Book Title: Jagat Ane Jain Darshan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 39
________________ તેના ઉપર ઓર જ મુગ્ધ થઈ રહ્યા છે. આ સંબંધી ઈટાલીચન વિદ્વાન હૈ. એલ. પી. ટેસીટેરીએ કહ્યું છે– “જૈનદર્શન ઘણુંજ ઉંચી પંક્તિનું છે. એનાં મુખ્ય તો વિજ્ઞાનશાસ્ત્રના આધાર ઉપર રચાએલાં છે. એવું મારૂં અનુમાન જ નહિ પણ પૂર્ણ અનુભવ છે. જેમ જેમ પદાર્થવિજ્ઞાન આગળ વધતું જાય છે, તેમ તેમ જૈન ધર્મના સિદ્ધાન્ત સિદ્ધ થતા જાય છે.” આવા ઉત્તમ જૈનતવજ્ઞાન સંબંધી હું એક નાનકડા નિબંધમાં શું લખી શકું? એને ખ્યાલ આપ સૌ સ્વાભાવિક રીતે કરી શકે તેમ છે. અને તેથી જૈનધર્મમાં પ્રકાશિત કરેલાં ઘણાં અને વધારે ઉંડા ઉતારેલાં તેનું વિવેચન ન કરતાં સંક્ષેપમાં સ્કૂલ સ્થલ ત સંબંધી જ અહિ ડે ઉલ્લેખ કરીશ. ઈશ્વર, આ પ્રસંગે સૌથી પહેલાં જૈનોની ઈશ્વર સંબંધી માન્યતાને ઉલ્લેખ કરીશ. ઈશ્વરનું લક્ષણ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યે પિતાના ગશાસ્ત્રમાં આ પ્રમાણે બતાવ્યું છે " सर्वज्ञो जितरागादिदोषस्त्रैलोक्यपूजितः । यथास्थितार्थवादी च देवोऽर्हन् परमेश्वरः " ॥ અર્થાત–સર્વજ્ઞ, રાગ-દ્વેષાદિ દેને જીતનાર, ઐલેકયના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68