________________
૨૮
સ્થળે કહ્યું છે કે હિંસા vમે પર્ય એ ઉદાર સિદ્ધાંતે બ્રાહ્મણ ધર્મ પર ચિરસ્મરણીય છાપ મારી છે અર્થાત્ યજ્ઞયાગાદિમાં પશુહિંસા થતી હતી તે આજકાલ નથી થતી; એ જૈનધર્મજ એક મેટી છાપ બ્રાહ્મણ ધર્મ પર મારી છે. ઘેર હિંસાનું પાતક બ્રાહ્મણ ધર્મથી વિદાય કરવાનું શ્રેય જનધર્મના હિસ્સા માંજ છે.
નોર્વેજીયન વિદ્વાન ડે. સ્ટીનને પણ કહે છે કે –
આજ પણ અહિંસાની શક્તિ પૂર્ણપણે જાગૃત છે. જ્યાં કફ ભારતીય વિચારે યા ભારતીય સભ્યતાએ પ્રવેશ કર્યો છે, ત્યાં સદૈવ ભારતને આજ સંદેશ રહ્યો છે. આ તે સંસાર પ્રતિ ભારતને ગગનભેદી સંદેશ છે. મને આશા છે, અને મારે એ વિશ્વાસ છે કે પિતૃભૂમિ ભારતના ભાવી ભાગ્યમાં ગમે તે થાઓ પણ ભારતવાસીઓને આ સિદ્ધાંત સદૈવ અખંડ રહેશે.”
ઉપસંહાર,
સજજને,
જૈનધર્મ દયા-અહિંસા માર્ગ તરફ જગને આકર્ષે છે. જૈનએજ બ્રાહ્મણોને અહિંસક બનાવ્યા છે, યજ્ઞયાગાદિમાં થતી હિંસાને જે નાશ થયે છે તે જૈન ધર્મના પ્રતાપેજ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com