________________
પષ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન મશતાહિદ સ્મૃતિગ્રંથ
નથી, કયારેય નથી અને કયારેય નહિ હોય એમ પણ નથી. તે પૂર્વે હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં હશે. તે ધવ છે, નિયત છે, શાવિત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે અને નિત્ય છે.
અંગબાહ્ય શ્રત આનાથી વિપરીત હોય છે.(૧) તે સ્થવિરકૃત હોય છે. (૨) તે પ્રશ્નરૂપે પૂછાયા વગર સહજ તીર્થકર દ્વારા પ્રતિપાદિત હોય છે.
વકતાના ભેદની અપેક્ષાએ ૫ણ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એમ બે ભેદ કરવામાં આવ્યા છે. જે આગમના મૂળવકના તીર્થકર હોય અને સંકલનકર્તા ગણધર હોય તે આગમ અંગપ્રવિષ્ટ કહેવાય છે. પૂજ્યપાદૃ સ્વામીએ વકતાના ત્રણ પ્રકાર બતાવ્યા છે. (૧) તીર્થકર (૨) મૃતકેવલી (૩) આરાસીય.
આચાર્ય અકલંકે કહ્યું છે કે આજાતીય અ ચાર્યો દ્વારા નિર્મિત આગમ અંગપ્રતિપાદિત અર્થની નિકટ અથવા અનુકૂળ હોવાને લીધે અંગદાદા કહેવાય છે.
સમવાયાંગ અને અનુગદ્વારમાં તો માત્ર દ્વાદશાંગીનું જ નિરૂપણ છે. પરંતુ નન્દીસૂત્રમાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એમ ભેદે તો કર્યા જ છે તે સાથે અંગખાદ્યના આવશ્યક, આવશ્યક વ્યતિરિકત, કલિક અને ઉત્કાલિક રૂપે આગમના સંપૂર્ણ ભેદપભેદોનો પરિચય આપવામાં આવ્યું છે જે આ પ્રમાણે છે :
આગમન ભેદ-પ્રભેદ.
આગમ
અંગપ્રવિષ્ટ
અંગખાદ્ય
આવશ્યક વ્યતિરિક્ત
આચાર
આવશ્યક સૂત્રકૃત સ્થાન
સામાયિક સમવાય
ચતુર્વિશતિસ્તવ કાલિક ભગવતી વન્દના
અરુણપપાત
ઉત્તરાધ્યયન જ્ઞાતાધર્મકથા પ્રતિક્રમણ દશાશ્રુતસ્કંધ
વરુણેપાત ઉપાસકદશા કાયેત્સર્ગ
ગરુડપપાત અન્તકુતુદશા પ્રત્યાખ્યાન વ્યવહાર
ધરણપપાત અનુત્તરોપપાતિકદશા
નિશીથ
વેશવપપાત
મહાનિશીથ પ્રસનવ્યાકરણ
વેલંધરોપપાત
ઋષિભાષિત વિપાક
દેવેન્દ્રો પપાત
જંબુદ્વિીપપ્રજ્ઞપ્તિ દષ્ટિવાદ
દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ ઉત્થાનશ્રત ચન્દ્રપ્રજ્ઞપ્તિ
સમુOાનશ્રત શ્રુતિલક વિમાન
નાગપરિતાપનિકા પ્રવિભકિત નિરયાવલિકા મહલિકા વિમાન- કપિકા પ્રવિભકિત કપાવલંસિકા અંગચૂલિકા પુપિકા વંગચૂલિકા પુષ્પચૂલિકા
વિવાહચૂલિકા. વૃષ્ણિદશા ૧ વકતૃ – વિશેષાદ્ દ્રવિધ્યમ ૨ ત્રય વકતાર: - સર્વજ્ઞતીર્થકર: ઇતરવા શ્રુતકેવલી ભરાતીયતિ. ૩ આરાસીયાચાર્ય કૃતાંગાથે પ્રાસન્ન રૂપમંગબાહ્યમ
ઉત્કાલિક દશવૈકાલિક સૂર્યપ્રજ્ઞપ્તિ કપિકાકદિપક પરુષીમંડલ ચુલ ક૯પશ્રત મંડેલપ્રવેશ મહાક૯પશ્રુત
વિદ્યચરણવિનિશ્ચય પપાતિક
ગણિવિદ્યા રાજપ્રનીય
ધ્યાનવિભક્તિ જીવાભિગમ મરણવિભક્તિ પ્રજ્ઞાપના
આત્મવિશેધિ મહાપ્રજ્ઞાપના
વીતરાગ શ્રત પ્રમાદા પ્રમાદ
સંલેખનાશ્રુત નન્દી
વિહારકલ્પ અનુગદ્વાર ચરણવિધિ દેવેન્દ્રસ્તવ આતુર પ્રત્યાખ્યાન તન્દુલચારિક મહા પ્રત્યાખ્યાન ચન્દ્રધ્યક
- તત્ત્વાર્થ ભાષ્ય ૧-૨)
- સર્વાર્થસિદ્ધિ ૧૨૦ પૂજ્યપાદ - તત્ત્વાર્થ રાજવાર્તિક, ૧૨૦ અકલંક
આગમસાર દેહન
૧૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.
efbrary.org