Book Title: Jagat Ane Jain Darshan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 45
________________ ૪૧ ૧ ઘાતિમાં અને ૨ અઘાતિમ, જેક જીવ ઉપર લાગીને આત્માના મુખ્ય સ્વાભાવિક ગુણાના ઘાત કરે તે ઘાતિક' છે અને જે કર્મનાં પરમાણુ આત્માના મુખ્ય ગુણાને નુકશાન પહોંચાડતા નથી તે અઘાતિમાં છે, આ ઘાતિ અને અઘાતિ બન્નેના ચાર-ચાર ભેદો છે. એટલે કર્મના મુખ્ય આઠ ભેદો બતાવવામાં આવ્યા છે. ૧ જ્ઞાનાવરણીય—જેને આંખ ઉપર ખધેલા પાટાની ઉપમા આપવામાં આવી છે અર્થાત્ આંખે પાટા બાંધેલા માણસ જેમ કેાઈ પદાર્થ જોઇ શકતા નથી તેવી રીતે જેને ‘જ્ઞાનાવરણીય' કર્મરૂપી પડદો આત્માની ઉપર આચ્છાતિ થયેલા છે, તેનું જ્ઞાન ઢંકાયેલું રહે છે. ૨ દાનાવરણીય—મને દરવાનની ઉપમા આપવામાં આવી છે. રાજાની મુલાકાત કરાવવામાંજેમ દરવાનવિઘ્નભૂત થાય છે, તેમ આ કર્મ વસ્તુતત્ત્વને જોવામાં બાધક થાય છે. ૩ મેાહનીય—આ કર્મ મદિરા સમાન છે. મદિરાથી ખેલાન થયેલા ! માણસ ભાન ભૂલી ચઢ્ઢા તદ્દા મકે છે, તેમ માહથી મસ્ત ખનેલ માણસ કત્તવ્યાકત્તને સમજી શકતા નથી. ૪ અંતરાય—આ રાજાના ભંડારી જેવુ છે. રાજાની ઇચ્છા દાન કરવાની હાય, પશુ ભંડારી મહાનાં કાઢી દાન ન દેવા દે, તેમ આ કમ શુભ કાર્યોંમાં વિજ્ઞભૂત થાય છે. ૫ વેદનીયમનુષ્ય સુખ-દુઃખના જે અનુલવ કરે છે, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68