Book Title: Jagat Ane Jain Darshan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 15
________________ ૧૧ વિભાગે પડવા યોગ્ય જ હતાં. અત્યારે એ સમય પ્રાપ્ત થયો છે કે-જે સમયમાં જે કંઈ વ્યક્તિ કે સમાજે અથવા કેઈ સજાતીય કે વિજાતીય મનુષ્ય પૂર્વ પિતપતાના ગુણકને ભૂલી પતિતાવસ્થા પ્રાપ્ત કરી હોય તે તેને ઉદ્ધાર કર. અને કરાવવાને પૂર્ણ અધિકાર છે, કેમકે આમેદ્ધારને અધિકાર કઈ પણ એક વ્યક્તિ કે સમાજને જ આધીન નથી, કિન્તુ સમસ્ત પ્રાણીઓને તેને અધિકાર છે. કેઈ પણ પુરૂષ યદિ પિતાના દુર્ગુણે દૂર કરીને–ત્યાગ કરીને સદ્ગુણ અને સુકમી થાય, તે પછી તે પિતાને ઉદ્ધાર કેમ ન કરી શકે ? જ્યારે ત્યાજ્ય ગુણકર્મોને ત્યાગ કરીને કેઈ માણ સમાં શુદ્ધતા આવે, ત્યારે તેનામાં આર્યત્વ પણ આવેજ છે.. આર્યશબ્દથી કોઈપણ સમાજ કે સંપ્રદાયને મારે અભિપ્રાય નથી, કિન્ડ હેયધર્મોને છેડી જે કઈ પણ સગુણસત્કર્મોને સ્વીકાર કરે, તેજ આય કહી શકાય. અને તે જે કઈ સમાજ, સંપ્રદાય કે જાતિમાં હોય, તેને સજજને આર્યજ ગણે છે. સંસારમાં બધાયે મનુષ્ય સદ્ગુણ અને સત્કર્મને લાજવાવાળા થાઓ. અને પિતાને ઉદ્ધાર કરે, એજ મારી, હાદિક અભિલાષા છે, એટલું કહી વિરમું છું. આપ સૌએ સાવધાનતાપૂર્વક મારૂં લાષણ સાંભળ્યું છે, એતદર્થ હું આપને ધન્યવાદ આપું છે. જ શનિ શાન્તિઃ સુશાન્તિઃા. તા. ૨૪-૧૨-૨૩ ધર્મ સં. ૨ | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68