Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 41
________________ ૨૦૩. મનુષ્યાયુષ્યનાં સંવેધ ભાંગા કેટલા હોય ? કયા ? ઉ. નવ ભાંગા હોય ૧. અબંધ, મનુષ્ય, મનુષ્યાયુષ્ય ૨. નરકાયુષ્યનો બંધ, મનુષ્યાયુષ્યનો ઉદય, નરકમનુષ્યાયુષ્ય ની સત્તા ૨૦૪. મનુષ્યાયુષ્યનો પહેલો ભાંગો કયા કાળે હોય તથા કેટલા ગુણસ્થાનકમાં હોય ? ઉ ૩. તિર્યંચ-મનુષ્ય-તિર્યંચમનુષ્યની સત્તા ૪. મનુષ્ય,મનુષ્ય, મનુષ્ય, મનુષ્યની સત્તા ૫. દેવ, મનુષ્ય, દેવ મનુષ્ય ની સત્તા ૬. અબંધ, મનુષ્ય-નરકમનુષ્ય ની સત્તા ૭. અબંધ, મનુષ્ય-તિર્યંચ, મનુષ્યની સત્તા ૮. અબંધ-મનુષ્ય, મનુષ્ય-મનુષ્ય ની સત્તા ૯. અબંધ-મનુષ્ય, દેવ-મનુષ્યની સત્તા જાણવી અબંધ - મનુષ્ય - મનુષ્ય આ ભાંગો આયુષ્ય બંધકાળ પહેલા રહેલા જીવોને હોય છે. ૧ થી ૧૪ ગુણ સ્થાનકમાં હોય. ૨૦૫. મનુષ્યાયુષ્યનો બીજો ભાંગો યારે હોય તથા કેટલા ગુણસ્થાનકમાં હોય? કયા? ઉ જી નરક-મનુષ્ય-નરકમનુષ્ય આ ભાંગો નરકાયુષ્યના બંધકાળમાં રહેલા જીવોને હોય. પહેલા ગુણસ્થાનકે હોય. ૨૦૬. મનુષ્યાયુષ્યનો ત્રીજો ભાંગો યારે તથા કેટલા ગુણઠાણામાં હોય ? તિર્યંચ - મનુષ્ય - તિર્યંચ મનુષ્ય આ ત્રીજો ભાંગો તિર્યંચાયુષ્યના બંધ કાળે વિદ્યમાન જીવોને હોય અને પહેલા બીજા ગુણસ્થાનકમાં હોય છે. ૨૦૭. મનુષ્યાયુષ્યનો ચોથો ભાંગો કયારે તથા કેટલા ગુણઠાણામાં હોય ? ૯. મનુષ્ય, મનુષ્ય, મનુષ્ય મનુષ્ય આ ભાંગો મનુષ્યાયુષ્યના બંધ વખતે વિધમાન જીવોને હોય તથા પહેલા બીજા ગુણસ્થાનકમાં હોય છે. ૨૦૮. મનુષ્યાયુષ્યનો પાંચમો ભાંગો ક્યારે તથા કેટલા ગુણઠાણામાં હોય ? દેવ મનુષ્ય, દેવ મનુષ્ય આ ભાંગો દેવાયુષ્યનો બંધ કરતાં જીવોને હોય ४० 9

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98