Book Title: Nanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Author(s): Chunilalmuni
Publisher: Vardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai

View full book text
Previous | Next

Page 638
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ મુનિશ્રી સતબાલજીએ આચારાંગ, દશવૈકાલિક અને ઉત્તરાધ્યયનના અનુવાદે પ્રકાશિત કર્યા છે. શ્રી પ્રેમ જિનાગમ પ્રકાશન સમિતિ-ઘાટકોપર (મુખઈ)થી ૫. શાભાચન્દ્રજી ભારિક્ષના સંપાદકપણામાં શ્રમણી વિદ્યાપીઠમાં અધ્યયન કરનારી મહાસતીજીએ દ્વારા અનુવાતિ આચારાંગ, સૂત્રકૃતાંગ, ઉપાસકદશાંગ અને વિપાક આ ચાર સૂત્રો પ્રકાશિત થયા છે જે સક્ષેપમાં આગમના મૂળ અને અર્થને સમજવાની દૃષ્ટિએ જિજ્ઞાસુ સાધકો માટે અતીવ ઉપયાગી છે. આ સમિતિ તરફથી ૩૨ આગમા પ્રકાશન કરવાની ચેાજના છે. આના પામઢાતા સ્થા. સમાજના અગ્રણી શ્રી દુર્લભજીભાઈ ખેતાણી છે. હિન્દી અનુવાદ – પૂજયશ્રી અમેાલકઋષિજીએ ખત્રીસ આગમાને અનુવાદ કરીને મહાન શ્રુતસેવા કરી છે. પૂ. શ્રી આત્મારામજી મહારાજ તેા અનુવાદક અને વ્યાખ્યાકાર બન્ને રહ્યા છે. તેમણે આચારાંગ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, અનુત્તરે પપાતિક, ઉપાસકશાંગ, અનુયગદ્વાર આદિ આગમેના સર્વપ્રિય અનુવાદો કર્યા છે. આચાર્યશ્રી જવાહરલાલજી મ. ના તત્ત્વાવધાનમાં સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કન્ધ તથા તેની ટીકાના અનુવાદ થયા છે. બીજો શ્રુતસ્કન્ધના મૂળમાત્રને અનુવાદ થયેા છે અને તે ચાર ભાગોમાં પ્રકાશિત થયેલ છે. પૂજ્યશ્રી હસ્તીમલજી મ. જે દશવૈકાલિક, નન્દી, પ્રશ્નવ્યાકરણ, અંતગડ, કલ્પસૂત્ર આદિ અનેક આગમાના અનુવાદો કર્યા છે. પ્રસિદ્ધવકતા સૈાભાગમલજી મ. જે આચારાંગના, શ્રી જ્ઞાનમુનિજીએ વિપાકનેા, મુનિશ્રી કન્ડેયાલાલજી ‘કમલ’ એ સ્થાનાંગ-સમવાયાંગને, શ્રી વિજયમુનિ શાસ્ત્રીએ અનુત્તરાપપાતિકદશાને અનુવાદ કર્યા છે. સેઠિયા જૈન લાયબ્રેરી બીકાનેરથી તથા સંસ્કૃતિરક્ષક સંધ-કૈલાના તરફથી અનેક આગમેના અનુવાદ પ્રકાશિત થયા છે. તેમાં ભગવતીસૂત્રનુ સંપાદન સુદર થયેલ છે. આચાર્યશ્રી તુલસીના નેતૃત્વમાં મુનિશ્રી નથમલજી દ્વારા સ ંપાદિત દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સ્થાનાંગ આદિ અનેક અગમે તુલનાત્મક દૃષ્ટિએ સાનુવાદ પ્રકાશિત થયા છે અને ‘અંગસુાણિ’ના ત્રણ ભાગમાં મૂળ ૧૧ અંગે પ્રગટ કર્યા છે. ઉપાધ્યાય કવિશ્રી અમરચંદ્રજી મ.નું શ્રમણુસૂત્રભાષ્ય અને સામાયિકસૂત્રભાષ્ય પણ મહત્ત્વપૂર્ણ છે. દશાશ્રુતસ્કન્ધનું ૮ મુ` અધ્યયન ‘કલ્પસૂત્ર' ઉપર વિશિષ્ટ વિવેચન તથા સંપાદન મેં (દેવેન્દ્રમુનિજીએ) પણ કર્યું" છે જે અમર જૈન આગમ શેાધસ ંસ્થાન-ગઢસિવાનાથી પ્રકાશિત થયેલ છે અને તેને ગુજરાતી અનુવાદ સુધર્મા જ્ઞાનમન્દિર કાંદાવાડી, મુંબઇ દ્વારા પ્રકાશિત થયેલ છે. આ પ્રમાણે વખતેવખત યુગને અનુરૂપ આગમ સાહિત્ય ઉપર વિરાટ સાહિત્ય નિર્મિત થયું છે, જે આગમ સાહિત્યના ગુરુગંભીર રહસ્યને સમજવામાં સહાયભૂત થાય છે. આગમ અને વ્યાખ્યા સાહિત્યનું આ સંક્ષેપમાં રેખાચિત્ર દેર્યુ છે તેની આ એક આંખી છે. પ્રબુદ્ધ વાંચકાને આથી જ્ઞાત થશે કે આગમ સાહિત્ય અને તેનું વ્યાખ્યા-સાહિત્ય કેટલું વિશાળ અને વિરાટ છે. આજે જરૂર છે તેના અનુશીલન અને પીિલનની આગમ સાહિત્ય સાગરનું જેટલુ મંથન કરવામાં આવશે તેટલાં જ દિવ્યરત્ના તેમાંથી પ્રગટ થશે. ☆ ઉપસંહાર આગમ સાહિત્ય અત્યન્ત વિશાળ છે. તેમાં પ્રસંગાનુસાર અનેકવિધ વિષયેાની ચર્ચાવિચારણા કરવામાં આવી છે. તેમાં માત્ર ધર્મ, દર્શન, આચાર-વિચારની જ ચર્ચાએ નથી પરંતુ સાંસ્કૃતિક, ઐતિહાસિક, સામાજિક વગેરે અનેક જીવને પયેગી વિષયાની ચર્ચાએ છે. તથાપિ કેટલ.ક આગમે એવા છે કે જેમાં એક જ વિષયની પ્રમુખતા છે. પ્રસંગાનુસાર અન્ય વિષા પણ આવ્યા છે પરંતુ તે ગૌણુરૂપે અને તે તે વિષયની પુષ્ટિ કરવા માટે જ આવ્યા છે. આગમસાર દાહન Jain Education International For Private Personal Use Only ૩૨૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856