________________
૧૧૭
વવા સુચના કરી તે ઉપર તેણે કશું... પણ ધ્યાન ન આપતાં ઉલટા ભીલે। વગેરે સાથે કાંઇ ગાલમેલ કરીને પાતે પણ કેટલુંક લશ્કર રાખવા માંડયુ. તે વૈષ્ણવા પાસેથી શ્રીજીને અંગીકાર થવાને બ્હાને જોરજુલ્મથી લીધેલેા પૈસા લશ્કર વગેરેના ખરચમાં ઉડાવવા લાગ્યા. પછી રાણાએ બીજીવાર નમ્રતાથી કઇ લખ્યુ કે અમે જે ગામા આપ્યાં છે તથા વૈષ્ણુવા પાસેથી પૈસા હ્યા છે તે શ્રીજીના નેક ભાગ માટે છે, લશ્કર વગેરેનાં ખરચ સારૂ તૂથી. ઉપરાંત પણ તમને લશ્કની શી જરૂર છે. જ્યારે જ્યારે ભીડ પડશે ત્યારે અમારૂ′ લશ્કર મેજુદ છે. માટે તમારે આવા મુર્ખાઇ ભરેલા કારણમાં નાહક પૈસા ગમાવા નહી. તે ખરી વાત ન સાંભળતાં ઉલટુ· જોર મારવા લાગ્યા કે તમે કેાણ પુછનાર છે!? અમારી ઇચ્છામાં આવશે તેમ કરીશું. રાણાએ કહાવી માકહ્યુ કે એ ગુમાન ના રાખા. શ્રીજીમાં તમારે કાંઇ લાગતું નથી. તમારા પૂર્વજોએ પેાતાના દાવા છેાડી અમને સોંપેલેા છે તેવુ... આ લખત જુએ. श्री हरि
लिखित विठ्ठलराय दामोदरजीसुत श्री गोवर्द्धनमाथजी के देवालेकी• सेवा श्री वल्लभाचार्य करते ता पीछे श्री विठलेश्वर दीक्षित करते, arcarnatलक श्री गिरधरलालजी श्री गोविंदजी श्री बालकृष्णजी श्री गोकुलनाथजी श्री रघुनाथजी श्री यदुनाथजी श्री घनश्यामजी ज्यों छह भाईन सोंचलेत्यों इनके कुलसोंचले ज्याहियात्राततेंकोई घाठिवाटिकरे सेा श्री नाथजी विमुख श्री नाथजी की भूमी मत्ताद्रव्यमालमिलिकसा काहुके - STATE श्री नानकी भेट अपने घर राखेसो श्री नाथजीका अपराधी orate गुनहगार यहबात माहाराजा श्री जसवंतसिंहजी महाराजा श्री जयसिंहजी महाराजा श्री विठलदासजीके आगेंचुकी मिति चैत्रवादे गुरौ संवत १७०३ भुकाम शाहजहानाबाद.
મહારાના
श्री जवससिंघजी
अन्नस 'खी राजा जसवंतसिंघ
राजा विठलदासजी
अत्रसाखी
राजा विठलदास
माहाराजा
जयसिंघजी
આ સહી ફારશી દસતમાં છે.