Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 77
________________ ઉ ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૩-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમકિત, સન્ની, આહારી, અણાહારી. ૪૭૭. નરકાયુષ્યનો બીજો ભાગો કેટલી માર્ગણામાં હોય? ૨૬. નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, નપુંસકર્વેદ, ૪કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ર-દર્શન, ૩-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, આહારી. ૪૭૮. નરકાયુષ્યનો ત્રીજો ભાગો કેટલી માર્ગણામાં હોય? ૩૨ (મ.ન. મ.ન.) નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, નપુંસકવેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૩લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, આહારી. ૪૭૯. નરકાયુષ્યનો ચોથો ભાગો કેટલી માર્ગણામાં હોય? ૩૩ (૦.ન. તિન) નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, નપુંસવેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૩લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૫ સમકિત (ક્ષાયિક સમકિત સિવાય ૫ સમકિત સમજવા) સન્ની આહારી = ૩૩ ૪૮૦. નરકાયુષ્યનો પાંચમો ભાગો કેટલી માર્ગણામાં હોય? (૦.ન.મ.ન.) ૩૪ નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, નપુંસક્વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-લેશ્યા, ૩ દર્શન, ભવ્ય, અભવ્ય, ૬ સમીકીત, સન્ની, આહારી. ૪૮૧. નરકાયુષ્યના પાંચેય ભાંગા હોય એવી માર્ગણા કેટલી? ૨૬,નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, નપુંસકવેદ, ૪કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૩-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન,સન્ની, આહારી. ૪૮૨. નરકાયુષ્યના ૧.૩.૪.૫ ભાંગા હોય એવી માર્ગણા કેટલી? ઉ પાંચ, ૩-જ્ઞાન, અવધિદર્શન, ક્ષયોપશમસમકત. ૪૮૩. નરકાયુષ્યનાં ૧.૩.૫ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ એક ક્ષાયિકસમકત. ૭૬

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98