Book Title: Jagat Ane Jain Darshan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 68
________________ જેને આત્મા સમભાવથી ભાવિત છે તે જરૂર મેક્ષ લેશે, એમાં સંદેહ નથી. સજજને ! હવે હું મારો નિબંધ પૂરો કરતાં માત્ર એટલું જ કહીશ કે જૈનદર્શનમાં એવાં અભેદ્ય, અકાઢે અને અગમ્ય તત્વે પ્રરૂપેલાં છે, જેનું વર્ણન મારા જેવા અલ્પજ્ઞ અને તે પણ આવા ટૂંકા લેખમાં ન જ કરી શકે. નય, નિક્ષેપ, પ્રમાણ, સપ્તભંગી અને કેટલીએ બાબતે છે કે જેનું વર્ણન આવશ્યકીય હેવા છતાં મારે છેડી દેવું પડયું છે. એ જાણવા માટે મારે અનુરોધ છે કે વિદ્વાનેએ સન્મतितक, प्रमाणपरिभाषा, सप्तभंगीतरंगिणी, रत्नाकरावतारिका, ચાદ્ભાશંકરે અને તે ઉપરાન્ત સૂત્રમાં fમામ, પન્નવા, ટામriા, જાજારા અને અતિ આદિ સૂત્રનું અવલોકન કરવું. અન્તમાં, આપ સૌએ મારું વક્તવ્ય શાન્તિપૂર્વક શ્રવણ કરવા બદલ આપને આભાર માનવા સાથ, જે “સમભાવથી” મુક્તિ મળવાનું હું હમણું પ્રતિપાદન કરી ગયે છું, એ “સમલાવને” સિદ્ધાન્ત મેળવી આપ સૌ મેક્ષસુખના ભક્તા અને એટલું અંતઃકરણથી ઈરછી વિરમું છું. 88 શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ @ સમાપ્ત. ગાયો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 66 67 68