Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 95
________________ ૨ = ૪૨ ૬૪૩. ક્ષયોપશમને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૩૦. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૨૦, ગોત્ર-૨, અંતરાય-૧ = ૩૦. ૬૪૪. ઉપશમ સમકતને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ૧ ૩૩. જ્ઞાના-૨, દર્શના-૬, વેદની-૪, આયુ-૧૬, ગોત્ર-૩, અંતરાય-૨ = ૩૩. ૬૪૫. મિથ્યાત્વને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૪૧. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-૫, અંત-૧ = ૪૧. ૬૪૬. સાસ્વાદનને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ. ૩૮. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૨૬, ગોત્ર-૪, અંક-૧ = ૩૮. ૬૪૭. મિશ્ર સમકતને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ર૬. જ્ઞાના-૧, દર્શન-૨, વેદની-૪, આયુ-૧૬, ગોત્ર-૨, અંતરાય ૧, = ૨૬. ૬૪૮. અસન્નીને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૨૫. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૧૪, ગોત્ર-૩, અંત ૧=૨૫. ૬૪૯. આહારી ને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ. ૫૫. જ્ઞાના-૨, દર્શના-૧૩, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-૬, અંત-૨ = પપ ૬૫૦. અણાહારી માર્ગણાને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૨૫. જ્ઞાના-૧, દર્શન-૪, વેદની-૮, આયુ-૪, ગોત્ર-૭, અંતરાય-૧ = ૨૫. ૬૫૧. કોઈપણ નવ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ બે કેવલજ્ઞાન, કેલલદર્શન. ८४

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98