Book Title: Jagat Ane Jain Darshan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 54
________________ ૫૦. આ તે ચૈતન્યનું દૃષ્ટાન્ન આપ્યું, પરંતુ જડ પદાર્થમાં પણ ‘પા--arશયુ સર’ એ દ્રવ્યનું નિરીક્ષણ સ્યાદ્વાદની શૈલીથી જરૂર ઘટે છે. જેમ સુવર્ણની એક કંઠી. કંઠીને ગળાવીને કંદરે બનાવ્યું. જે વખતે કંકીને ગળાવી કંદોરો બનાવીએ છીએ તે વખતે કંદોરાને ઉત્પાદ (ઉત્પત્તિ) અને કંકીને વ્યય થાય છે; જ્યારે સુવર્ણ ત્વ ધ્રુવ છે-વિદ્યમાન છે. આમ દુનિયાના તમામ પદાર્થોમાં ‘પાક કાર- સંત 'એ લક્ષણ ઘટે છે અને તે જ સ્યાદ્વાદશૈલી છે. એકાન્ત નિત્ય, એકાન્ત અનિત્ય કઈ પણ પદાર્થ માની શકાય જ નહિં. કંઠીને ગાળીને કંદરે બનાવવામાં કંઠી તે આકારરૂપ માત્ર બદલાયેલ છે, નહિં કે કંઠીની તમામ વસ્તુને નાશ થયે અને કંદોરો ઉત્પન્ન થઈ ગયે. એકાન્ત નિત્ય તો ત્યારેજ મનાય કે કંડીનો આકાર ગમે તે સમયે જેવો ને તેવો કાયમ રહેતું હોય, ગાળવા કે તેડવા છતાં પણ તેમ એકાન્ત અનિત્ય પણ ત્યારે જ મનાય કે કઠીને તેડતાંગાળતાં સર્વથા તેને નાશ થતો હોય. તેમનો એક અંશ પણ બીજી વસ્તુમાં ન આવતે હેય. આવી રીતે તમામ પદાર્થોમાં નિયત્વ, અનિત્યત્વ, પ્રમેયત્વ, વાગ્યવાદિ ધર્મો રહેલા છે. એ ધર્મોને સાપેક્ષ રીતિથી સ્વીકાર કર-એ ધર્મોને સાપેક્ષ રીતિએ જેવા, એનું નામ જ સ્યાદ્વાદ છે. સીધી રીતે નહિં તે આડકતરી રીતે પણ આ સ્યાદ્વાદને સ્વીકાર લગભગ તમામ આસ્તિક દર્શનકારેએ કર્યો છે, એમ હું મારા દાર્શનિક અભ્યાસ ઉપરથી જોઈ શકે છું. આ " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68