોર્ટની બહાર નીકળી ગયા, પણ ત્યાં તો હાંફળાફાંફળા પાછા આવ્યા. જજને કહ્યું : “મારે માફી માગવી છે.” જજને અચરજ થયું, “કેમ ?” "મારા કાનમાં એક વાળી છે. નીલમ, હીરા અને મોતીની છે. મિલકતમાં એ નોંધવી રહી ગઈ છે ! હમણાં કાને હાથ જતાં એ યાદ આવી. નોંધી લો, સાહેબ !” જજ આ સાંભળી ગળગળા થઈ ગયા. ફફફ ઝાકળભીનાં મોતી $$$$$$$ ઘણા આડંબર પોષી શકાય. ધર્મ એ સમગ્રતામાં વસે છે, છટા છૂટા ટુકડા માં નહિ. એ ખંડિત નથી, વિભાજિત નથી. અખંડિત અને અવિભાજ્ય છે. આથી વ્યક્તિ એવી જેવી ધર્મજગતમાં હોય એવી જ કર્મજગતમાં હોવી જોઈએ. આજે તો ધાર્મિક જીવનમાં બહુરૂપીપણું જોવા મળે છે. મંદિરનો માનવી બજારના માનવીથી જુદો લાગે છે. નિશાળનો વિદ્યાર્થી વેપારમાં જુદા જ સરવાળા માંડે છે. નિશાળમાં એ શીખે છે કે બે અને બે મળીને ચાર થાય અને એ જ સીધું ગણિત મંદિર કે દેરાસરમાં ચાલે છે. દેરાસરનો ઓટલો છોડીને એ માનવી જ્યારે દુકાને બેસે છે, ત્યારે એનું સઘળું ગણિત ફરી જાય છે. લેવાનું હોય ત્યારે બે અને બે બસંબર પાંચ થાય, અને આપવાનું હોય ત્યારે બે અને બે બે રાબર ત્રણ ગણે છે. ધર્મને વસ્ત્ર કે ઘરેણું માનનારા ધર્મને બદલે ધમભા માં રમમાણ છે. મંદિરમાં પૂજા કરતો કે એકરૂપ થઈને ઈશ્વરની ઉપાસના કરતો માનવી જીવનમાં પળેપળ ઉમદા ધાર્મિકતાનો અનુભવ કરે ત્યારે જ એ સાચો ધાર્મિક કહેવાય. ધર્મ એ કોઈ ગતાનુગતિક માન્યતા નથી. વિચારવિહોણો જડ કર્મકાંડ નથી. હૃદયમાં જાગતો ક્ષણિક આવેગ નથી. એ તો વ્યાપક રીતે જીવન જીવવાનું તત્વ છે. ખીમચંદ શેઠે જીવનમાં ધર્મ પાળી બતાવ્યો, કમનસીબે ધર્મને મોટાભાગના માનવીઓ શરીર પરનું વસ્ત્ર માને છે. જ્યારે ઈચ્છો ત્યારે એને આસાનીથી અળગું કરી શકાય. કેટલાકને મન દેહ પર શોભતા અલંકાર જેવો ધર્મ છે, જેનાથી Page #57 -------------------------------------------------------------------------- ________________ T૩૨ જેટલું ઓછું, તેટલું વધુ! એક ગરીબ બ્રાહ્મણ હતો ! માંડ માંડ પૂરું કરે. એની કમાણી ઘણી ટૂંકી અને પરિવાર ઘણો મોટો હતો. એક વાર કંટાળીને, થાકીને એક મહાત્મા પાસે ગયો. સાષ્ટાંગ દંડવત્ કરીને સંત મહાત્માને આજીજી કરતાં કહ્યું, “અરે મહાત્માજી ! જીવન ધૂળ બની ગયું છે. પરિવાર ઘણો બહોળો છે. અને કળિયુગમાં લોકોનાં મન ટૂંકાં થયાં છે. પરિણામે ભિક્ષા ઘણી ઓછી મળે છે. કંઈક ઉપાય બતાવો, જેથી આ ઘરનું ગાડું ગબડે.” સંત મહાત્મા ઊંડા વિચારમાં પડી ગયા. એમને બ્રાહ્મણ ભણી ઘણી દયા આવી. અંતે એક ઉપાય કહ્યો. એમણે કહ્યું, “જો, તને એક રસ્તો બતાવું. તું એક બકરી રાખ. ચારો નહિ આપે તોય ચાલશે. બકરી દૂધ આપશે અને તારો ફફફ ઝાકળભીનાં મોતી જે થોડો નિર્વાહ થશે.” બ્રાહ્મણે બકરી રાખી, ચારો આપવાના તો સાંસા. આથી બકરી આસપાસ ભટકવા લાગી. કોઈના ઘરમાં પેસી જાય. બધું ઢોળી-ફોડી નાખે. કોઈના દાણા ખાઈ જાય તો કોઈનાં કપડાં ચાવી જાય. રસ્તામાં નાનું કરું આવી જાય તો એને માથું મારી પાડી દે. સાંજે બકરીને ખોળવા માટે બ્રાહ્મણને ઘણું ફરવું પડતું. માંડ માંડ એને શોધીને ઘેર લાવે, પણ બકરી સાથે બીજા. કજિયા પણ આવે. દુઃખી બ્રાહ્મણ તો વધુ દુઃખી થઈ ગયો. ફરી એ મહાત્મા પાસે ઉપાય પૂછવા ગયો. એણે સંત-મહાત્માને કહ્યું કે, “મારી ગરીબી તો એટલી જ રહી, પણ આ બકરી આવતાં ઊલટી ગામની ઉપાધિ વધી. માટે, આપ કૃપા કરી અને બીજો કોઈ ઉપાય બતાવો.” સંત મહાત્મા ફરી ઊંડા વિચારમાં લીન થઈ ગયા. થોડી વારે એમણે કહ્યું, જો ભાઈ ! ભૂખ અને બકરીના દુઃખમાંથી છૂટવાનો એક ઉત્તમ ઉપાય છે. તું એક ગાય રાખ. તેથી ગૌસેવાનો લાભ મળશે અને પુણ્ય મળતાં તારું દુઃખ ઓછું થશે. વધારામાં તારી બકરીને સોબત મળશે.” Page #58 -------------------------------------------------------------------------- ________________ ઝાકળભીનાં મોતી કે મહાત્માએ એના ખબરઅંતર પૂછયા તો બ્રાહ્મણે કહ્યું, મહારાજ! બસ હવે તો પરમ શાંતિ છે. આપના આશીર્વાદથી ભારે આનંદમાં છે. ખૂબ સુખી છે.” ઝાકળભીનાં મોતી ગરીબ બ્રાહ્મણ ગાય લાવ્યો. ગાયને ઘરમાં ખાવા ન મળે એટલે કોઈના ખેતરમાં ઘૂસી જાય. મોલ બગાડે. બેકરીને લીધે ગામમાં ઝઘડા થતા તો ગાયને લીધે સીમમાં ઝઘડા થયા. વળી કોઈ એને ડબ્બામાં પૂરે તો કરગરીને છોડાવવા જવું પડે, બ્રહ્માણની દશા તો ભારે દુ:ખદાયી બની. ફરી મહાત્મા પાસે ગયો અને કહ્યું, હે સંત મહાત્મા ! મારું તો દુ:ખ વધ્યું. કજિયા વધ્યા. કંઈક ઉપાય બતાવો. નહિ તો આમ ને આમ હું મરી જઈશ.” મહાત્મા કહે, “અરે બહાણ ! એમાં મૂંઝાય છે શા માટે ? મૂંઝવણ માંથી માર્ગ કાઢે એ જ ખરો માનવી. એમ કરે, તું પેલી ગાય કાઢી નાખ.” બ્રાહ્મણે ગાય કાઢી નાખી. ખેડૂતોના ઝઘડા ઘટયા. સીમાડાના કજિયા મચી. થોડા દિવસ પછી સંતજને પૂછયું, “અરે બ્રહાણ, હવે કેમ છે તમને ?” બ્રાહ્મણે કહ્યું, “પહેલાં કરતાં ઘણું સારું છે, મહારાજ !” મહત્માએ કહ્યું, “હે.... તારી વાત હવે બરાબર સમજ્યો. એમ કર, હવે પેલી બકરીને કાઢી નાખ.” બ્રહાણે બકરી કાઢી નાખી. થોડા દિવસ પછી ફરી સંતજનને મળ્યો. $$$ 108 $$$$$ જેટલું ઓછું એટલો આનંદ વધુ. જીવનની જળજથા જે વધારતો રહે છે, એ આનંદથી વધુ ને વધુ દૂર જતો રહે છે. પરિગ્રહની લાલસા એક આગ જેવી છે, જે ક્યારેય ઓલવાતી નથી. એનું મન પરિગ્રહમાં ડૂબેલું રહે છે. જેમ ભૌતિક સાધન-સંપત્તિ વધારતો જાય છે એમ નવા પ્રશ્નો અને સમસ્યાઓ ઊભાં કરતો રહે છે. માનવી પાસે જેટલી ભૌતિક એ જણા વધુ એટલો એ દરિદ્ર. ભૌતિક એષણા જેટલી ઓછી એટલો એ સમૃદ્ધ. Page #59 -------------------------------------------------------------------------- ________________ [૩૩] કર્મ અને કામના -- - - - - - - બગદાદ શહેરમાં ખૂબ મોટી આગ લાગી. એવામાં વળી પવન ફૂંકાયો, એટલે આગ ચોતરફ ફેલાવા લાગી. સમયસૂચકતા વાપરીને બિનકાસિમ અને તેનાં કુટુંબીજનો તો બળતા ઘરમાંથી બહાર નીકળી ગયાં. પરંતુ બે ગરીબ ગુલામો એમાં સપડાઈ ગયા. બિનકાસિમ અનેરો અમીર હતો. એને મન તવંગર અને ગુલામ સરખા હતા. બિનકાસિમ આ બે ગુલામોને ઉગારવા માટે વારંવાર મોટા-મોટા ઇનામની જાહેરાત કરે. કદાચ કોઈ મરજીવો સાંભળે અને આગમાં ઝંપલાવીને સપડાયેલા ગુલામોને બચાવે. પણ કોઈ ઇનામનો પડકાર ઝીલવા આગળ વધતું નહોતું. એવું કોણ હોય કે જે સામે ચાલીને રિબામણા મોતને હહહ ઝાકળભીનાં મોતી સ્વીકારી લે. એવામાં ફરતાં ફરતાં એક ઓલિયો આવી ચડ્યો. એણે આ અમીરને હાંફળો-ફાંફળો બનીને આમતેમ આંટા લગાવતો જોયો. મોટેથી બૂમો પાડતો જોયો. ઓલિયા એ પાસે જઈને અમી રને પૂછયું, “અરે ! એવી તે કઈ આફત તમારે માથે ચડી આવી છે કે તમે આટલા બધા અકળાઈ ગયા છો ?” અરે ! મારા બે નેક ગુલામો આ આગમાં સપડાઈ ગયા છે. એમને કોઈ બચાવો ! કોઈ બચાવો ! નહિ તો આ આગમાં બળીને ખાખ થઈ જશે.” ઓહ ! આટલી જ વાત છે ને.” આમ કહીને પેલો ઓલિયો ફકીર તો આગમાં કૂદી પડ્યો. બળબળતી આગ અને ઘેરાયેલા ધુમાડા વચ્ચેથી જગ્યા કરતો એ પેલા ગુલામાં પાસે જઈ પહોંચ્યો. એકને ખભે બેસાડી બહાર લાવ્યો. વળી આગમાં ઝંપલાવ્યું અને બીજાને પણ બહાર લઈ આવ્યો. અમીરના આનંદનો પાર ન રહ્યો. પોતાના ગુલામોને એ ભેટી પડ્યો. એની આંખમાં હર્ષનાં આંસુ હતાં. પેલો ઓલિયો ફકીર તો આગળ ચાલવાની તૈયારી કરતો હતો. અમીરે જોરથી બૂમ પાડીને તેને અટકાવ્યો અને કહ્યું : “અરે ! મર્દ અને મસ્ત માનવી ! તું ક્યાં ચાલ્યો ? થોડી વાર થોભી જા.” ઓલિયા એ અમીર ભણી નિહાળતાં કહ્યું, “અરે $$$$હહહહહહ 11 ફફફફફ ફફફ Page #60 -------------------------------------------------------------------------- ________________ ઝાકળભીનાં મોતી ભાઈ ! હવે મારું શું કામ છે ? મને જવા દે.” “અરે ! એમ તે કંઈ જવાય ? જતાં પહેલાં તમારું ઇનામ તો લેતા જાઓ.” “અરે ભાઈ ! આમાં તે વળી ઇનામ શેનું ?” અમીર બિનકાસિમે કહ્યું, “આગમાં ફસાઈ ગયેલા મારા ગુલામોને બહાર કાઢે તેને માટે મેં. એક હજાર દિનારનું ઇનામ જાહેર કર્યું હતું. તમે એ કામ કર્યું છે. માટે ઇનામ લેતા જાઓ.” ઓલિયા ફકીરે હસતાં હસતાં કહ્યું, “અરે અમીર, આ તો મારું કામ હતું. એમાં ઇનામ શાનું ? બીજા આદમીને આપત્તિ વખતે મદદ કરવી એ હરેક ઇન્સાનની ફરજ છે. મેં મારી ફરજ બજાવી છે. એથી વિશેષ કશું કર્યું નથી.” આ પ્રસંગ કહે છે કે માનવીએ કર્મ કરવું જોઈએ. પરંતુ જીવનને સાચી રીતે માણવા માટે કર્મથી કામનાને વેગળી રાખવી જોઈએ. કર્મ જ્યારે પ્રયોજનથી થાય છે ત્યારે કેટલીય ઈચ્છા અને આકાંક્ષાઓ એને ચારે બાજુથી ઘેરી વળે છે. કર્મમાંથી પ્રયોજન ગયું કે કર્મનો આનંદ માનવી પામી શકશે. જીવનના સાચા સુખ અને સનાતન આનંદને માટે કર્મને કામનાની કેદમાંથી મુક્ત કરવું જોઈએ. 112 ૩૪ મન ચંગા તો.... મહાભારતના યુદ્ધ પછી પાંડવો ગોત્રમર્દનના પાપનું પ્રાયશ્ચિત્ત કરવા માટે તીર્થમાં જવાનો વિચાર કરવા લાગ્યા. તેમણે શ્રીકૃષ્ણ મહારાજ પાસે તીર્થાટનમાં જવાની આજ્ઞા માગી અને તેમને પણ તીર્થાટનમાં સાથે આવવાની પ્રાર્થના કરી પૂર્ણ કર્યું છે “મારી આ તુંબડીને મારા વતી તીર્થાટનમાં નવરાવજો. હું હમણાં નીકળી શકું તેમ નથી.” પાંડવો જે જે તીર્થમાં ગયા ત્યાં ત્યાં તુંબડીને નવડાવતા રહ્યા. છેલ્લે દ્વારકામાં આવીને એ તુંબડી શ્રીકૃષ્ણને આપી. શ્રીકૃષ્ણ સભાના દેખતાં એ તુંબડીના ટુકડા કરીને વાટીને ચૂર્ણ બનાવરાવ્યું અને સભાજનોને એક-એક ચપટી આપતાં કહ્યું : 113 Page #61 -------------------------------------------------------------------------- ________________ જ ઝાકળભીનાં મોતી છે ફફફ ફફફ ઝાકળભીનાં મોતી જ “આ તુંબડી અડસઠ તીર્થ કરીને આવી છે, માટે એનો પ્રસાદ લેવો જોઈએ.” સભાજનોએ તેને મોમાં નાખ્યું તો બધાને ચૂર્ણ કડવું લાગ્યું. બધાની સિકલ બદલાઈ ગયેલી જોઈને હસતાં હસતાં શ્રીકૃષ્ણે કહ્યું : “હવે એ ચૂર્ણને ઘૂંકી નાખો. મેં તો પાંડવોને સમજાવવા માટે આ યુક્તિ રચી હતી. જેમ આ તુંબડીએ તમામ તીર્થોમાં સ્નાન કર્યું છતાં કડવાશ ગઈ નહિ, તેમ બાહ્ય તીર્થોમાં અંતરાત્મા શુદ્ધ થતો નથી.” બાહ્યસ્નાન કે બાહ્યદેખાવથી કશું વળતું નથી. મનની પવિત્રતા સધાવી જોઈએ. “મન ચંગા તો કથરોટમાં ગંગા.' કે બળવાન હોય છે. જે મનનો ઉપયોગ કરે તે બળવાન. જેનો મન ઉપયોગ કરે તે નિર્બળ. માલિક ક્યારેક ગુલામ બને છે. ગુલામ ક્યારેક માલિક બને છે. માનવી અને મન વચ્ચે માલિક-ગુલામનો સંબંધ છે. મન જ્યારે માનવીને ગુલામ બનાવે છે, ત્યારે એની ખૂબી અનેરી હોય છે. એને ખબર ન હોય એ રીતે મન છાનું-છપનું ઘૂસી જાય છે. ધીરે ધીરે કબજો જમાવે છે. એક દિવસ ઘૂસણખોર મન માનવીનો સમ્રાટ બની જાય છે. મોટાભાગના માનવીઓનાં મન જીવનની કોઈ ગોઠવણ, વતરણ કે વ્યવસ્થામાં ખૂંપેલાં હોય છે. બસ, આટલી સત્તા મળે પછી શાંતિનો શ્વાસ લઈશ. ખેર, લાખેક રૂપિયા ભેગા થઈ જાય પછી કામની જંજાળ ઘટાડીશ. માત્ર થોડી, સાવ થોડીક દેહવાસના પૂરી થાય પછી તો સંન્યાસ જ. પણ આવી વેતરણમાં માનવીનું જીવન વણસી જાય છે. મન તો એક મળશે કે બીજું માગશે. બીજું હાંસલ થયું નહિ હોય ત્યાં ત્રીજાની લાલસા જગાડશે. માનવી વિચારે છે કે આજે જરા ગોઠવણ કરી લઈએ પછી કાલે નિરાંતે જીવીશું. મનની અપાર કામનાઓને કારણે આવશ્યકતાઓનો અંત આવતો નથી. જીવનભર માનવી ગોઠવણના ગઢમાંથી બહાર જ નીકળતો નથી. માનવી ‘ચંગા’ મનની મહત્તાને વીસરી ગયો છે. મન એ પરમ શક્તિ છે. મન એ જ મોટી અશક્તિ છે. જાગ્રત વ્યક્તિનું મન શક્તિ છે. અજાગ્રતનું મન વિનાશ ને સર્વનાશ છે. કોઈ કહે છે આનું મન સાવ નબળું છે. સહેજ આઘાત લાગે અને એ ભાંગી પડે છે ! કોઈ કહે કે આને તો થોડોક ઠપકો આપશો તોય ધોધમાર રડવા માંડશે. કોઈને રાતેય મન જંપવા દેતું નથી અને પરિણામે ઊંઘની ગોળી પર ગુજારો કરવો પડે છે. હકીકતમાં મન નબળું છે જ નહિ. મન મન છે. એ નથી નબળું કે નથી સબઈ. માત્ર માનવી નિર્બળ Page #62 -------------------------------------------------------------------------- ________________ f૩૫ સમર્પણની શક્તિ અરબસ્તાનમાં એક કુંભાર દંપતી રહે. એમને એકે સંતાન નહિ. ઘણો ભક્તિભાવ કરે, આખરે હઝરત મુસા પ્રસન્ન થયા. કુંભાર એની માંગણી જણાવી. હઝૂરત ખુઠા પાસે ગયા. એમની આગળ અરજ કરતાં કહ્યું કે, “એ નિ:સંતાન કુંભારને ફરજંદ આપો.” ખુદાએ કહ્યું, “એના નસીબમાં સંતાન નથી.” હઝરત મુસાએ આ સમાચાર કુંભારને કહ્યા. કુંભાર અને તેની પત્ની - બંને તમામ આશા છેડીને ખુદાની બંદગીમાં મસ્ત બની ગયાં. એક દિવસ એ ગામ માં એક કલંદર આવ્યો. કલંદર એટલે મહાન ફકીર. આ દંપતીએ કલંદરની ઘણી સેવા કરી. કલંદર પ્રસન્ન થયો. કુંભારે પોતાની પુરાણી માંગણી જુ ફફફફફ ઝાકળભીનાં મોતી $$$$$ દોહરાવી. એણે કહ્યું, મારે સંતાન જોઈએ છે. આપ મને સંતાન આપો.” મહાન ફકીરે કુંભારને કહ્યું, “મને થોડાં છાણાં આપ !” કુંભારે પાંચ છાણાં આપ્યાં. ફકીરે કહ્યું, “જા, તને પાંચ દીકરા થશે.” કાળક્રમે એને પાંચ પુત્રો થયા. ઝરત મુસાને આ ખબર પડતાં તેઓ ખુદા પાસે ગયા અને બોલ્યા, "જો આમ બને તો મારા વચન પર વિશ્વાસ કોણ મૂકે ?” ખુદાએ કહ્યું, "કાલે તારી વાતનો ખુલાસો આપીશ.” હઝરત મુસા ચિંતામાં ફરતા હતા. એવામાં એક માણસ આવ્યો અને બોલ્યો, ખુદાને જરૂર છે છાતીના એક શેર માંસની. કહો, કોણ મને આપશે.” બધા સ્તબ્ધ બનીને ઊભા રહ્યા. કોણ સામે ચાલીને પ્રાણ ગુમાવે ? આ સમયે એક નગ્ન ફકીર ધસી આવ્યો અને એ બોલ્યો, “લાવો છરો. ખુદાના નામ પર સર્વસ્વ કુરબાન છે. કાઢો ત્રાજવાં, જોખી લો જોઈએ તેટલું માંસ.” સહુ અચરજ પામી ગયા. બીજે દિવસે હઝરત મુસા જવાબ લેવા ગયા. Page #63 -------------------------------------------------------------------------- ________________ હ ઝાકળભીનાં મોતી છે ખુદાને કહ્યું, “મારી વાતનો ખુલાસો કરો.” ખુદા કહે, "અરે ! ખુલાસો તો ગઈ કાલે મળી ગયો છે. ” “શો ?” હઝરત મુસાએ આશ્ચર્યથી પૂછ્યું. ખુદા કહે, “પેલો ફકીર મારે માટે સર્વસ્વ કુરબાન કરવા તૈયાર થયો. જે સર્વસ્વ સમર્પણ કરે છે, તેને કશું અસાધ્ય નથી. એવા ફકીરના આશીર્વાદથી કુંભારને દીકરા થાય તેમાં નવાઈ શી ?” ૩૯T એડોકિત કે સંવાદ? - - — સર્વસ્વ સમર્પણમાં એક એવી શક્તિ છે, જે ખુદ ઈશ્વરને હાજરાહજૂર ખડો કરી દે છે. સર્વસ્વ સમર્પણમાં એક એવી તાકાત છે કે જે વ્યક્તિના જીવનને સઘળી બાજુએ થી અજવાળી દે છે. સર્વસ્વ સમર્પણ સર્વસ્વ કુરબાની માગે છે. માનવી ઈશ્વર તરફ જાય છે, પરંતુ એની પાછળ એનો હેતુ કુરબાની કરતાં કામનાઓ સંતોષવાનો હોય છે. સમર્પણ કરતાં સંપત્તિ કે સમૃદ્ધિ પર એની વધુ નજર હોય છે. આવી ભક્તિ એ ભક્તિ નથી. આવી શ્રદ્ધા એ શ્રદ્ધા નથી. એ તો છે નકરી શરત; જેમાં ભક્તિ વેપારનું રૂપ લે છે. એક બાજુથી શ્રદ્ધા આપવામાં આવે છે, પણ સાથોસાથ બદલામાં સંપત્તિ માગવામાં આવે છે. આવી સમર્પણવિહોણી ભક્તિ કે શ્રદ્ધાને ઈશ્વરની પ્રાપ્તિ ક્યાંથી થાય ? એક પાગલખાનામાં બે પાગલ રહે. પાગલ ક્યારેક એવું કરે કે ડાહયાઓ પણ વિચારમાં પડે. આવા બે પાગલ ઊંડા વિચારમાં ડૂળ્યા હતા. એક બોલે, બીજો સાંભળે. બીજો બોલવાનું શરૂ કરે ત્યારે પહેલો સાંભળે. | ઇલાજ કરનાર ડૉક્ટરને આ વિચિત્ર રીત લાગી. બંને એકસાથે કેમ બોલતા નથી ? બોલતા બોલતા કેમ જીભાજોડી કે બાઝૂંબાઝી પર આવી જતા નથી ? ડૉક્ટરને આશ્ચર્ય થયું. કાન સરવા કરીને પાગલની વાતો સાંભળવા લાગ્યા. મજાની વાત તો એ કે આ બેની વાત માં કશો મેળ નહિ. એક પોતાની કંઈક વાત કરે. બીજો એના જીવનની કોઈ ઘટના કહે. ડૉક્ટરે વિસ્મય પામતાં બંને પાગલને પૂછ્યું કે, “તમારા ફ ફફ 119 $$$$$$ $કે 8888888888 118 $ $ ઉ Page #64 -------------------------------------------------------------------------- ________________ ઝાકળભીનાં મોતી હજહક બેયની વાત જુદી છે, એમાં કશો મેળ નથી, છતાં તમે શા માટે વારાફરતી બોલો છો ? તમે બેય સાથે બોલી શકો છો, પછી એમાં વાંધો શું ?” પેલા પાગલોએ જવાબ આપ્યો, “અમને બોલવાની રીતભાતનો પૂરેપૂરો ખ્યાલ છે. જ્યારે એક બોલે ત્યારે બીજાએ ચૂપ રહેવું જોઈએ, જેણે બીજાની વાત સાંભળવી હોય એણે મૌન સેવવું જોઈએ.” [૩૭] બે માંજો, સવારે ઘઓ ! હકીકતમાં જોઈએ તો જમાનાની રફતાર આજે એવી છે કે બધાં જ એકસાથે બોલે છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને મળશે ત્યારે માત્ર "હું"નું જ કીર્તન કરશે. દરેક માણસ પોતાની વાતમાં એટલો ડૂબેલો છે કે એ બીજાની સાથે સંવાદ સાધવા જાય છે છતાં એકોક્તિ જ કરતો હોય છે. પોતાનાં સુખદુઃખ, પોતાની બડાઈ, પોતાની તબિયત કે પોતાની સિદ્ધિ-પ્રસિદ્ધિ જ - બીજાની અનિરછા હોય છતાં તેના પર લાદતો હોય છે. જે બીજાને જાણવા ચાહે છે, એણે પોતે મૌન સેવવું પડશે. જે “અમે”નો ભાવ અનુભવવા માગે છે, એણે “હું”ને છોડવું પડશે. આથી “હું” ઓગળી ગયા પછી સાચા પ્રેમનો પ્રારંભ થાય છે. જ્યાં “હું” છે, ત્યાં વિવાદ છે. જ્યાં “અમે” છે ત્યાં સંવાદ છે. એક યોગી પાસે આવીને જિજ્ઞાસુએ કહ્યું, “યોગીરાજ! મારે સાચું જીવન જીવવું છે. સાચું કાર્ય કરવું છે. આ માટેનો મને માર્ગ બતાવો.” યોગીરાજે એ જિજ્ઞાસુને કહ્યું કે, “તમે નજીકની ધર્મશાળાના ચોકીદાર પાસે જાઓ. એની સાથે રહો. એની પાસેથી તમને જીવનનો માર્ગ જડી જશે.” પેલો જિજ્ઞાસુ ધર્મશાળાના ચોકીદાર પાસે ગયો. એની દિનચર્યા ખુબ ધ્યાનથી જોવા લાગ્યો. ચોકીદાર સામાન્ય માનવી હતો, પણ સાવ સરળ અને નિદૉષ હતો. પેલા જિજ્ઞાસુ માનવીને એની દિનચર્યામાં કશું રહસ્ય દેખાયું નહિ. સા ધારણ અવસ્થામાં ચોકીદાર જીવતો હતો. માત્ર રાત્રે સૂતી વખતે અને સવારે ઊઠ્યા પછી એ શું કરતો હતો, એની ખબર નહોતી પડી. જિજ્ઞાસુએ ચોકીદારને પૂછ્યું ત્યારે એણે જવાબ આપ્યો, કશું ખાસ કરતો નથી. રાત્રે સૂતાં અગાઉ બધાં વાસણ ફફફ ફફફ ફફફ 121 ફફફ ફફફ ફફફકે ફફફ8988 120 ફ8888888888 Page #65 -------------------------------------------------------------------------- ________________ છે કે ઝાકળભીનાં મોતી છે માંજી નાખું છું. સવારે ઊઠું ત્યારે રાત્રિ દરમિયાન એ વાસણો પર જે ધૂળ ચડી હોય તે સાફ કરી નાખું છું. વાસણ ચોખ્ખાં રહે તે જોવાનું કામ ચોકીદારનું છે. આથી જ એની ચોખ્ખાઈનો પૂરેપૂરો ખ્યાલ રાખું છું.” જિ$tજુને ચોકીદારના આ ઉત્તરમાંથી કશું વિશેષ જાણવા ન મળ્યું. એ નિરાશ થઈને યોગીની પાસે પાછો ફુર્યો અને યોગીને બધી વાત કરી. અંતે બોલ્યો, “એ ચોકીદારના જીવનમાં એવું કશું નહોતું, જે મને સાચો માર્ગ બતાવી 131 ખાલી પેટ અને ભરપેટ શકે. ” એની વાત સાંભળીને યોગીરાજ ખડખડાટ હસી પડ્યા. એમણે કહ્યું, “અરે ભાઈ ! એના જીવનમાંથી જે જાણવાનું હતું તે તમે જાણ્યું છે ખરું, પરંતુ તેનો ખરો અર્થ પામી શક્યા નથી. રાત્રે એ વાસણ માંજે છે અને ફરી સવારે એને ધુએ છે, એમાં જ જીવનનું ખરું રહસ્ય છુપાયેલું છે. રાત્રે તમે તમારા મનને બરાબર માંજી દો અને સવારે ફરી એને ધોઈ નાખો. એના પર સહેજે ધૂળ રહેવા દેશો નહિ. આમ કરશો તો ચિત્ત નિર્મળ બનશે. અને આ જ છે જીવનનો સાચો માર્ગ !” એક નાનકડા ગામના લોકોએ સહુની સહિયારી મદદથી એક મંદિર તૈયાર કરવા માંડ્યું. કોઈ ઈંટ લાવે, કોઈ ચૂનો પીસે, કોઈ પથ્થર ઘસે, તો કોઈ માટી નાખે. આમ બધાના સહિયારા શ્રમ થી મંદિર તૈયાર થવા લાગ્યું. સહુને એ મંદિર ઉપર પ્રેમ જાગ્યો, કારણ કે એમાં પોતે પસીનો પાડ્યો હતો. એક દિવસ સવારે ગામનો એક માનવી નજીકના ઝાડ ની ચે ઊભો રહ્યો. એના ચહેરા પર ઉદાસી હતી. એની આંખો નિસ્તેજ હતી. ગામલોકોએ એને કામ કરવા કહ્યું. કામમાં સહકાર આપવા જણાવ્યું. પેલા માનવીએ જવાબ વાળ્યો, “પ્રભુના મંદિર માટે કોને કામ કરવાની ઈચ્છા ન થાય ? મારી કામ કરવાની તીવ્ર ઇચ્છા છે. એક તો સહુની સાથે મળીને કામ થાય એટલે આનંદ આવે. વળી મંદિરનું કામ એટલે પુણ્ય પણ પ્રાપ્ત થાય. પરંતુ મારી સ્થિતિનો તમને ખ્યાલ નથી. હું ખૂબ ફક 123 ફક વ્યક્તિના જીવનમાં ચિત્તની જેટલી નિર્મળતા હશે, એટલી જ સત્યની પ્રાપ્તિ સહજ બનશે. સંત કબીરે તો કહ્યું છે કે ચિત્તને તો ગંગાના નીર જેવું નિર્મળ બનાવી દો, પછી તમારે પ્રભુને શોધવાની જરૂર નથી. ખુદ ઈશ્વર તમને શોધતો શોધતો તમારી પાસે આવશે ! ઉજક૭૦૪ 122 ઉહહહહહહહહ Page #66 -------------------------------------------------------------------------- ________________ [૩૯] $$$ ઝાકળભીનાં મોતી છે ભૂખ્યો છું. ભૂખ્યો માનવી મહેનત કઈ રીતે કરી શકે ?” આ વાત સાંભળીને ગામનો મુખી પેલા ભૂખ્યા માણસને પોતાને ઘેર લઈ ગયો. ભાવથી ભોજન કરાવ્યું. ફરી મંદિર પર આવીને મુખી એ પોતાનું કામ શરૂ કર્યું. પણ પેલો માનવી તો ફેરી દૂર ઊભો રહી ગયો. એ જ રીતે મો ઉદા સ કરીને ઊભો રહ્યો. ન એણે ઈંટ ઉઠાવી કે ન રેત લાવ્યો. ચૂપચાપ ઊભો જ રહ્યો. આ જોઈને ફરી ગામલોકો એની પાસે આવ્યા અને પૂછ્યું : “વળી કઈ તકલીફ આવી આપને ?” પેલા માનવીએ કહ્યું, “હવે તો ઉપાધિનો પાર ન રહ્યો. સવારે ખાલી પેટ હતું. તો અત્યારે ભરપેટ છું. સવારે નીચો વળી શકતો હતો. પણ હવે તો એટલું જમ્યો છું કે સહેજ ચાલવું પણ આકરું લાગે છે.” ગામલોકો આ માનવીની વૃત્તિ પારખી ગયા અને મંદિર બાંધવાના કામ માં ગૂંથાઈ ગયા. સામાન બચાવ્યો, પણ... પેલો માનવી જેને કામ કરવું નથી એની પાસે બહાનાં તો અનેક હોય છે. પ્રમાદીની પાસે કારણોની યાદી હોય છે. કોઈ કામ કરે નહિ, અથવા તો એ એક જ કામ કરશે - અને તે કામ નહિ કરવાનું બહાનું શોધવાનું. આ પ્રકારના માનવીઓ હંમેશાં પરિસ્થિતિને દોષ આપે છે. એમને દરેક પરિસ્થિતિ પ્રતિકૂળ લાગે છે. જેને બહાનાં શોધવાં હોય તેને ક્યાંય અનુકૂળતા દેખાતી નથી. એક ધનવાનનું ઘર મહેલ જેવું મોટું હતું. ધનવાનના મહેલમાં આગ લાગી. સમયસર ચેતવણી મળી. નોકરો મારફતે ઘરનું રાચરચીલું બહાર કઢાવવા લાગ્યો. એક પછી એક ચીજ નોકરો બહાર લાવવા માંડ્યા. તિજોરી, હિસાબના ચોપડા અને પૈસા લાવ્યા, ખુરશી, મેજ અને કબાટ લાવ્યા. ધનવાન બેબાકળો બની ગયો હતો. આગ વધુ ને વધુ ફેલાઈ રહી હતી. પોતાનું મહેલ જેવું ઘર ભડકે બળતું જોઈને રડવા લાગ્યો. આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. બધી ચીજવસ્તુઓ બહાર આવી ગઈ. ધનવાને સેવકોને પૂછ્યું : હવે કશું ઘરમાં રહ્યું તો નથી ને ?” સેવકોએ જવાબ આપ્યો, “અમે બધું જ બહાર કાઢી લાવ્યા છીએ. કશું રહ્યું નથી. છતાં ફરી એક વાર અંદર જઈને ફ ફફ ફફફ 125 6 ફફફ 124 ફહહહહહહહહહ Page #67 -------------------------------------------------------------------------- ________________ ઝાકળભીનાં મોતી હજહક જરા જોઈ આવીએ. કોઈ રડી ખડી ચીજ રહી ગઈ હોય તો લઈ આવીએ.” સેવકો ફરી બળતા ઘરમાં પેઠા. આગને હટાવતા એકએક ખંડ જોવા લાગ્યા. જો હું તો એક નાનકડા ખંડમાં ધનવાનનો એકનો એક પુત્ર પડ્યો હતો. ઓરડો આખો બળી ગયો હતો અને ધનવાનનો પુત્ર મરી ગયો હતો. બહાર આવીને સેવકો જોરથી રડવા લાગ્યો. પોતાની જાતને ફિટકાર આપવા લાગ્યા. એમણે કહ્યું, “આહ ! અમે કેવા અભાગિયા ! આટલોય ખ્યાલ – આવ્યો. સામાન બચાવ્યો, પણ એના માલિકને ગુમાવ્યો.” [૪૦] બમણી ફી ગ્રીસના મહાન તત્વચિંતક સૉક્રેટિસ પાસે એક યુવાન આવ્યો. વિચારક સૉક્રેટિસ છટાદાર વક્તા હતો. એની વાણીની મોહિની અજબ હતી. એના જમાનાના કેટલાય યુવાનો એની પાસે છટાદાર ભાષણની કલા શીખવા આવતા હતા. એક દિવસ આવો જ કોઈ મહત્ત્વાકાંક્ષી યુવાન સૉક્રેટિસ પાસે આવ્યો. યુવાને પોતાના હૃદયની ઇચ્છા પ્રગટ કરતાં | આજના માનવીની સ્થિતિ બરાબર આ જ પ્રકારની છે. એવા કેટલાય અભાગી માનવીઓ છે કે જેઓ નાખી દેવા જેવો સામાન એકઠો કરે છે, અને એમાં જ પોતાની જાતને ખોઈ બેઠા છે. જીવનની દૃષ્ટિએ સાવ નકામી એવી બાબતો માટે માનવી ઝઝૂમે છે. બીજાની ઈર્ષ્યા અને દ્વેષમાં જીવે છે. રાતદિવસ એ વેર વાળવા અંતરમાં અજંપો લઈને ફરે છે. આ બધી મહેનત નકામો સામાન બચાવવામાં કરે છે. માનવીની આ સૌથી મોટી કમનસીબી છે. એના જીવનની આ સૌથી ગંભીર દુર્ઘટના છે. આખુંય જીવન નકામી વાતો અને બાબતો માટે વેડફી દે છે. દોડધામ કરીને સામાન મેળવે છે, પણ અંતે એનો માલિક ગુમાવે છે. આપ ગ્રીસના માત્ર વિચારક જ નહિ, પરંતુ મહાન વક્તા છો. આપની પાસેથી વેધક અને સચોટ ભાષણ આપવાની કલા મારે શીખવી છે.” સૉક્રેટિસે એના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને પેલા યુવાનનું હૈયું આનંદથી નાચી ઊઠયું. ફફફ ફફફ ફફફ 127 ઉજફફફફ ફફફકે ܀܀܀܀܀܀܀܀܀܀܀ 126 ܀܀܀܀܀܀܀܀܀܀܀ Page #68 -------------------------------------------------------------------------- ________________ ફફફ ઝાકળભીનાં મોતી જે સમજ છીછરી હોય છે. એના અભિપ્રાયો ઉપરછલ્લા હોય છે. સતત શબ્દોનો ઉપયોગ કરનાર એની પીઠ પાછળ ઊભેલા મનને ભૂલી જાય છે. શબ્દોના ઓછા વપરાશથી માત્ર શરીરની શક્તિ જ બચતી નથી, કિંતુ મનની શક્તિ વધે છે. આજના સમયનું સૂત્ર છે : “શબ્દો બચાવો.” જઝાકળભીનાં મોતી હજહક | એણે પોતાની વાણીને વહેતી મૂકી દીધી. જીભ ચાલવા નહિ પણ દોડવા લાગી. જરૂરી અને બિનજરૂરી એવી બધી વાતો એણે કરવા માંડી. એને પોતાની વાણીની છટા બતાવવી હતી પછી ચૂપ કઈ રીતે રહી શકે ? એનું લાંબું, ઢંગધડા વગરનું બોલવું સાંભળીને સૉકેટિસે કહ્યું, “જો ભાઈ ! તને હું ભાષણની કળા શીખવીશ ખરો: પરંતુ આ શિક્ષણ માટે તારે બીજા કરતાં મને બમણી ફી આપવી પડશે.” પેલો જુવાન તો ચમકી ઉઠયો. એકા એક આટલો બધો ફી વધારો કેમ થયો, એની એને કશી સમજ પડી નહિ. આથી સૉક્રેટિસને પૂછયું, શા માટે મારી બમણી ફી ?” “તને એક વિદ્યા શીખવવાથી નહિ ચાલે, મારે તને બે વિદ્યા શીખવવી પડશે : એક તો ભાષણ કરવાની કળા અને એ થીય વધુ મૌન રહેવાની કળા. આથી તારી બમણી ફી લઈશ.” માનવી બોલવાની કળા શીખ્યો છે. પરંતુ ખામોશ રહેવાની કળા ગુમાવી બેઠો છે. એ સતત બોલતો જ રહે છે. એનો જિવા ઇન્દ્રિય પર કાબૂ રહ્યો નથી. સતત બોલનાર સપાટી પર જીવે છે. એની જીવનની કરુહ 129 હહહહહહહહહહ. Page #69 -------------------------------------------------------------------------- ________________ [૪૧] આવરણ એ જ ઓળખ એક વૃદ્ધ અંધ ભિખારી રાજમાર્ગની વચ્ચે જ ઊભો રહ્યો. રાજાની સવારી આવતી હતી છતાં એ વચ્ચેથી ખસ્યો જે ઝાકળભીનાં મોતી જ પેલો અંધ વૃદ્ધ ધક્કો ખાઈને નીચે ગબડી ગયો. ઊઠતાં ઊઠતાં એ એટલું જ બોલ્યો. “બસ, આ જ કારણ.” ફરી પેલો વૃદ્ધ ભિખારી રસ્તાની વચ્ચે ઊભો રહ્યો. સવારીની આગળ ચાલતા રાજાના મંત્રી આવ્યા. એમણે આ ભિખારીને રસ્તાની વચ્ચે ઊભેલો જોઈને કહ્યું, “અરે ! રસ્તામાંથી ખસી જાવ, ખસી જાવ. રાજાની સવારી આવી રહી છે.” પેલો અંધ ભિખારી તો એની જગ્યાએ જ ઊભો રહ્યો અને બોલ્યો. બસ, આ જ કારણ.” એટલામાં રાજાની સવારી આવી પહોંચી. રાજાએ રસ્તાની વચ્ચોવચ વૃદ્ધ અંધ ભિખારીને ઊભેલો જોયો. રાજાએ નીચે ઉતરી એ વૃદ્ધને પ્રણામ કર્યા અને હાથ ઝાલીને સંભાળથી રસ્તાની બાજુએ ઊભા રાખ્યા. ભિખારી ફરી હસ્યો અને બોલ્યો, હં.... રાજા લાગે છે. બસ, આ જ કારણ.” આજુબાજુ ઊભેલા લોકોને આશ્ચર્ય થયું. તેઓ સમજી ન શક્યા કે વૃદ્ધ ભિખારી શા માટે હસતો હતો અને “બસ, આ જ કારણ” એમ બોલતો હતો. નહિ. રાજાની સવારીની આગળ ચાલનાર સૈનિકો આવી પહોંચ્યા. સૈનિકો રસ્તા પર ઊભેલા સહુને બાજુમાં ખસેડતા હતા. સવારીને માટે રસ્તો ચોખ્ખો કરતા હતા. એમણે અંધ ભિખારીને રસ્તાની વચ્ચે ઊભેલો જો યો. એક સૈનિકે આવીને અપશબ્દ સાથે આ અંધ ભિખારીને ધક્કો માર્યો અને કહ્યું, “બેવકૂફ, ભાન નથી તને. માર્ગમાંથી બાજુએ ખસ. આંધળા તે આંધળા જ રહ્યા. એટલીયે ગમ નથી કે રાજાની સવારી આવે છે અને આપણે બાજુએ હટી જઈએ. ભગવાન ક્યાંથી આવી ખોપરીઓ પેદા કરતો હશે ?” Page #70 -------------------------------------------------------------------------- ________________ ઝાકળભીનાં મોતી છે લોકોએ ભિખારીને આવું બોલવા પાછળનું રહસ્ય પૂછ્યું. એણે એક જ વાક્યમાં ઉત્તર વાળ્યો કે, “તેઓ જે છે તે પોતાના આચરણને લીધે જ એવા ४२ માનવીનો ખજાનો માનવી જન્મથી બ્રાહ્મણ નથી કે જન્મથી શુદ્ર નથી. પરંતુ એ આ ચ રણથી ઉચ છે અને આચરણથી અધમ છે. માનવીની સાચી ઓળખાણ એનું આચરણ છે. આ આંચ રણ એ જ માનવીની સાચી સંપત્તિ છે. આ સંપત્તિ જેની પાસે હોય તે ભલે સાવ નિધન હોય તેમ છતાં મહા શ્રીમંત છે, જેની પાસે સારું આચરણ નથી એનું આખું આયુષ્ય એળે જાય છે, એની જીભ બધે કાંટા વાવશે. એની વાણી વેઠનાનાં શૂળ ઊભાં કરશે. એનું વર્તન થોરની વાડ જેવું બનશે. વ્યક્તિની ખરી કિંમત એના આચરણ પરથી જ થઈ શકે. જેનું આચરણ સારું, તે માનવી ઊંચો. રોગિષ્ઠ માનવી. રોગ એવો કે પરખાય નહિ. ગામલોકો એ એને ગામની બહાર એક ખંડેરમાં રાખ્યો. આ માનવી એકલો એ ખંડેરમાં રહે. આવતા-જતા પાસે ભીખ માગે. કોઈ બાળક જાય તો નાનું કામ કરી આપવા માટે કાકલૂદી કરે. કોઈ પનિહારી પસાર થાય તો પાણી માગે. જીવન આખું ભીખ માગીને ગુજાર્યું. કાકલૂદી, વિનંતી અને આજીજીમાં ગયું. એનું મૃત્યુ થયું. ગામલોકોએ વિચાર્યું કે જો ગામની વચ્ચે આવેલા કબ્રસ્તાનમાં દાટીએ તો કદાચ એના રોગનાં જંતુઓ ફેલાય. કોઈ વિચિત્ર રાગ એને થયો હતો એથી ગામને માથે કદાચ મોટી આફત આવી પડે. ફફફ ફફફ 133 કફ Page #71 -------------------------------------------------------------------------- ________________ હહહહહહ ઝાકળભીનાં મોતી હહહહહહહહહ સહુએ નક્કી કર્યું કે એ જ્યાં મૃત્યુ પામ્યો, ત્યાં જ એની દફનવિધિ કરી છે. આ માટે ખાડો ખોદવામાં આવ્યો. ખોદતાં-ખોદતાં પાવડા સાથે કશુંક અથડાયું. લોકોએ જોયું તો કીમતી હીરા-ઝવેરાત દાટવામાં આવ્યાં હતાં. પુષ્કળ સોનામહોરો હતી. બધા વિચારમાં પડયા કે પેલો રોગીયે કેવો કહેવાય ? આટલું બધું ધન હતું, છતાં નિર્ધનની જેમ જીવ્યો. આટલી બધી સમૃદ્ધિ હતી, તેમ છતાં સહુની પાસે બટકું રોટલા માટે કાકલુદી કરી. ૪૩ માનવીની હાલત પેલા રોગી જેવી જ છે. એના હૃદયમાં ખજાનો છુપાયેલો છે, અને એ જીવનભર એને બહાર શોધ્યા હૃદયમાં જ સુખ, શાંતિ અને સંતોષ વસે છે. અને એ વ્યસનમાં સુખ, વાસનામાં શાંતિ તેમ જ ધનમાં સંતોષ શોધે છે. કેવી વિચિત્ર દશા છે માનવીની ? ખજાનો એની પાસે છે અને કસ્તૂરીમૃગની માફક એની પાસેના ખજાનાને ભૂલીને એ જીવનભર અહીં-તહીં દોડધામ કરે છે.. ઉપકાર અને અપકાર - - - -- વારાણસીમાં ગંગાઘાટ પર એક વૃદ્ધ સ્નાન કરવા ઊતર્યા, પણ પગ સરકી ગયો અને ડૂબવા લાગ્યા. એક યુવાન તરત અંદર કૂદી પડ્યો અને વૃદ્ધને બચાવી બહાર લાવ્યો. વૃદ્ધે કહ્યું, “મારે લાયક કંઈ કામ હોય તો કલકત્તા આવજો. હું તમને મદઠ કરીશ.” અને યુવકને પોતાનું સરનામું આપ્યું. કેટલાય મહિના બાદ યુવક પેલા વૃદ્ધને મળ્યો અને થોડીક કવિતાઓ તેમની સામે મૂકી બોલ્યો, “આ કવિતાઓને આપના 'પ્રવાસી'માં છાપો તો સારું.” કવિતા વાંચી વૃદ્ધે કહ્યું, “હું એક વાત કહું ?” યુવકે ઉત્તર આપ્યો, “કહો.” વૃદ્ધે કહ્યું, "હું આ કવિતાઓ છાપી નહિ શકું. તમે ચાહો તો પેલા ઉપકાર બદલ મને ફરી પાછો ગંગામાં ધકેલી શકો છે. ” ફફફ ફફફ ફફફ 135 ઉજફફફફ ફફફકે ફફફફ8988 134 88888888888 Page #72 -------------------------------------------------------------------------- ________________ ફફફ ફફફ ઝાકળભીનાં મોતી જ એ વૃદ્ધ હતા, બંગાળી સામયિક પ્રવાસી'ના સુપ્રસિદ્ધ સંપાદક સ્વ. રામાનંદ ચટ્ટોપાધ્યાય. ]ি સત્યનો ઘક્કો - - - - - - - પ્રસંગનો મર્મ એ છે કે જીવન જીવવાના બે માર્ગ છે : એક પ્રલોભનનો અને બીજો સચ્ચાઈનો. વ્યક્તિના જીવનમાં ડગલે ને પગલે એક યા બીજા રૂપે નિત નવાં પ્રલોભનો આવે છે. આ પ્રલોભનોનું રૂપ એવું તો સોહામણું હોય છે અને એનું આકર્ષણ એટલું તો મોહક હોય છે કે મક્કમ મન વિનાનો માનવી પ્રલોભનોમાં વીટાઈ જાય છે. પ્રલોભનું કઠી સંતો પી હોતાં નથી. એક મળ્યું એટલે બીજાની લાલસા જાગે. એકની અનધિકાર પ્રાપ્તિની સાથોસાથ અનેક અયોગ્ય પ્રાપ્તિની ઝંખના જાગે. સાચાં મૂલ્યોમાં શ્રદ્ધા રાખનારને ડગલે ને પગલે પ્રિલોભનનો સામનો કરવાનો હોય છે. જેને જીવન કંડારવું હોય છે એણે પ્રલોભનનો પડકાર સતત ઝીલવાનો હોય છે. જીવન આડેધડ જીવનારને તો સદા પ્રલોભનો લલચામણાં લાગે છે. પત્રકાર શ્રી રામાનંદ ચટ્ટોપાધ્યાયે ઉપકારનો બદલો લેવા આવેલા યુવકને સાવ સાચી વાત કહી. દાન કે ઉપકાર એ બીજાને માટે નથી, પરંતુ પોતાના આત્માના આનંદ માટે છે. દાનની જાહેરાત થાય તો ત્યાગને બદલે ગર્વ આવે છે. જ્યારે ઉપકાર કહેનાર માનવી જેવો અપકારી બીજો કોઈ નથી. એક યુવાન રામકૃષ્ણ પરમહંસની અનન્ય સેવા કરે. - રાત જુએ, ન દિવસ જુએ. એ યુવાન ઘણો ધનવાન હતો. એને થયું કે આવા સંતના ચરણે સંપત્તિ ધરી દઈએ એમાં જ સંપત્તિની સાર્થકતા છે. આ યુવાન શ્રી રામકૃષ્ણ પરમહંસ પાસે આવ્યો. એમના ચરણોમાં એક હજાર સુવર્ણમુદ્રા ભેટ ધ રી. રામકૃષ્ણ પરમહંસે પેલા યુવાનને આદેશ આપતાં કહ્યું, આ કચરો ગંગામાં નાખી આવો.” યુવાન વિમાસણમાં પડચો, પણ એ કરેય શું ? સ્વામી રામકૃષ્ણ પરમહંસની આજ્ઞા ઉથાપી શકે તેમ નહોતો. યુવક દોડ્યો. ગંગાકિનારે આવ્યો. બધીય સુવર્ણમુદ્રાઓ એકસામટી નાખવાની એની હિંમત ચાલી નહિ. એક-એક મુદ્રા ગણીને ગંગામાં પધરાવવા લાગ્યો. ફફફફ ફફફફ 137 ઉફફફ ફફફ ફફફક Page #73 -------------------------------------------------------------------------- ________________ ****** ઝાકળભીનાં મોતી 9440 આમ ગણી-ગણીને મુદ્રા નાખવામાં ઘણો સમય વીતી ગયો. યુવકને પાછા ફરતાં વાર લાગી. સ્વામી રામકૃષ્ણે પૂછ્યું ત્યારે યુવકે જણાવ્યું કે એણે એક-એક સુવર્ણમુદ્રા ગણી-ગણીને ગંગામાં પધરાવી. શ્રી રામકૃષ્ણ પરમહંસ બોલ્યા, “જે જગાએ તું એક કદમ ઉઠાવીને પહોંચી શક્યો હતો, ત્યાં પહોંચવા માટે તે નકામાં હજાર કદમ ઉઠાવ્યાં.” * * * માનવીની સૌથી મોટી મર્યાદા એ છે કે જે કામ તત્કાળ થઈ શકે તેને માટે કેટલીય વખત લગાડે છે. એ દુર્ગુણ છોડવા ચાહે છે, પણ એનો એકાએક ત્યાગ કરવાને બદલે ધીરે ધીરે ત્યાગ કરવાનું વિચારે છે. પરિણામે એ દુર્ગુણમાંથી ક્યારેય બહાર નીકળી શકતો નથી. ધીરે ધીરે ત્યાગ કરવાનો કોઈ અર્થ જ નથી. કોઈ માનવી આગથી ભડકે બળતો હોય ત્યારે એમાંથી ધીરેધીરે નીકળશે ખરો ? જો એ ધીરે ધીરે નીકળે તો માનવું કે એને આગ શું છે એની જ ખબર નથી. સત્યને એક ધક્કાની જરૂર હોય છે. એની જાણ થતાં એને અપનાવવા માટે હિંમતની જરૂર હોય છે. આવે સમયે માનવી એક-એક કરીને ગણવા બેસે તો પાર જ ન આવે. જે વસ્તુ પળમાં શક્ય હતી તેને માટે વર્ષો વીતી ગયાં. n ૪૫ ટોરાનો પીછો એક સૂફી ફકીર એની અનાસક્તિ અને આધ્યાત્મિકતા માટે વિખ્યાત હતા. આ ફકીરને મળવા માટે એક ભિખારી એની છાવણીમાં ગયો. એણે જોયું તો ફકીરની છાવણી આલીશાન હતી. સોનાના ખીલા સાથે તો છાવણીનાં દોરડાં બાંધ્યાં હતાં. આ દમામ જોઈને ભિખારી આશ્ચર્ય પામ્યો. એ એકાએક બોલી ઊઠો, "અરે ! હું ક્યાં આવ્યો છું ? પીર સાહેબ ! મેં તો આપની આધ્યાત્મિકતા અને અનાસક્તિની ઘણી વાતો સાંભળી હતી. આપને લોકો ત્યાગી અને વૈરાગી સમજે છે. પણ આપનો આ બાદશાહી ઠાઠ જોઈને મને આશ્ચર્ય અને અફસોસ થાય છે. આટલી બધી સંપત્તિ હોય, તેને નિઃસ્પૃહી કઈ રીતે કહી શકાય ?” ◆ 139 000 Page #74 -------------------------------------------------------------------------- ________________ ઝાકળભીનાં મોતી સૂફી ફકીરે હસતાં હસતાં જવાબ આપ્યો. “તમે કહો તો આ બધુંય પળવારમાં છોડી ચાલી નીકળવા તૈયાર છે આટલું બોલીને સૂફી ફકીર તો ઊભા થઈ ગયા અને તરત જ ભિખારીની સાથે ચાલવા લાગ્યા. એટલી સાહજિકતાથી બધું છોડી દીધું કે પગરખાં પહેરવા પણ ઊભા ન રહ્યા. થોડું ચાલ્યા હશે ત્યાં એકાએક પેલા ભિખારીએ અકળાતાં કહ્યું, “અરે ! હું મારું ભિક્ષાપાત્ર આપની છાવણીમાં ભૂલી ગયો. હવે શું કરું ? આપ અહીં ઊભા રહો. હું જલદી પાછો જઈને મારું ભિક્ષાપાત્ર લઈ આવું છું.” સૂફી ફકીરે હસતાં હસતાં કહ્યું, “તારા ટોરાએ હજી તારો પીછો છોડચો નથી. જ્યારે મારે ત્યાં સોનાના ખીલા હતા. પણ તે જમીનમાં ખોડચા હતા, હૃદયમાં નહિ !” ભિખારી સૂફી સંતની અનાસક્તિ ઓળખી ગયો. આસક્તિ એ જ માનવજીવનમાં દુઃખદાયી છે. આસક્તિ ગઈ એટલે મમત્વ ગયું. આ મમત્વ એ જ મારક છે. માનવી પર એ પહેલાં મોહજાળ પાથરે છે અને પછી માનવીને તેમાં ફસાવે છે. 140 ઝાકળભીનાં મોતી દસ લાખની સંપત્તિ ધરાવનારને દસ રૂપિયા ગુમાવતાં પારાવાર દુ:ખ થાય છે. આનું કારણ એ છે કે એને ધનની આસક્તિ છે. જ્યાં આસક્તિ છે ત્યાં મન છે. જ્યાં મન છે ત્યાં કામનાનો પાર નથી, વાસનાનો છેડો નથી, આકાંક્ષાઓનો અંત નથી. પદ પીડાકારક નથી. પદની આસક્તિ પીડાદાયી છે. આ આસક્તિનું બાષ્પીભવન થાય તો જ માનવી આનંદથી જીવી શકે; કારણ કે આસક્તિ જતાં આકાંક્ષાનો અંત આવશે, એષણા આથમી જશે, મનનો દોર તૂટશે. 'ઉત્તરાધ્યયન સૂત્રમાં યોગ્ય જ કહ્યું છે કે, “જેમ બગલીમાંથી ઈંડું જન્મે છે અને ઈંડામાંથી બગલી થાય છે તેમ મોહમાંથી તૃષ્ણા જાગે છે અને તૃષ્ણામાંથી મોહ થાય છે.” 141 Page #75 -------------------------------------------------------------------------- ________________ T ફરિયાદ કે ઘન્યવાદ ઝાકળભીનાં મોતી $$$$$$? પેલા યુવકને આશ્ચર્ય થયું. એણે હીલ-ચેરમાં બેઠેલા માનવીને પૂછ્યું, “અરે દોસ્ત ! મને હમણાં જ ઠોકર વાગી અને મારું મન ઈશ્વર પ્રત્યે ક્રોધથી ભરાઈ ગયું. પણ તું કોઈ અજબ છે. તારા બંને પગ કપાઈ ગયા છે અને તેમ છતાં તું હસતો હસતો ગીત ગાય છે. ” પેલા અપંગ માનવીએ કહ્યું, “અરે ! હું તો ઈશ્વરનો આભાર માનું છું. હજી મારા બાવડામાં પૂરી તાકાત છે. મેં તો એવા માણસો જોયા છે કે જેમના બંને હાથ અને બંને પગ કપાઈ ગયા હોય, પગ કપાઈ ગયા તેથી શું ? બંને હાથ બાકી છે. બંને આંખો બાકી છે અને બીજું બધુંય બાકી છે. મારા પગ છીનવાઈ ગયા એ માટે ઈશ્વર પર ક્રોધ કરું કે આટલું બધું રહેવા દીધું માટે એનો પાડ માનું ? હું તો આટલું બધું આપવા માટે પરમેશ્વરને પરમ ઉપકારી માનું છું.” એક યુવાનને હૉસ્પિટલમાં દાખલ થતાં ઠોકર વાગી. અંગૂઠામાંથી લોહી વહેવા માંડ્યું. અંગૂઠાનો નખ ઊખડી ગયો. યુવાને માંડ-માંડ પાટો બાંધ્યો, પણ મનોમન ઈશ્વર તરફ ગુસ્સે થયો. એને થયું કે આ પરમાત્માયે કેવો ? પોતે કોઈ દુઃખીની ખબર લેવા આવ્યો અને પોતાને જ દુઃખી બનાવી દીધો. હવે કેટલી મુશ્કેલી પડશે ? યુવકે વધુમાં વિચાર્યું કે આ ઈશ્વર કશું સમજતો લાગતો નથી. બીજા તરફ સહાનુભૂતિ બતાવવા જનારને અહીં સહન કરવું પડે છે. આમ મનોમન પરમાત્માની નિંદા કરતો યુવક લિફ્ટમાં બેઠો. લિફટમાં જોયું તો હીલ-ચેરવાળો એક માણસ બેઠો હતો. એના બંને પગ કપાઈ ગયા હતા. તેમ છતાં એના ચહેરા પર હાસ્ય હતું. મસ્તીથી કંઈક ગણગણી રહ્યો હતો. $$$$$$$$$$$ 142 $$$$$$$ આ પ્રસંગનો મર્મ એ છે કે માનવી ફરિયાદથી જીવવા માગે છે કે ધન્યવાદથી જીવવા માગે છે ? કેટલાકને સદા ફરિયાદ કરવી ગમે છે. કેટલાક ઈશ્વરે જે આપ્યું તે બદલ તેનો ઉપકાર માને છે. શું કરવું એ તો માણસની મરજી પર આધાર રાખે છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ [૪૭] હહહહહહહહહઝાકળભીનાં મોતી હહહહહહહહ પરંતુ માનવી જે રીતે કામ કરશે તેનો એના જીવન પર અચૂક પ્રભાવ પડવાનો જ. ફરિયાદ કરનારો મનમાં નિરાશાને પોષે છે. ધીરે ધીરે એ ઉદાસ બનશે અને આપોઆપ જ બધાં કામોમાં અને અંતે જીવનમાં પોતે નાસી પાસ બનશે. બીજી બાજુ ઈશ્વરનો આભાર માનનારો એના જીવનના જોશને ટકાવી રાખશે. એનો આનંદ અક્ષત રહેશે. એની મુશ્કેલી ઓ એના મનના ઉલ્લાસની આગળ ઓગળતી જશે, અને ફરી એ આશાભર્યું નવું કદમ ભરશે. આમ, સદા ફરિયાદ કરનાર જીવનની બરબાદી વહોરે છે. હંમેશાં આભાર માનનારનું જીવન આબાદીથી ભર્યુંભર્યું રહે છે. પરંપરા અને પરિવર્તન એકાએક ભયાનક યુદ્ધ ફાટી નીકળ્યું. આકાશમાં વિમાનો ચકરાવા લેવા લાગ્યાં. સામસામાં ટકરાવા લાગ્યાં. પશુ પક્ષીઓ પોતાનો પ્રાણ બચાવવા ભાગી છૂટયાં. ગાય-ભે સ, કૂતરા, બિલાડાં – બધાં પોતાનો જાન બચાવવા દોડવા લાગ્યાં. એક દીવાલ પર બે ગીધ બેઠાં હતાં. નિરાંત હતી. તેમને ન કોઈ ઊચાટ હતો, ને કોઈ ચિંતા. નિરાંતે એકબીજા. સાથે વાતો કરતા હતા. કોઈ પક્ષી એ આ જોયું. એટલે ગીધની પાસે જઈને કહ્યું , “ચાલ, ચાલ, યુદ્ધ ફાટી નીકળ્યું છે. માનવી જંગલી બન્યો છે. એકબીજાના લોહી માટે તરસ્યો બન્યો છે. આ Page #77 -------------------------------------------------------------------------- ________________ $$$$$$$$$ ઝાકળભીનાં મોતી 88888888 માનવીઓની લડાઈમાં આપણે ખુવાર થઈ જઈશું. હજી બચવાની તક છે.” આ વાત સાંભળીને બંને ગીધ ખડખડાટ હસી પડ્યાં. એ વૃદ્ધ અને અનુભવી હતાં. એ બંનેએ એવી ઠાવકી ભાષામાં $$$$$$ ઝાકળભીનાં મોતી કે પ્રતિષ્ઠા કરે છે. અને આને પરિણામે જ સતત અલ્પવિરામ, સર્વત્ર વિસંવાદ જોવા મળે છે. ગીધ પરિવર્તનને પારખી ન શક્યા. માનવી પણ ક્યાં આ પરિવર્તનને ઓળખે છે ? એ તો ભૂતકાળનો દોર લઈને ચાલે છે. પરિણામે પરંપરાને જ પરમ અને ચરમ બાબત ગણી ઊંડા ખાડા માં જીવન વ્યતીત કરે છે. પરિવર્તનને પામવા અને પારખવા માટે વિશિષ્ટ દ્રષ્ટિ જોઈએ. કહ્યું, “અરે દયાવાન ! યુદ્ધ એ તો અમારે માટે સોનેરી અવસર છે. માનવીનું યુદ્ધ અને તેનું મોત એ તો અમારે માટે મહેફિલ છે.” બીજા વૃદ્ધ ગીધે કહ્યું, “તે અમારાં શાસ્ત્રો ક્યાંથી વાંચ્યાં હોય ? અમારાં શાસ્ત્રોમાં તો લખ્યું છે કે ગીધની સુખાકારી માટે જ ઈશ્વર માનવીને યુદ્ધમાં ધકેલે છે. યુદ્ધ અને માનવી એ બંને બાબત ઈશ્વરે ગીધને માટે સર્જી છે.” ભાગી નીકળવાની સલાહ આપનાર નીચા મોઢે પાછો ફર્યો. થોડી વારમાં યુદ્ધની મોજ માણવા ગીધ પાંખો ફેલાવીને આકાશમાં અહીતહીં આનંદભેર ઘૂમવા લાગ્યાં. પરંતુ એવામાં બૉમ્બ પડ્યા. એમના અવશેષ પણ શેષ ન રહ્યા. સ્થિતિસ્થાપકતાની ભૂમિ પર જીવનના કલહ અને કંકાસનાં બીજ રોપાય છે. માનવીની કૃપમંડૂપતા જ એને વિચારથી અંધ બનાવે છે. એના જીવનના અનુભવો જડ માન્યતાનું રૂપ લે છે. એના તરંગી ખ્યાલોની આદશ તરીકે $$$$ 146 $$$$$ Page #78 -------------------------------------------------------------------------- ________________ [૪૮] ફફફ ફફફ ઝાકળભીનાં મોતી $$$$$ વીણા મળતાં જ ભજનિક આનંદથી નાચી ઊઠચો. વીણાના તાર સાથે સૂર વહેવડાવવા લાગ્યો. અમાસની રાત્રિ હતી. નિર્જન વન હતું. પહેલાં તો લૂંટારાઓએ વીણાના સૂર પર કશું ધ્યાન ન આપ્યું પણ ધીરે ધીરે એની એમના ચિત્ત પર અસર થવા લાગી. એમાંથી કોઈ અનેરો આનંદ્ર મળવા લાગ્યો. ભજનિકે બરાબર જમાવટ કરી હતી. વીણાવાદન પૂરું થયું ત્યારે તો લૂંટારાઓ ભાવવિભોર બની ગયા હતા. સંગીતની અસર આગળ લૂંટારાઓની દુષ્ટતા ઓગળી ગઈ. બધા વૃદ્ધ સંગીતકારના ચરણોમાં પડેયી, લૂંટારાઓએ આંચી લીધેલું ધન પાછું આપ્યું અને વૃદ્ધ ભજનિકને સલામત રીતે વન પાર કરાવ્યું. વીણાનો સૂર હાથમાં વીણા, કંઠમાં હલક, એક ભજનિક વનની વાટે ચાલ્યો જાય, એવામાં કેટલાક લૂંટારાઓ આવ્યા. એમણે ભજનિકને આંતયોં, ધાકધમકી આપી. એની પાસે જે થોડીઘણી ધન સંપત્તિ હતી તે પડાવી લીધી. એક લૂંટારા એ એની વીણા પણ છીનવી લીધી. આ ભજનિક મધુર વીણાવાદન કરતો હતો. એણે પેલા લૂંટારાઓને વીણા પાછી આપવા વિનંતી કરી. લૂંટારાઓને થયું કે આ કેવો માણસ છે ? સંપત્તિ માગતો નથી અને આવી વીણા માગે છે ? આવી નજીવી ચીજનું એ શું કરશે ? વળી લૂંટારાઓને આ વાજિંત્ર કશા ખપનું લાગતું નહોતું. એમણે ભજનિકને એની વીણા પાછી આપી દીધી. માનવીએ સંપત્તિને નહિ, પણ સંગીતને શોધવાની જરૂર છે. આ સંગીત હરદમ માનવીના અંતરમાં વાગતું હોય છે. એની સૂરાવલિઓ સતત વહેતી હોય છે, પરંતુ સંપત્તિ અને સમૃદ્ધિની લાલસાને કારણે માનવી પોતાના આત્માનું સંગીત સાંભળી શકતો નથી. $$$$$$ 149 $$$$$$$$ Page #79 -------------------------------------------------------------------------- ________________ [૪૯] હ ઝાકળભીનાં મોતી છછછછછછછછછે ભગવાન બુદ્ધ ફરી પોતાના શિષ્યને પાણી લેવા મોકલ્યો. શિ આનંદ કમને ગુરુ-આજ્ઞાનું પાલન કરતો હતો. આનંદ ત્રીજી વાર પહાડી ઝરણા પાસે આવ્યો, પરંતુ પાણી જોઈને એના આનંદનો પાર ન રહ્યો. કેટલું નિર્મળ જળ ! ક્યાં પાંદડાં અને કાદવથી ડહોળાયેલું પાણી અને ક્યાં ચોખ્યું કાચ જેવું પાણી ! શિષ્ય આનંદે પહાડી ઝરણામાંથી ગુરુને કાજે નિર્મળ જળ લીધું પણ સાથોસાથ આ પ્રસંગનો અર્થ વિચારવા લાગ્યો. ધીરજ અને સમજ ભગવાન બુદ્ધ વૃદ્ધ થયા હતા તે સમયની આ વાત છે. તેઓ જંગલમાંથી પસાર થતા હતા. એમને ખૂબ તરસ લાગી. શિષ્ય આનંદ નજીકમાં વહેતા પહાડી ઝરણા પાસે ગયા. ઝરણામાંથી થોડી વાર પહેલાં જ ઘેટાંનું ટોળું પસાર થયું હતું. આને કારણે પાણી ખૂબ મેલું હતું. સડેલાં પાંદડાં અને કાદવથી ડહોળું હતું. આવું પાણી લેવાય કેમ ? આથી આનંદ પાણી લીધા વિના પાછો ફર્યો, પરંતુ ભગવાન બુદ્ધ અને ફરી પાછો પહાડી ઝરણામાંથી પાણી લાવવા મોકલ્યો. નદી ઘણી દૂર હતી. આ ઝરણાના પાણીથી જ તરસ છીપાવવી પડે તેમ હતું. પરંતુ હજી ઝરણાનું પાણી મલિન અને ડહોળાયેલું હતું. શિષ્ય આનંદ પાણી લીધા વિના પાછો માનવીનું મન પેલા ઝરણા જેવું છે. એમાં વિકાર, લાલસા અને વાસનાનાં વાવાઝોડાંની ગડરિયાં આવતી રહે છે. જીવન છે તો ઝંઝાવાત છે. સંસાર છે તો બળવાનુંજલવાનું છે. રાગ અને દ્વેષ તથા કામના અને વાસનાના ઝંઝાવાતા જીવનનદીનાં નીરને ડહોળાં કરી દેશે, પરંતુ અકળાવાની કે મૂંઝાવાની જરૂર નથી. ડહોળાં નીર શાંત થાય ત્યાં સુધી ધીરજ ધરવાની જરૂર છે. મનથી મહાન થવાતું નથી, કિંતુ મનના ઝંઝાવાતોને Page #80 -------------------------------------------------------------------------- ________________ * ઝાકળભીનાં મોતી ❖❖❖ શાંત પાડવાના છે. એની ભડભડતી જ્વાળાઓને ધીરજથી ઠારવાની છે. આ માટે મનને જાણવાની અને પામવાની ધીરજ જોઈએ. ધીરજ એ મનની કેળવણી છે અને સાચી સમજ મનને કુમાર્ગે જતું અટકાવે છે. - ◆◆◆◆◆◆ 152 ....... ૫૦ ‘હું’નો સંસાર એક સમ્રાટને પરમાત્મા પામવાની ઝંખના જાગી. એણે સત્તા છોડી, રાજ્ય તજ્યું, સઘળી સંપત્તિનું દાન કર્યું. ગરીબ ભિખારી જેવા વેશમાં એ જંગલમાં આવ્યો અને ત્યાં વસતા તપસ્વી મહાગુરુના આશ્રમમાં રહેવા લાગ્યો. મહાગુરુએ એને તદ્દન વિચિત્ર કામ સોંપ્યું. એનું કામ આશ્રમનો કચરો એકઠો કરી દૂર ફેંકી આવવાનું હતું. આશ્રમવાસીઓને મહાગુરુની આ વાત ઘણી નિર્દય જણાઈ. જેણે પરમાત્મા પામવા કાજે સઘળી સંપત્તિનો ત્યાગ કર્યો, એને કંઈ આવું કામ તે સોંપાતું હશે ? કોઈએ મહાગુરુને વિનંતી પણ કરી કે આ સમ્રાટને બીજું કંઈ કામ આપો તો સારું. ત્યારે મહાગુરુએ કહ્યું કે, “સમ્રાટ પોતાની સઘળી સત્તા લઈને જ આવ્યા છે. એની પૂરી પરીક્ષા થયે હું એમને બીજું કોઈ કામ સોંપીશ.” 153 Page #81 -------------------------------------------------------------------------- ________________ ઝાકળભીનાં મોતી એક દિવસ આ સમ્રાટ માથા પર કચરાની ટોપલી મૂકી રસ્તા પરથી પસાર થતો હતો. કોઈ વ્યક્તિ એને અથડાઈ એટલે તરત એ બોલી ઊઠો, “ભાઈ, આજે તો ઠીક છે. બાકી પંદર દિવસ પહેલાં આમ જો આંધળાની માફક અથડાયો હોત તો તમને ફાંસી મળી હોત.” મહાગુરુએ આ બનાવ જાણીને કહ્યું કે, “મારી વાત સાચી છે. હજુ એ સમ્રાટ જ રહ્યો છે. ભલે આશ્રમમાં આવીને વસ્યો હોય." થોડા દિવસ પછી વળી કોઈ સમ્રાટ સાથે અથડાઈ પડયું. સમ્રાટ કશું બોલ્યો નહિ. પણ એની આંખમાંથી ગુસ્સાના અંગારા વરસતા હતા. એને જે કંઈ શબ્દોથી કહેવાનું હતું તે આંખથી કહી દીધું. મહાગુરુએ જ્યારે આ ઘટના જાણી, ત્યારે એટલું જ કહ્યું, “સંપત્તિ છોડવી સહેલી છે, પણ ‘સ્વયં’ને બ્રેડવો મુશ્કેલ છે.” ફરી ત્રીજી વાર આવી ઘટના બની ત્યારે સમ્રાટે રસ્તા પર પડેલી ટોપલી લઈને વેરાયેલો કચરો એકઠો કર્યો અને જાણે કશું ન બન્યું હોત તેમ આગળ ચાલવા લાગ્યો. મહાગુરુને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેમણે રાજી થતાં કહ્યું, “હવે સમ્રાટ સાધુ થવા માટે યોગ્ય છે.” 154 ઝાકળભીનાં મોતી જે સ્વયંને ભૂલી શકે છે, તે જ સત્યને પામી શકે છે. જે અહને ઓગાળી શકે છે તેજ ઈશ્વરની નજીક પહોંચી શકે છે. બાકી તો ધન છોડીને સંન્યાસ લેનાર જો અહમ્ ન તજે તો એનો એ જ રહે છે. જંગલમાં પણ એ પોતાનો રાગ લઈને જશે. આશ્રમમાં પણ અનુરાગથી જીવશે. અહમ્ અને આસક્તિને છોડનાર જ સત્યને પંથે ચાલી જ શકશે. જે પોતાની જાતને ભૂલે છે એ જ ઈશ્વરને પામી શકે છે. બાહ્ય ચીજ્વસ્તુઓ છોડવાથી કશું નહિ સધાય. સાચા સાધકે તો અંતરથી છોડવાનું હોય છે. એણે સંસારને નહિ, પરંતુ ‘હું’ને છોડવાનો છે, કારણ કે આ ‘હું’ ગમે ત્યાં, ગમે તે સ્થિતિમાં સંસાર ઊભો કરી દે છે. 155 Page #82 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ત્રણ ગણી ટીકા એક વિખ્યાત સમાજસેવક. રાતદિવસ સેવાકાર્ય કરે, પરંતુ જગત સાચા અને સારા માણસો પ્રત્યે પણ દયાળુ નથી. આ સમાજસેવકની કેટલાક લોકો ટીકા કરે. કોઈ એને છૂપોરુસ્તમ બતાવે. કહે કે એના ચાવવાના અને બતાવવાના જુદા છે. કોઈ વળી એના વિશે અવનવી વાતો ઉડાડે. કોઈ એને પ્રતિષ્ઠાનો મોહી બતાવે, તો કોઈ એને ચારિત્ર્યનો પામર કહે, આવી કેટલીય ટીકાઓ થવા છતાં સમાજસેવક તન્મયતાથી પોતાનું કામ કર્યે જાય. કશાની પરવા ન કરે. નિંદા સાંભળે એટલે હસી કાઢે. કોઈએ સમાજસેવકને પૂછ્યું કે, “તમારી આટલી સખત ટીકા થાય છે છતાં કેમ તમારા પેટનું પાણી હાલતું નથી ? 156 ઝાકળભીનાં મોતી કોઈ મારી આવી ટીકા કરે, તો તો હું અકળાઈને એને મારી બેસું પણ તમે તો એનીય સાથે હસીને વાત કરો છો. આનું રહસ્ય શું ?” સમાજસેવકે એનું રહસ્ય પ્રગટ કરતાં કહ્યું, “જરા તમારી એક આંગળી મને દેખાડજો.” પેલી વ્યક્તિએ પોતાની એક આંગળી સમાજસેવક સામે ધરી. સમાજસેવકે કહ્યું, “જુઓ ! તમારી એક આંગળી મારી તરફ છે તો બાકીની ત્રણ આંગળીઓ તમારી તરફ છે. આનો અર્થ એટલો કે જ્યારે કોઈ એક આંગળી સામે કરે છે તો એની જાણ વગર જ ત્રણ આંગળીઓ પોતાના તરફ બતાવે છે. કોઈની તરફ આંગળી કરી એ નિંદા કરે છે તો એનાથી ત્રણ ગણો પ્રહાર એના પોતાના પર કરે છે. જે જીભનો દુરુપયોગ કરી જાત પર ત્રણ ગણો પ્રહાર કરતી હોય એ વ્યક્તિ તરફ ગુસ્સો ન હોય. એની તો મને દયા જ આવે છે.” આ વાત સાવ સાચી છે; કારણ કે જે પોતે જીવનના માર્ગ પર ચાલી શક્તો નથી, એ જ બીજાના રાહમાં કાંટા વેરે છે. પોતે તરી શક્તો નથી એ જ બીજાને ડુબાડવાની કોશિશ કરે છે. જે ઊંચે ચડી શકતો નથી એ જ બીજાને 157 Page #83 -------------------------------------------------------------------------- ________________ ઝાકળભીનાં મોતી પાડવાનો પ્રયત્ન કરે છે. જે જીવનમાં કશું કરી શકતો નથી, એ નિંદાખોર બની જાય છે. નિંદા મનની મોટી બીમારી છે. જ્યારે મનમાં બીજાની નિંદા કરવાનો ભાવ જાગે ત્યારે જાણવું કે મન માંદું પડયું છે. સ્વસ્થ વ્યક્તિ ક્યારેય કોઈની નિંદામાં પડતી નથી, બીજા એની નિંદા કરે તો એના તરફ માત્ર દયા જ દાખવે છે. 158 પર પ્રા અને અર્થ અહો ! કેવું આશ્ચર્ય ! એંસી વર્ષના વૃદ્ધ કાર્લાઇલને પોતાનું આખું શરીર બદલાઈ ગયેલું લાગ્યું. સ્નાન કર્યા બાદ સ્નાનગૃહમાંથી બહાર નીકળીને એ પોતાના શરીરને લૂછવા લાગ્યો, તો એમ જણાયું કે જે શરીરને એ વર્ષોથી જાણતો હતો. એ શરીરને બદલે કોઈ બીજું જ શરીર પોતે લૂછતો હતો. કાર્લાઇલ વિચારમાં પડવો કે જે કાયા સાથે વર્ષોથી માયા બંધાણી હતી, એ મનમોહક કાયા ક્યાં ગઈ ! જે શરીર માટે પોતે ગર્વ ધારણ કરતો હતો, એ શરીર એકાએક ક્યાં અલોપ થઈ ગયું ? જે દેહની સુંદરતા જાળવવા માટે એણે કેટલોય સમય ગાળ્યો હતો, તે દેહ ક્યાંય દેખાતો ન હતો. કાર્લાઇલ પરેશાન થઈ ગયો. યુવાની વીતી ગઈ. દેહ પર ઘડપણ આવ્યું અને હવે તો એથીય વધુ, દેહ સાવ જર્જરિત બની ગયો. 159 Page #84 -------------------------------------------------------------------------- ________________ ઝાકળભીનાં મોતી કાર્લાઇલ બેચેન બન્યો. આ તે કેવું ! જે દેહને પોતે અભિન્ન માનતો હતો, તે દેહ બદલાઈ ગયો; અને પોતે તો હતો એવો ને એવો જ રહ્યો ! કાર્લાઇલના વિસ્મયનો પાર ન રહ્યો. પોતે છે પણ પેલું શરીર ક્યાં ? ધીરે ધીરે ગહન ચિંતનમાં ડૂબતા કાર્લાઇલના મનમાં એકાએક ચમકારો થયો. એણે એની જાતને પૂછ્યું : “અરે ! ત્યારે હું કોણ છું ?” અને આ જ માનવજીવનનો મહાન પ્રશ્ન છે. જે આ પ્રશ્ન પૂછે છે તે જ જીવે છે. જે આ પ્રશ્ન કદીય પૂછતો નથી તે સદાય મૃત રહે છે. : આપણે આપણી જાતને પૂછવાનું છે : “અરે ! હું છું કોણ ?” માત્ર સામાન્ય જિજ્ઞાસાથી કે બાળસહજ કુતૂહલથી આ પૂછવાનું નથી. આધ્યાત્મિકતાની કોઈ દાંભિકતાથી આ સવાલ કરવાનો નથી. પોતાનું રોમેરોમ ખળભળી ઊઠે, આખુંચ અસ્તિત્વ ડોલાયમાન થાય અને હૃદયમાં ભાવોની ભરતી ચડે એ રીતે આ પ્રશ્ન પૂછવાનો છે. આ પ્રશ્નનો જે ઉત્તર મેળવે છે તે તમામ પ્રશ્નનો ઉકેલ પામે છે. એને જીવનનો અર્થ અને ભવનું સાર્થક્ય સાંપડે છે. 160 ૫૩ આવી અને સાગર રમતિયાળ માછલી, રોજ પાણીમાં ગેલ કરે. નિત નવી રમત ખેલે. સહુની સાથે ભેગા મળીને મોજ ઉડાવે. આ માછલી રોજ એક વાત સાંભળે. કોઈ માછલી કહે, “આહ ! સાગર તે કેવો ! એની લંબાઈ કે ઊંડાઈ માપવાનું આપણું ગજું નહિ.” બીજી માછલી કહે, “ઓહ કેવો વિરાટ સાગર ! જગતમાં આટલી વિરાટ કોઈ વસ્તુ નહિ હોય ?” વળી કોઈ ડાહી માછલી કહે, “આ દુનિયા આખી પાણીથી ભરેલી છે. આ સાગર એટલે જ આખી સૃષ્ટિ.” રમતિયાળ માછલીને જે કોઈ મળે તે સાગરની વાત કરે. કોઈ એના કદની વાત કરે, તો કોઈ એના રૂપની વાત કરે. બધા જાતજાતનાં અને ભાતભાતનાં વર્ણન આપે. રમતિયાળ માછલી આ બધું સાંભળીને ખૂબ પરેશાન 161 Page #85 -------------------------------------------------------------------------- ________________ ઝાકળભીનાં મોતી થઈ ગઈ. એ માછલીઓની રાણી પાસે ગઈ અને એને પૂછ્યું, “આ સાગરનું નામ સાંભળીને તો હું વાજ આવી ગઈ છું. આ સાગર છે શું ? એ રહે છે ક્યાં ?” માછલીની રાણીએ હસતાં-હસતાં કહ્યું, “અરે રમતિયાળ ! આ સાગરમાં તો તારો જન્મ થયો છે. એ જ તારું જીવન છે અને એ જ તારું જગત છે. સાગરમાં તું ઊછરી છે અને સાગરમાં મરણ પામવાની છે. સાગર તારી સત્તા છે અને સાગર તને ઘેરીને પડેલો છે. સાગર એ જ આપણું સર્વસ્વ.” માનવીની દશા રમતિયાળ માછલી જેવી થઈ છે. એની આસપાસ ઈશ્વર છે, છતાં એ દૂર દૂર એને શોધવા નીકળે છે. માનવીનું અસ્તિત્વ ઈશ્વરથી વીંટળાયેલું છે, પણ મૂર્છિત માનવીની આંખે ઈશ્વર ચડતો નથી. મૂર્છા એ ભ્રમણા છે. અમૂર્છા એ ઈશ્વર છે. માનવી આવી અમૂર્છા સાધે તો એ ઈશ્વરને પામી શકે. મૂર્છિત માનવી તો પોતાનામાં રહેલા ઈશ્વરને ખોળવા માટે આખી દુનિયા ફેંદી વળશે ! 162 ૫૪ મજબુત કિલ્લો એક સંન્યાસી જંગલમાંથી જગતમાં આવ્યો. આજ સુધી આશ્રમમાં તો યોગીઓ જ મળ્યા હતા. જગતમાં એવું નહોતું. એમાં તો જેટલા ભગત હતા, એનાથી બમણા ઠગ પણ હતા. સંન્યાસીને એક સંસારીએ કહ્યું, “ગુરુદેવ ! આ તો સંસાર છે. અહીં સારા માણસો મળે તો મળે, બલ્કે નઠારા તો જરૂર મળશે." સંન્યાસીએ હળવાશથી કહ્યું : "જે મળે તે બધા સારા જ છે ને ! ક્યાં કોઈ દુષ્ટ છે ?” પેલા સંસારીએ કહ્યું : “પણ જો આ દુનિયાનો કોઈ દુષ્ટ માનવી તમારા ઉપર હમલો શરૂ કરે તો ?" સંન્યાસી ખડખડાટ હસી પડયો. એણે કહ્યું, “અરે ! એની તો કશી ફિકર નથી. મારો કિલ્લો એવો મજબૂત છે કે 163 Page #86 -------------------------------------------------------------------------- ________________ ઝાકળભીનાં મોતી $$$$ ગમે તેવો હુમલાખોર એની એક એક કાંગરી પણ તોડી ન શકે. બસ, મારા એ મજબૂત કિલ્લામાં જઈને બેસી રહીશ.” સંન્યાસીની આ વાત કોઈ વિદન સંતોષીને કાને પહોંચી અને વિચાર કર્યો કે આ સંન્યાસીની ભાળ મેળવવી જોઈએ. એક બાજુ સંન્યાસ લીધો છે અને બીજી બાજુ કોઈ તોડી ન શકે તેવો મજબૂત કિલ્લો બાંધીને બેઠો છે ! એક દિવસ આ વિદનસંતોષી એ સાધુને કેદ કર્યો અને પછી એણે કહ્યું : “વાત તો ઘણી મોટી કરતા હતા. ક્યાં ગયો તેમા સે પેલો મજબૂત કિલ્લો ?” સંન્યાસી ખડખડાટ હસી પડયો અને પોતાના હૃદય પર હાથ મૂકીને બોલ્યો. જુઓ, આ છે મારો અભેદ્ય કિલ્લો. એના પર કોઈ હુમલો કરી શકતું નથી. કોઈ એને તોડી શકતું નથી. એની અંદર છે તેનો કોઈ નાશ કરી શકતું નથી.” ફફફ ઝાકળભીનાં મોતી $$$$$$$ હુમલો એને કશું કરી શકતો નથી. ભયાનક હથિયાર પણ એની આગળ હેઠું પડી જાય છે. ભલભલા વિરોધીઓ ભોંયભેગા થઈ જાય છે. જેને આ સુરક્ષિત કિલ્લાની ખબર નથી એ સદાય શત્રુઓથી ઘેરાયેલો રહે છે. ભય અને મોતથી ડરતો એ બહાર આશરો શોધે છે. પણ બહારનો આશરો કદી બચાવી શકતો નથી. જે અંતરનો આશરો શોધે છે, જે પોતાના આત્મકિલ્લાને જાણે છે એની શાંતિ અને સુરક્ષા સદાય સલામત રહે છે. પ્રસંગનો મર્મ એ છે કે જે વ્યક્તિ પોતાના આ મજબૂત કિલ્લાને જાણતી નથી, એ સદાય ભય અને ડર વચ્ચે જીવે છે. ક્યારે એ જમીનદોસ્ત થઈ જશે એની એને પણ ખબર હોતી નથી. જે આ કિલ્લાને જાણે છે એ નિર્ભય છે. ગમે તેવો 8888888888 164 88888888888 $$$$૪૪૪૪૪ 165 $$$$$$$$$ Page #87 -------------------------------------------------------------------------- ________________ fપપ આસક્તિની નબળાઈ હ રુ ઝાકળભીનાં મોતી $$$$$ સૌથી ગરીબ માનવીને શોધતો હતો. એવામાં બાજુમાંથી રાજાની સવારી પસાર થતી હતી. પૂરી શાન-શૌકત સાથે રાજા હાથી પર બિરાજમાન હતો. સંન્યાસીએ પેલી ધનની કોથળી રાજા ભણી ફેંકી. બધા આશ્ચર્ય પામ્યા. કેટલાક લોકોએ સંન્યાસીને પૂછ્યું પણ ખરું કે, “તમે તો કહેતા હતા કે આ ધન હું ગરીબને આપીશ. ધનની જરૂરિયાતવાળાને આપીશ. તમે તો બીજા કોઈને નહિ અને રાજા એ આપ્યું. આમ કેમ ?” સંન્યાસીએ હસતાં હસતાં કહ્યું, મેં મારી દોલત સૌથી ગરીબ વ્યક્તિને આપી છે. જે રાતદિવસ ધનની ભૂખમાં પિડાય છે, ધનનો જ વિચાર કરે છે, અને ધનને માટે વલખાં મારે છે, એવા માનવીને આપી છે. આ રાજા એ દુનિયાની સૌથી વધુ ગરીબ વ્યક્તિ છે. તેના જેવો બીજો ગરીબ કોણ હશે ? સાચે જ મેં મારી દોલત ધનની સૌથી વધુ ભૂખ ધરાવતા ગરીબને આપી છે. જે ધનની ભૂખ માં સૌથી આગળ છે તેના જેવો નિર્ધન અને ગરીબ બીજો કોણ હોય ?” એક સંન્યાસી. હીન-દુ:ખ યા ની સેવા કરે, મુશ્કેલીઓમાં ફસાયેલાઓને મદદ કરે. એક વાર આ સંન્યાસી એ પોતાની આસપાસ ભેગા થયેલા લોકોને એક વજનદાર કોથળી બતાવતાં કહ્યું, જુઓ ! આ મારી દોલત ! કોઈ ગરીબ માનવીને આપવા માંગું છું.” બધા ગરીબો એ સંન્યાસીને ઘેરી વળ્યા. કોને દોલત આપવી એ નક્કી થાય તેમ નહોતું. આથી સંન્યાસીએ જ આખરે ફેંસલો આપ્યો : સાંભળો ભાઈઓ ! આ દોલત ધનની સૌથી વધુ જરૂરવાળા ગરીબ માનવીને આપવી છે.” આમ કહી સંન્યાસીએ ચારે તરફ નજર ફેરવી. એ 8888888888 166 $888888888 પ્રસંગનો મર્મ એ છે કે આસક્તિ જ માનવીને સૌથી વધુ દુઃખી બનાવે છે. આસક્તિ કદીય સુખ આપતી નથી. સંતોષને અને આસક્તિને તો સાત ભવનું વેર. આવી આસક્તિ Page #88 -------------------------------------------------------------------------- ________________ પ હહહહહહહ ઝાકળભીનાં મોતી હહહહહહહહહ માનવીની શાંતિ હરી લે છે. થોડું ધન મળે છે પણ ધનની આસક્તિ એટલી છે કે થોડા ધનથી સંતોષ માનવાને બદલે વધુ ધન મેળવવા માટે રાતદિવસ ઉજાગરા ખેંચે છે. માનવીની લાલસા જ એને દરિદ્ર બનાવે છે. સાવ ભિખારી જેવો બનાવી મૂકે છે. ક્ષુદ્ર બનીને યાચના કરતાં પણ એ અચકાતો નથી અને માટે ગમે તેનો દાસ થવા હરઘડી તૈયાર હોય છે. જેમ લાલસા ઓછી તેમ પ્રાપ્તિ વધુ. જેમ આસક્તિ ઓછી તેમ સંતોષ વધુ. જે માનવી ઓછામાં ઓછું ઈચ્છે છે તે જ સૌથી વધુમાં વધુ સમૃદ્ધ છે. માણે રેતીનો મહેલ નદીનો હરિયાળો કાંઠો હતો. કાંઠા પરની રેતીમાં બાળકો રમતાં હતાં. કોઈ રેતીનું ઘર બનાવે, તો કોઈ રેતીનું મંદિર બનાવે. કોઈ રેતીનો પહાડે કરે, તો કોઈ રેતીનો મહેલ ચણે. દરેક બાળક પોતાના કામને સૌથી સારું ગણે. કોઈ કહે, “મારો મહેલ કેવો સુંદર છે ! એની આગળ તારું મંદિર તો પાણી ભરે.” બીજો કહે, “મહેલમાં તો રાજા રહે. રાજા કરતાં ભગવાન મોટા. મારા મંદિરમાં તો ભગવાન વસે.” આમ કરતાં કરતાં ક્યારેક લડીઝઘડી પડે. એમાં કોઈનો પર્વત તૂટે, તો પાણીપત સર્જાય. એટલામાં સાંજ પડવા આવી. અંધકાર છવાવા લાગ્યો. સૌને ઘેર જવાનું યાદ આવ્યું. Page #89 -------------------------------------------------------------------------- ________________ ફફફ ફફફ ઝાકળભીનાં મોતી બધાં બાળકો એ મહેલ કે મંદિર, એ પર્વત કે મકાન છોડીને નીકળી પડ્યાં. જેને માટે આટઆટલું લડયાં-ઝઘડયાં એ બધું એમ ને એમ પડી રહ્યું. એક વાર જે “મારા’ અને ‘તારા’ માટે લડાઈ ચાલતી હતી, તે અંધકાર થતાં ઓથમી ગઈ. T ૫૭] મજનૂની આંખ બાળકોએ અંધકાર થતાં મારું અને તારું છોડી દીધું પણ રેતીમાં મહેલ ચણતો માનવી અંધકારની વેળા જાણતો હોવા છતાં મારું અને તારું ક્યાં છેડી શકે છે ? મોત સામે આવીને ઊભું હોય તેમ છતાં રેતીના મહેલ કે મંદિરની એની આસક્તિ છૂટતી નથી. આ રેતીના મહેલ એમ ને એમ રહી જવાના છે. એને માટે જે કલહકંકા સ કરે એ નકામાં છે. પરંતુ માનવી ક્યાં આ મારા-તારાનો ભેદ ભૂલી શકે છે. આથી તો મૃત્યુ વખતે માનવી જીવવાનો વલોપાત કરે છે. આથી તો રેતીના મહેલ બાંધીને લઈ જવા માગે છે. નિરર્થકને માટે ખૂબ ઝઘડે છે. અને જે મૃત્યુ, હકીકત છે તેને ભૂલી જાય છે. અંધકાર ઊતરે એ પહેલાં ઘેર જવાની તૈયારી કરનાર જ સાચો માનવી છે ! લયલા અને મજનું. એવા પ્રેમી કે બંને પળનોય વિરહ સહન કરી શકે નહિ. એવામાં મજનુને વિરહ સહવાનો વારો આવ્યો. વિરહના તાપમાં મજનૂ તરફડવા લાગ્યો. આખો દિવસ રસ્તા પર રઝળવા લાગ્યો. લયલા-લયલા-લયલાના નામની બૂમો લગાવવા માંડ્યો. જ્યાં જ્યાં લયલા સાથે ફર્યો હતો, ત્યાં બેસીને કલ્પાંત કરવા લાગ્યો. ઘોર અંધારી રાતે પણ ઊંઘમાંથી ઝબકી જતો અને લયલાના નામની વેદનાભરી ચીસો પાડતો. ગામના રાજાને મજનુના બેહાલની ખબર પડી. એને વિરહી મજનું ૫ર દયા આવી. મજનને પોતાની પાસે બોલાવ્યો, અને પ્યારથી એનો વાંસો પંપાળતાં કહ્યું, અલ્યા મજનૂ! તું તો ખરો પ્રેમી છો. આખો દિવસ $$$$$હહહહહ 171 ઉફફફ ફફફફફ 88888888888 170 8888888888 Page #90 -------------------------------------------------------------------------- ________________ હ ઝાકળભીનાં મોતી છછછછછછછછછે સજા તાડૂકી ઊઠ્યો અને બોલ્યો, “શું બેવકૂફ જેવી વાત કરે છે ? તારા લયલાના ચહેરામાં, આંખ માં કે હોઠ પર આવી નજાકત છે જ ક્યાં ?” મજબૂએ ઉત્તર આપ્યો, “મહારાજ ! લચેલાની સુંદરતા જોવી હોય તો એ માટે મજનૂની આંખો જોઈએ. જો મજનૂની આંખો નહિ હોય તો લયલાની સુંદરતા તમને દેખાશે નહિ.” ફફફ ફફફ ફફઝાકળભીનાં મોતી જ લયલા-લયલા કર્યા કરે છે, નથી રાત જોતો, નથી દિવસ, નથી પૂરું ખાતો-પીતો.” મજબૂએ કહ્યું : “લયલા વિના એક પળ એકસો વર્ષ જેવી લાગે છે. લયલા વિના મારું હૈયું તરફડે છે, મારો આત્મા ઝૂરી-ઝૂરીને આંસુ સારે છે.” રાજા ખડખડાટ હસી પડચો અને બોલ્યો, “અરે મજ ! જોઈ તારી લ ચલા ! આમ શું ગાંડો થઈ ગયો છે ! તને લયલા-લયલા કરતો જોઈને મને થયું કે લાવ, એક વાર લયલાને જોઉં તો ખરો કે તે કેવી સુંદર છે ? મેં તારી લયલાને જોઈ. એ તો સાવ સામાન્ય છોકરી છે. મને તો એમ હતું કે તું આટલો બધો વલોપાત કરે છે તો કેવી ય સુંદર રમણી હશે ! ખરેખર તારા જેવો બેવકુફ મેં કોઈ બીજો જોયો નથી. હવે ચાલ, મારી સાથે.” રાજા મજનૂને પોતાના અંતઃપુરમાં લઈ ગયો. એમાંથી સુંદરીઓ બોલાવી. એમને બતાવતાં મજનુને કહ્યું, “જો. મજ ! તારી લયલા તો આ સુંદરીઓનાં રૂપ અને કામણ આગળ કશીય વિસાતમાં નથી. તારા માટે આપણા રાજ્યમાંથી આ બાર સુંદરી ઓ આણી છે. આમાંથી એકને પસંદ કરી લે. લયલાની પાછળ ખુવાર થવાનું રહેવા દે.” મજ ખડખડાટ હસી પડ્યો. એણે કહ્યું : “આમાંની એકેય સુંદરી મારી લયલાની તોલે આવી શકે તેવી નથી.” ઈશ્વરને પામવો હોય તો ભક્તનું હૃદય જોઈએ. પરમાત્માને ચાહવો હોય તો એ માટે આત્માનો તલસાટ જોઈએ. મીરાંની આરત વગર કૃષ્ણ દેખાતો નથી. નરસિંહની મસ્તી વગર નંદકિશોર જડતો નથી. અદ્વૈતની ભાવના વિના હૅત મટતું નથી. એકતા વિના પ્રેમ સંભવતો નથી. જ્યાં મજનૂની આંખો છે, ત્યાં લયલાનું રૂપ ખડું થાય છે. જ્યાં સાચો પ્રેમ છે, ત્યાં પ્રેમનું સૌદર્ય નીખરે છે. જ્યાં ખરી ભક્તિ છે. ત્યાં ભગવાન પ્રગટ થાય છે. ફફફફ ફફફ ફફફ 172 ઉફફફ ફફફ ફફફક ફફફ ફફફ ફફફ 173 ઉફફફ ફફફ ફફફકે Page #91 -------------------------------------------------------------------------- ________________ ઝાકળભીનાં મોતી $$$$$$$છે મોટાભાગના માનવીઓ આવી છટકબારી થી જીવન ગાળતા હોય છે. આવી એક છટકબારી પાદરીએ શોધી કાઢી. એણે થિયેટર-હૉલના માલિકને એક ચિઠ્ઠી લખી. એમાં પ૮] પાછલો દPવાજો મારે નાટક જોવું છે, પણ કોઈ ન જુએ તેમ. માટે આગળના દરવાજાને બદલે મને પાછળના દરવાજાથી દાખલ થવાની સગવડ કરી આપશો, જેથી કોઈ જ મને જોઈ શકે – – – – – – – – પાદરીને મૅનેજરનો જવાબ મળ્યો. “આપની ચિઠ્ઠી મળી, પણ દિલગીરી સાથે જણાવવાનું કે અહીં એવો કોઈ દરવાજો નથી કે જે ઈશ્વરની નજરની બહાર હોય.” : વર્ષો પહેલાંની વાત છે.. ઇંગ્લેન્ડના એક શહેરમાં શેકસપિયરનું નાટક ચાલે. નાટકને જોનારા ખૂબ ખૂબ વખાણે. એવું નાટક કે હૈયું તરબોળ બની જાય, આ સમયે સમાજનો એક વર્ગ એમ માનતો કે નાટક જોવું એ પાપ છે. નાટક જોવું એ મિથ્યાચાર છે. જ્યાં આવો સમાજ હોય ત્યાં ધર્મના આગેવાનથી તો નાટક જોવાય ક્યાંથી ? પણ એક પાદરીને શેકસપિયરનું નાટક જોવાની ઉત્સુકતા જાગી. એણે વિચાર કર્યો કે નાટક જોવા જેવું કઈ રીતે ? કોઈ એવો રસ્તો મળે કે જેથી નાટક જોવાઈ જાય અને છતાં નાટક નથી જોયું એમ કહેવાય. આ પ્રસંગનો મર્મ એ છે કે સત્ય અને ઈશ્વર પામનારને માટે ક્યાંય, ક્યારેય પાછલો દરવાજો હોતો નથી. સત્ય મેળવવા માટે સત્યની રાહ પર જ ચાલવું જોઈએ. એમાં સહેજ પણ અસત્ય ભળે તે ન ચાલે, કારણ કે થોડું અસત્ય સત્યનાં સઘળાં દ્વાર ભીડી દે છે. જીવનમાં માનવી ઈશ્વરને મેળવવા મથે છે. પાર વિનાનાં પૂજા-ભક્તિ કરે છે. સાથોસાથ એમ માને છે કે પોતાનું થોડું ઈશ્વર ચલાવી લેશે. આમ માની એ આડે માર્ગે ફંટાય છે. 175 ફ ક ફ 174 $$$$$$$$$$છે Page #92 -------------------------------------------------------------------------- ________________ ઝાકળભીનાં મોતી છે છે કે જે ઝાકળભીનાં મોતી છે કે બને છે એવું કે થોડું અસત્ય જાળવવા માટે બીજાં ઘણાં અસત્યો બોલવાં પડે છે. એ બીજાં ઊભાં કરેલાં અસત્યોને જાળવવા માટે નવાં જૂઠાણાં સર્જવાં પડે છે. આમ, અસત્યના બિંદુને બચાવવા માટે અસત્યનો મહાસાગર રચવો પડે છે. એક અસત્યને બચાવવા જતાં અસત્યની હારમાળ બંધાઈ જાય છે. અસત્ય આવતાં જ માનવીનો આત્મવિશ્વાસ આંગળવા લાગે છે. એની નિર્બળતાઓ પ્રગટવા લાગે છે. ચોતરફ ભયથી એ ઘેરાઈ જશે. થોડું અસત્ય કે સહેજ ખોટું એના આખા જીવનને દીનહીન, પ્રપંચી અને અસત્યમય બનાવી દેશે. 1 2 3 ફફફ ફફફ ફફફ 176 ફફફ ફફફ ફફફફકે