Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 15
________________ ૪ ૨. ઉ પાકે સાત તથા આઠ કર્મના એમ બે બંધસ્થાનો હોય એવા ગુણસ્થાનકો કેટલા હોય? કયા? પાંચ અથવા છ ગુણસ્થાનકો હોય (૧,૨,૪,૫,૬ યા ૭) ૪૩. સાત કર્મનું જ બંધસ્થાન હોય એવા ગુણસ્થાનક કેટલા? કયા? ઉ ત્રણ હોય, ત્રીજું-આઠમું અને નવમું ૪૪. ચારેય બંધસ્થાનો હોય એવા ગુણસ્થાનક કેટલા હોય? ઉ એક પણ ન હોય. ૪૫. આઠ પ્રકૃતિનું ઉદય સ્થાન કટેલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય? કયા? ઉ ચૌદ જીવ ભેદમાં તથા ૧ થી ૧૦ ગુણ સ્થાનકમાં હોય. ૪૬. સાત પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલા જીવભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય? કયા? ઉ એક સન્ની પર્યાપાજીવ ભેદમાં તથા બે ગુણસ્થાનકમાં (૧૧ તથા ૧૨) હોય છે. ૪૭. ચાર પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલા જીવભેદ તથા ગુણ સ્થાનકમાં હોય? ક્યા? શાથી? એક પણ જીવ ભેદમાં ન હોય કારણકે ચાર પ્રકૃતિનું ઉદય સ્થાન કેવલી ને હોય, કેવલીને કોઈ જીવ ભેદમાં ગણેલ નથી (નો સન્ની નો અસત્રી કહયા છે.) તથા બે ગુણસ્થાનકમાં (૧૩-૧૪) હોય છે. ૪૮. આઠ પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા જીવભેદ તથા ગુણસ્થાનકમાં હોય? કયા? ચૌદ જીવભેદમાં હોય તથા ૧ થી ૧૧ ગુણસ્થાનકમાં હોય. ૪૯. સાત પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા જીવભેદ તથા ગુણસ્થાનકમાં હોય? કયા? ઉ એક સન્ની પર્યાપ્તાહોય તથા એક બારમા ગુણસ્થાનકમાં હોય છે. ૫૦. ચાર પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા જીવ તથા ગુણસ્થાનકમાં હોય છે? કયા? એકપણ જીવ ભેદમાં હોતું નથી કારણકે આ સત્તાસ્થાન કેવલીને હોય ઉ ૧૪

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98