________________
ભારતના ધાર્મિક ઉત્થાન માટે ભારતીય લોકેએ ધાર્મિક કલેશેને દૂર કરવા જોઈએ છે અને ત્યારે જ આપણી એકતા જગને અનેરા ચમત્કાર બતાવશે, એમ મારે નમ્ર પરંતુ દઢ વિશ્વાસ છે. પ્રાન્ત જૈન ધર્મ, કે જે યુનિવર્સલ–દુનિયાને ધર્મ છે અને તેજ પ્રમાણે દુનિયા તેને અપનાવે, આટલું ઈરછી મારું વક્તવ્ય અહિંજ સમાપ્ત કરું છું. હે નારા
आचार्य विजयेन्द्रसरि.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com