Book Title: Sarvagna Siddhi
Author(s): Vijayamrutsuri
Publisher: Jain Sahityavardhak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ પણ જેઓ આ વિષયમાં ગંભીર વિચાર કરવાની ઈચ્છાવાળા છે તેઓ જે સ્વસ્થતાપૂર્વક આ “સર્વજ્ઞસિદ્ધિ” ગ્રન્થનું મનન કરે તે તેમના અનેક ભામે હે દૂર થઈ જાય એ નિર્વિવાદ છે. બાકી તે અન્ય થાંભલા સાથે અથડાય ને તેને ઈજા થાય તેમાં થાંભલાને શો વાંક ! ઉદયનાચાર્ય પણ એમ જ કહે છે કે 'नह्येष स्थाणोरपराधो, यदेनमन्धो न पश्यति' ચીબરી અને ચામાચીડીયાની સભામાં ઘૂવડ વાત કરે કે સૂર્ય જેવું કાંઈ નથી. સૂર્યને માનનારા મૂર્ખ છે–તેના જેવું જ આ સર્વજ્ઞ નથી-એ કથન છે. પ્રસ્તુત ગ્રન્થના પ્રારંભમાં જ આચાર્યશ્રી આ વાત જણાવે છે કે-સર્વજ્ઞનું અજ્ઞાન-સર્વને અસ્વીકાર એ પણ સામાન્યથી મેહ છે–અજ્ઞાન છે. પણ સર્વજ્ઞ નથી જ એ આગ્રહ તે મહામેહ છે એમ સજજનેનું માનવું છે. सर्वज्ञाप्रतिपत्तिर्यम्मोहः सामान्यतोऽपि हि । નાવામિનારતુ, મામોસઃ સતાં મત: રૂ વિશેષજ્ઞને સર્વજ્ઞ માનવા એ પણ એક મેહ જ છે, એ પ્રમાણે માનવાથી સર્વનું કેઈ અનુગતસ્વરૂપ-લક્ષણ સ્થિર થઈ શકતું નથી, વિશેષજ્ઞ તરતમતાથી દરેક થઈ શકે છે એટલે તે બધા સર્વજ્ઞ બની જાય, અને એ ઈષાપત્તિ કરીને સ્વીકારી લેવામાં આવે તે સર્વજ્ઞનો અ૫લાપ કરનારા કરતાં આવું માનનારામાં કાંઇ પણ વિશેષ અંતર રહેતું નથી. ૩. સંપૂર્ણ જ્ઞાતાને સર્વજ્ઞ માનનારા : તૈયાયિક અને વૈશેષિક સંપૂર્ણ જ્ઞાતાને સર્વ સ્વરૂપે માન્ય રાખે છે, પણ તેઓ એવા સર્વજ્ઞ એક ઈશ્વર જ છે, અને તે અનાદિ સિદ્ધ છે, બાકી જીવાત્માઓ સર્વજ્ઞ થઈ શકતા નથી,

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 244