________________
এখনি । আo৭ ০ ৪ জুঃ মালিব ___ २८९ तत्र लौकिको महाभारतादिः, लोकोत्तरश्च-द्वादशाङ्गो गणिपिटकः, आचारादिदृष्टि वादपर्यन्तः । अथवा त्रिविध आगमः सूत्रार्थतदुभयभेदात् । प्रकारान्तरेण वा त्रिविधा-आत्मागमानन्तरागम-परम्परागमभेदात्, तत्र आत्मागमादयः अर्थतः क्रमेण तीर्थकर-गणधर-तच्छिष्यापेक्षया विज्ञेयाः, सूत्रतस्तु क्रमेण गणधर-तच्छिध्य-अशिष्यापेक्षया, इति सर्वमभिप्रेत्याह-' जहा-अणुभोगदारे तहा यवं ____ अगम दो प्रकार का होता है-एक लौकिक आगम और दूसरा लोकोत्तर आगम। इनमें भारत आदि जो ग्रन्थ हैं वे लौकिक आगम हैं। गणिपिटकरूप जो बादशा-आचाराङ्गा से लेकर दृष्टिवादतक आ. गम शास्त्र हैं वे सब लोकोत्तर आगमरूप हैं । अथवा-मूत्र, अर्थ और सूत्रार्थ इस प्रकार से भी आगम तीन प्रकार के हैं। आत्मागम, अन. न्तरागम, एवं परम्परागम के भेद से भी आगम तीन प्रकार है । अर्थ की अपेक्षा जिन आत्मागम, गणधर अनन्तरागम और गणधर के शिष्य परंपरागम कहे गये हैं। सूत्र की अपेक्षा गणधर आत्मागम, गणधर के शिष्य अनन्तरागम तथा गणधर के शिष्यों के शिष्य परम्परागम कहे गरे हैं। इस सब कथन को स्वीकार कर प्रभु कहते हैं कि "जहा अणुओगारे तलागेयत्वं पमाणं "जैसा अनुयोगद्वार में प्रमाण विषयक निरूपण है उसी तरह से यहां पर भी जानना चाहिये। यह - ઉપમાનનું વર્ણન તે આ સૂત્રમાં પહેલાં કરવામાં આવ્યું છે. હવે આગમનું વર્ણન કરવામાં આવે છે–આગમ બે પ્રકારના છે (૧) લૌકિક આગમ અને (૨) લકત્તર આગમ. મહાભારત આદિ ગ્રન્થોને લૌકિક આગમમાં સમાવેશ થાય છે. ગણિપિટક રૂપ જે બાર અંગ (આચારાંગથી દષ્ટિવાદ સુધીના બાર આગમ શાસ્ત્રો) છે, તેમનો લોકોત્તર આગમમાં સમાવેશ થાય છે. અથવા આગમના આ પ્રકારે ત્રણ પ્રકારે પણ પડે છે-સૂત્ર, અર્થ અને સૂત્રાર્થ. એ સિવાય બીજી રીતે પણ આગમના ત્રણ ભેદ પડે છે-(૧) આત્માगम, (२) मनन्तराम मन (3) परम्परागम.
અર્થની અપેક્ષાએ જિનને આત્માગમ, ગણધરને અનન્તરાગમ અને ગણધરના શિષ્યને પરંપરાગમ કહેલા છે. સૂત્રની અપેક્ષાએ ગણધરને આત્મા ગમ, ગણધરોના શિષ્યોને અનન્તરાગમ અને ગણધરના શિષ્યના શિષ્યોને પરંપરાગમ કહેલા છે. આ સમસ્ત કથનને સ્વીકાર કરીને મહાવીર પ્રભુ ગૌતમ
आभाने वाम मा छ " जहा अणुओगदारे तहानेयव्व पमाण " मनुयोग તારમાં પ્રમાણ વિષે જે નિરૂપણ કરવામાં આવ્યું છે, તે સમસ્ત અહીં આ
भ३७