Book Title: Jagat Ane Jain Darshan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 44
________________ ' ( ‘ ઇશ્વર ’કાના ? કહેવુ જ જોઇએ કે · સંસાર ’ ની અપેક્ષાએ ‘ ઇશ્વર સાંસાર છે તે! ઇશ્વર છે અને ‘ઇશ્વર’ છે તે ‘સંસાર ’ છે. અને શબ્દો સાપેક્ષ છે અને તેથી સુતાં એ માનવું આવશ્યક છે કે જગત્ અને ઇશ્વર અને અનાદિ છે.એની કોઇ આદિ નથી. અનાદિ કાળથી આ વ્યવહાર ચાલ્યા આવે છે. આ વિષયમાં જૈનદર્શનમાં સમ્મતિ, સ્યાદાનાજ, अनेकान्तजय पताका, रत्नाकरावतारिका, स्याद्वादमंजरी આદિ અનેક ગ્રંથામાં તેનું વિસ્તારથી સ્પષ્ટીકરણ કરેલું છે, વિદ્વાનોને તે જોવાની ભલામણુ કરૂ છું. ક— ઉપર ઇશ્વરના વિવેચનમાં કમના ઉલ્લેખ કરવામાં આળ્યે છે, કે જે કમના સર્વથા ક્ષય થવાથી કાઇ પણ આત્મા ઇશ્વર થઇ શકે છે. આ ‘ક” શી વસ્તુ છે, એ સંક્ષેપમાં બતાવવાના પ્રયત્ન કરીશ. ‘જીવ’ કે ‘આત્મા’ એ જ્ઞાનમય અરૂપી પદાર્થ છે. તેને વળગી રહેલ સૂક્ષ્મ મલાવરણ તેને કર્મ કહેવામાં આવે છે. ‘ક’ એ જડ પદાર્થ છે-પૌદુગલિક છે. કર્મનાં પરમાણુઓને કર્મનાં મૂળ ' કે ‘ દળિયાં' કહેવામાં આવે છે. આત્મા ઉપર રહેલી રાગ-દ્વેષરૂપી ચિકાશના કારણે આ કમૅનાં પરમાણુ આત્માને વળગે છે. આમળાવરણુ-ક જીવને અનાદિ કાળથી વળગેલ છે. તેમાંથી કાઇ છૂટાં પડે છે, કાઇ નવાં વળગે છે. એમ ક્રિયા થયા કરે છે. આવી રીતે લાગતાં કર્માંના જૈનશાસ્ત્રકારોએ મુખ્ય બે ભેદે ખતાન્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68