Book Title: Jagat Ane Jain Darshan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 16
________________ || અમ્ ॥ શ્રીમદ્યાનદ શતાબ્દિ પ્રસંગે સર્વધર્મ પરિષાં “ જૈનદર્શન ” પર વહેંચાયેલા નિમન્ય. ,, સજ્જન મહેાયગણુ અને અેના શ્રીમદ્ દયાનંદ જન્મ શતાબ્દિના મહાત્સવ પ્રસંગે સર્વ ધર્મપિરષદ્ની જે યાજના કરવામાં આવી છે, તે અત્યંત પ્રશ ંસનીય અને - ભારતના ધાર્મિક ઇતિહાસમાં સ્મરણીય ગણાય. પૂજ્યપાદ સ્વર્ગસ્થ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીવિજયધર્મ સરિ, જેમણે દેશ-દેશાંતરામાં જૈનધર્મના અને જૈનસાહિત્યના બહેાળા પ્રચાર કરવા પાછળ પોતાની જીંદગીના અમૂલ્ય સમય ગાળ્યા હતા, તેમના પટ્ટધર ઇતિહાસતત્ત્વમહેાદિધ શ્રીમદ્ આચાર્ય શ્રીવિજયેન્દ્ર સૂરિજીએ પોતાના આ નિબંધ વાંચવાની મારા જેવા જૈનધર્મના અભ્યાસીને જે અમૂલ્ય તક આપી છે, તે બદલ હું તેઓશ્રીને ઉપકાર માનવા સાથે મારા આત્માને ધન્યભાગ્યજ સમજું છું. આટલા પ્રસ્તાવ કરી હવે હું આચાય મહારાજને નિબંધ વાંચીશ. દાસી લચ'દ હરિચ’--મહુવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68