SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિચ્છેદ રજો: જગતને કર્તા કેઈ નથી - ~~ - ~जगत्सम्भवस्थेमविध्वंसरूपै-रलीकेन्द्रजालैर्न यो जीवलोकं । महामोहकूपे निचिक्षेप नाथ, स एक परात्मा गतिमें जिनेन्द्रः॥१ ભાવાર્થ-જગતને ઉત્પન્ન કરવું, તેની રક્ષા કરવી, અને તેને નાશ કરે, એવી જૂઠી ઈન્દ્રજાલદ્વારા જેણે આ જીવલેકને મહામેહરૂપ કૂપમાં નાખેલ નથી; તેવા એક વીતરાગ પરમાત્મા શ્રી જિનેશ્વરદેવ મારા શરણ હા! પ્રશ્નકાર-જગતને કર્તા કેણ છે? ઉત્તર–જગત અનાદિ છે. તેને કર્તા કેઈ નથી. પ્ર–-કર્તા વિના કેઈ વસ્તુ બને નહીં. કહ્યું છે કે, “ ગત ચરિ નો , wાન વિના વદરા વિઝા વિના વિલં, શ્વત જીવ મરતા છે ?” અર્થાત –જગતના કર્તા જે કંઈ ન હોય તે કુંભારના વિના ઘડે, તથા ચિતારા વિના ચિત્ર પણ સ્વયં થાય; પણ તેમ થતું નથી, માટે કર્તા હોવાનો સંભવ છે. ઉ–જગતને કઈ કર્તા માનીયે તે બહુ જ દૂષણે આવે છે, તે દૂષણે અનુક્રમેથી આગળ કહીશું. પ્રથમ તમે જ કહો કે જગતને કર્તા કેને માનો છો? કારણ કે, વૈvi વિવિનિ, નિજી વાત ईश्वरप्रेरित केचित् , केचित् ब्रह्म विनिर्मितम् ॥१॥" For Private And Personal Use Only
SR No.020308
Book TitleDharmni Disha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherKalyan Prakashan Mandir
Publication Year1947
Total Pages169
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy