________________
જીના મુખ્ય ત્રસ અને સ્થાવર એમ બે ભેદે છે. અને સ્થાવરનાં બે ભેદ છે, સૂક્ષ્મ અને બાદર. વર્તમાન વૈજ્ઞાનિકેનું પણ માનવું છે કે તમામ પિલાણ (આકાશ) સૂક્ષમ જીવથી થયું છે, તેઓની માન્યતા પ્રમાણે સૌથી નાનું થેકસસ નામનું પ્રાણી તેઓએ શેઠું છે, જે એક સેયના અગ્રભાગ પર એક લાખ બેસતાં પણ ગીરદી થતી નથી.
પ્રસિદ્ધ વિજ્ઞાનના પ્રેફેસર જગદીશચંદ્ર બોઝે વનસ્પતિના છેડે ઉપર પ્રયોગો કરી પૂરવાર કરી આપ્યું છે કે વનસ્પતિના છેડાને ક્રોધ, લે, રીસ વગેરે સંજ્ઞાઓ હોય છે અને જીવ પણ હોય છે. આ વાત જૈનદર્શને, હજારો વર્ષ પહેલા બતાવેલ છે કે જે વખતે યંત્ર જેવું કંઈ પણ સાધન ન્હોતું; પરન્તુ પિતાના જ્ઞાન દ્વારા તીર્થકરેએ બતાવ્યું હતું.
હવે સમય આવી લાગે છે જ્યારે જૈનદર્શનના અનેક સિદ્ધાંતે જગતને સ્વીકારવા પડશે, એમ અનુમાન કરવાને ઘણાં કારણે છે.
જીવ અને અજીવ ઉપરાંત પુણ્ય-૫૫ (શુભ કર્મો અને અશુભ કર્મો), આશ્રવ ( આશ્રીયતે કર્મ અને ન–આત્માની સાથે કર્મને સંબંધ થવાના કારણે) સંવર (આવતાં કર્મોને અટકાવે તે), બંધ (કમને બંધ થ), નિજેરા (કર્મને ક્ષય) અને મોક્ષ (મુક્તિ) આ સાત મળી કુલ નવ તત્વે જૈનદર્શને માન્યાં છે.
આખી જૈન ફલેફી કર્મ ઉપર નિર્ભર છે. આત્મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com