Book Title: Jagat Ane Jain Darshan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 32
________________ ૨૮ સ્થળે કહ્યું છે કે હિંસા vમે પર્ય એ ઉદાર સિદ્ધાંતે બ્રાહ્મણ ધર્મ પર ચિરસ્મરણીય છાપ મારી છે અર્થાત્ યજ્ઞયાગાદિમાં પશુહિંસા થતી હતી તે આજકાલ નથી થતી; એ જૈનધર્મજ એક મેટી છાપ બ્રાહ્મણ ધર્મ પર મારી છે. ઘેર હિંસાનું પાતક બ્રાહ્મણ ધર્મથી વિદાય કરવાનું શ્રેય જનધર્મના હિસ્સા માંજ છે. નોર્વેજીયન વિદ્વાન ડે. સ્ટીનને પણ કહે છે કે – આજ પણ અહિંસાની શક્તિ પૂર્ણપણે જાગૃત છે. જ્યાં કફ ભારતીય વિચારે યા ભારતીય સભ્યતાએ પ્રવેશ કર્યો છે, ત્યાં સદૈવ ભારતને આજ સંદેશ રહ્યો છે. આ તે સંસાર પ્રતિ ભારતને ગગનભેદી સંદેશ છે. મને આશા છે, અને મારે એ વિશ્વાસ છે કે પિતૃભૂમિ ભારતના ભાવી ભાગ્યમાં ગમે તે થાઓ પણ ભારતવાસીઓને આ સિદ્ધાંત સદૈવ અખંડ રહેશે.” ઉપસંહાર, સજજને, જૈનધર્મ દયા-અહિંસા માર્ગ તરફ જગને આકર્ષે છે. જૈનએજ બ્રાહ્મણોને અહિંસક બનાવ્યા છે, યજ્ઞયાગાદિમાં થતી હિંસાને જે નાશ થયે છે તે જૈન ધર્મના પ્રતાપેજ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68