________________
૧૦૮
.
- આ પછીના કેટલાક સંપ્રદાયો જેવા કે નાનક, કબીર, વિગેરે તે ખંડને કરેલાં છે. હવે કવિઓના કાવ્યો જોશું. અખા પણ વિરૂદ્ધ હતા.
चैतनका जान्या नहीं पूंजे पादुका वस्त्र ॥ . अखा हरी तो रे गया सेवत कागजपत्र ॥१॥ बह्र दिन पीत्तल पूजी रह्या मूढका मूढ ॥ ईश्वर ता अळगा रह्या सो जान्या नहिं गूढ ॥२॥
મનહર સ્વામિ જે ભાવનગરના પ્રખ્યાત ગગા ઓઝાના ગુરૂ તેના ઘણા પદો ખંડનના છે, જાહેરમાં તેઓ કહેતાં.
પદ ૭ મું, રાગ જંગલો,
અંધાહે હરિને ભૂલી ગયો,
થયો જડેજડનેરે ગુલામ | ટેક છે ગાંડાની પેરે નાક ઘસણુઓ,
કરતે ફરે છે કામોઠામ–અંધાહ૦ ૧ તું જ બનાવે છે તું શણગારે છે,
dજ કરે છે ધામધુમઅંધાહ૦ ૨ હરિજનથી અવળે મુખે ભાંખે છે;
" જે પ્રભુ જાણ્યાનું ઘામ–અંધાહે ૩ પૂજારાને પૂજે છે ભુલે છે;
સદ્દગુરૂ જન વિશ્રામ-અધા. ૪ છતે ધણીએ થયે તું નિધણી; • જડનહિ આવે કઈ કામ–અંધા. ૫ સચ્ચિદાનંદ બ્રહ્મ જો સાચે;
પ્રગટ પ્રતાપી સુખધામ- અંધાહ૦ ૬