________________
તે કહેવું પડશે કે કઈ પ્રકારથી “સત્ ” હેઈ કરીને પણ કઈ રીતે “અસત્ ” છે. એટલા માટે ન તે “સત્ ” કહી શકાય છે અને ન “અસ”. તો હવે અનેકાન્તતા માનવી સિદ્ધ થઈ.
સજન! નયાચિકે “તમ” ને તેને માસ્વા કહે છે. અને મીમાંસક તથા વૈદાનિક તેનું ખંડન કરીને તેને “ભાવસ્વરૂપ” કહે છે, તે હવે જોવાની વાત એ છે કે આજ સુધી એને કોઈ ફેંસલે થયે નહિં કે, કેણ ઠીક કહે છે? ત્યારે તે બેની લડાઈમાં ત્રીજાના પોબારા છે અર્થાત્ જન સિદ્ધાંત સિદ્ધ થયે; કારણ કે તે કહે છે કે વસ્તુ અનેકાન્ત છે. તેને કઈ રીતે ભાવરૂપ કહે છે. અને કઈ રીતે અભાવરૂપ પણ કહે છે. આવી જ રીતે કેઈ આત્માને “જ્ઞાનસ્વરૂપ” કહે છે અને કેાઈ “જ્ઞાનાધાર સ્વરૂપ કહે છે. ત્યારે હવે કહેવું જ શું? અનેકાન્તવાદે સ્થાન મેળવ્યું એવી રીતે કઈ જ્ઞાનને “ દ્રવ્યસ્વરૂપ માને છે, તે કઈ
ગુણસ્વરૂપ;” કઈ જગને “ભાવસ્વરૂપ” કહે છે તે કઈ કોઈ ‘શૂન્યસ્વરૂપ” ત્યારે તે “અનેકાનવાદ ” અનાયાસ સિદ્ધ થયે.”
આવી જ રીતે કાશી વિશ્વવિદ્યાલયના પ્રીન્સીપાલ છે. આનંદશંકર બાપુભાઇ ધ્રુવે પિતાના એક વખતના વ્યાખ્યાનમાં “સ્યાદ્વાદ” સંબંધી કહ્યું હતું કે
સ્યાદ્વાદ એકીકરણનું દૃષ્ટિબિંદુ અમારી હામે ઉપસ્થિત કરે છે. શંકરાચાર્ય સ્યાદ્વાદ ઉપર જે આક્ષેપ કર્યો છે, તે મૂળ રહસ્યની સાથે સંબંધ રાખતા નથી. એ નિશ્ચય છે કે વિવિધ દૃષ્ટિબિંદુઓ દ્વારા નિરીક્ષણ કર્યા વગર કઈ વસ્તુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com