________________
i
ઉપર
भगवती
अथ भावायुर्वहुत्वं प्रतिपाद्यते - 'संघाय - भेयओ वा, दव्वोवर मे वि पज्जवा संति । तं कसिणगुणविरामे, पुणाइ दब्दं न ओगाहो ' ॥ ९ ॥ छाया - संघातभेदतो वा द्रव्योपरमेऽपि पर्यवाः सन्ति ।
तत् कृत्स्नगुणविरामे पुनर्द्रव्यं न अवगाढः ॥ ९ ॥ अयं भावः संघातभेदादिना द्रव्योपरमेऽपि पर्यवास्तिष्ठन्ति यथा घृष्टमृष्टपटे शुक्लादिगुणाः तिष्ठन्त्येव, सकलगुणोपरमे तु तद् द्रव्यमपि न तिष्ठति, नवा अवगाइना अनुवर्तते, तेन पर्यत्राणां चिरं स्थितिः, द्रव्यस्य तु अचिरम् इति फलितम् । सू०९ ।
कि अवगाहना रहे अथवा न रहे फिर भी द्रव्य रहता ही है-इस कारण अवगाहनाद्धा की अपेक्षा द्रव्याद्धा असंख्यात गुणित कहां गया है । अब भावायुष्क के बहुत्व का विचार किया जाता है- " संघायभेओ या " इत्यादि ॥
इस गाथा का भाव ऐसा है कि संधान अथवा भेद द्वारा द्रव्य का उपर हो जाने पर भी पर्यायों की विद्यमानता रहती ही है। जिस प्रकार घिस कर साफ किये गये वस्त्र में शुक्लोदि गुणोंका सद्भाव रहताँ है । यदि सकलगुणों का उपरस माना जाये तो फिर द्रव्य की भी ससा नहीं रह सकती है । और न अवगाहना ही रह सकती है। इस तरह के इस कथन से यह बात प्रकट हो जाती है कि पर्यायों का अव स्थानं चिरकाल तक रहता है और द्रव्य का अवसस्थान अल्पकालतक, इस प्रकार के कथन का कारण क्या है सो यह "संघायभेय " इत्यादि અવગાહના રહે કે ન રહે, છતાં પણ દ્રવ્ય તા રહે જ છે. તે કારણે અર્ધશાહના કાળ કરતાં દ્રવ્ય સ્થાનાયુ કાળ અસંખ્યાતગણેા કહ્યો છે.
·
હવે ભાવાચુષ્યની અધિકતાનું પ્રતિપાદન કરવા માટે નીચેની ગાથા આપી છે " संघायभेयओ वा " इत्यादि.
આ ગાથાના ભાવાથ નીચે પ્રમાણે છે—સંઘાત ( સંઘ ) અથવા ભે દ્વારા દ્રવ્યના વિનાશ થવા છતાં પણ પર્યાયાનું અસ્તિત્વ તા રહે જ છે. જેવી રીતે ધાઈને સાફ કરવામાં આવેલા વસ્ત્રમાં શુકલાદિ ગુણાને સદ્ભાવ રહે છે એજ પ્રમાણે દ્રવ્યની નિવૃત્તિ થવા છતાં પણ પાંચાનું અસ્તિત્વ તેા રહે જ છે. જો સમસ્ત ગુણાની નિવૃત્તિના સ્વીકાર કરવામાં આવે તે દ્રવ્યની પણ સત્તા રહી શકતી નથી, અને અવગાહના પણ રહી શકતી નથી. આ કથનથી એ વાત સિદ્ધ થાય છે કે પર્યાયાનું અસ્તિત્વ ચિરકાળ ( દીર્ઘકાળ ) સુધી રહે છે. મા પ્રકારના કથનનું કારણ શું છે, તેનું નીચેની ગાથા દ્વારા પ્રતિપાદન इरा छे. " संघाय भेय बंधाणु" इत्यादि: