________________
८०
અધિપતિ દેવતા અંતર્ધ્યાન થઇ ગયા. એવા વખતમાં હે કૃષ્ણ! મારી સહાયતા કરે. વળી સિદ્ધાંત રહસ્યમાં લખે છે કે,
श्रावणस्यामले पक्षे । एकादश्यां महानिशि ॥ तदक्षरश उच्यते ॥
साक्षात् भगवताप्रोक्तं ।
એક સમે ચિંતા ચિત આઇ, દૈવી કઇ ખીધ જાતી જાઈ; આસુરસે સખ મિલિત સદા, ભિન્ન હોય સા ાન ઉપાય ॥ છંદ !! ભિન્નૐાં જમાં ચિત્ત ધાર્યાં. તબ પ્રભુ પધારે તીહી સમે ! મધુર રૂપ આનંગ માહીતા કહલ સુધ ીને હંમેશા કરે। અખતે બ્રહ્માકા, સંબંધ દૈવી સૃષ્ટિા પચ દોષ ન રહે તાકા નિવેદન કરેા કૃષિસાં। (‘મૂળ પુરૂષ'માં લખ્યા પ્રમાણે). અર્થાત્–એક સમે વલ્લભને અતિ ચિંતા ઉત્પન્ન થઇ કે અગળ હું” ક્રમ કામ ચલાવું ? ત્યારે શ્રાવણ સુદ એકાદશીને દહાડે સાક્ષાત્ ભગવાને આવીને દર્શન દીધાં અને રસ્તા બતાવ્યા કે તું જીવાતે કાનમાં બ્રહ્મ સબંધને મંત્ર આપ એટલે થયુ. હવે જુઓ વૈષ્ણવ ભાઇએ ! આ વળી પાંચેથી જુદાજ ગપાટા. આમાં શ્રીવલ્લભજીને માત્ર સાધારણ વાની માફક ચિંતાતુર અને સ્તુતિ કરનારા લખ્યા છે. ત્યારે એ વાતાને શું વિચાર કરશે! ? વારૂ એને કાનમાં મંત્ર સભળાવવાનુ` વિચાર કરતાં તે ન સૂઝયું તે ભગવાને આવીને કહ્યુ', પણ પેલા ભવિષ્યના અધ્યાયમાં લખ્યુ છે કે ‘વોંધ દ્વિબેનૂન ચાયિત્વા પ્રજ્ઞાયતે અમેવનમ તા. T: શળનતવત્સર: ॥ ૪ ॥ એટલે જમણા કાનમાં મારે શરણ મત્ર દેશે તેથી છવાતા ઉદ્ધાર થશે. તે અધ્યાય પણ શુ` વલ્લભાચાયે જાણ્યા નહોતા કે હવે એવી કેવળ જુઠી જણાતી વાતાને ખરી માની બેઠા છે.
૭ વલ્લભાચાય જીએ નિબંધ શાસ્રા ગ્રંથમાં કહ્યુ` છે કે "वेदा श्री कृष्ण વાયનિ’” વગેરે અમારે પ્રમાણ છે. ઉપર લખેલી વાતા વેદોમાં પણ નથી. તેમ એના કેહેવા પ્રમાણે, વ્યાસ સૂત્રમાં પણ નથી, તેમ વળી ભાગવતમાં પણ નથી. એ રીતે તે વૈષ્ણવભાઇએ ! તમારૂ માનવાનું બધુ ફાકટ થઇ જાય છે તેનુ કેમ ?