Book Title: Jagat Ane Jain Darshan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 19
________________ * ૧૫ પ્રાચીનતા, જૈનધર્મ પ્રાચીનતાને દા કરે છે. જગતના ધાર્મિક ઇતિહાસ તરફ દૃષ્ટિ કરવાથી માલુમ પડે છે કે હઝરત મૂસાએ ચાહુદી ધર્મ ચલાવ્યું. કન્ફયુસીયસ, કે જે ચીન દેશના પ્રાચીન ધર્મ સંસ્થાપક અને પ્રવર્તક થઈ ગયા તેણે કન્ફયુસસ ધર્મ ચલાવ્યું. મહાત્મા ઇસુબ્રીતે પ્રસ્તી ધર્મ ચલાવ્યું. હઝરત મહમ્મદે મહોમ્મદન ધર્મ શરૂ કર્યો. મહાત્મા બુદ્ધે બુદ્ધધર્મ શરૂ કર્યો. અને મહાત્ જરાતે પારસી ધર્મ શરૂ કર્યો. જ્યારે તે પહેલાં એટલે આજથી ૨૪૫૧ વર્ષ પહેલાં ભગવાન મહાવીરે પ્રાચીન કાળથી ચાલ્યા આવતા જૈનધર્મના પ્રચારક તરીકે પ્રચાર કર્યો. જૈનધર્મની દષ્ટિએ આ બધા ધર્મો આધુનિક ગણી શકાય. તેની ના કહી શકાય તેમ નથી. માત્ર બ્રાહ્મણ યા વૈદિક ધર્મ અને જૈનધર્મ એ બે પ્રાચીન ધર્મ ગણાય છે. હવે આ બે ધર્મોના સંબંધમાં કંઈક વિચાર કર રહે છે. બૌદ્ધના ધમગ્રંથ-પિટકથે મહાવગ્ય અને મહાપરિનિશ્વાન સુર વગેરે પણ જૈનધર્મ અને મહાવીરસ્વામીને લગતી કેટલીક હકીકત બતાવી રહ્યા છે. વળી આ ઉપરાંત મહાભારત અને રામાયણ આદિમાં પણ જૈનધર્મ સંબંધી ઉલ્લેખે મળી આવે છે. મતલબ કે હિંદુધર્મશાસ્ત્ર અને પુરાણમાં પણ તે સંબંધી ઉલ્લેખ છે. જૈનધર્મના આદિ તીર્થકર ભાષભદેવનું વર્ણન શ્રીમદ્ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68