Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 94
________________ ઉ. ૧૫. જ્ઞાના-૧, દર્શના-૫, વેદની-૪, આયુ-૨, ગોત્ર-૨, અંત-૧, ૧૫ ૬૩૪. દેશવિરતિને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૨૨. જ્ઞાના-૧ દર્શના-૨, વેદની-૪, આયુ-૧૨, ગોત્ર-૨, અંત ૧=૨૨. ૬૩૫. અવિરતિને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૪૩. જ્ઞાના-૧, દર્શના-૪, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-૫, અંત-૧ = ૪૩. ૬૩૬. ચક્ષુ અચક્ષુ દર્શનને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ. ૫૫. જ્ઞાના-૨, દર્શના-૧૩, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-૬, અંતરાય ૨ = ૫૫. ૬૩૭. પહેલી ત્રણ વેશ્યાને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૪૩. જ્ઞાના-૧, દર્શના-૪, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-૫, અંતરાય-૧ = ૪૩. ૬૩૮. તેજો, પદ્મ લેશ્યાને વિષે જ્ઞાના. આદિના ભાંગા કેટલા હોય? ઉ. ૩૩. જ્ઞાના-૧, દર્શના-૪, વેદની-૪, આયુ-૧૯, ગોત્ર-૪, અંતરાય-૧ = ૩૩. ૬૩૯. શુકલલેશ્યાને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૪૫. જ્ઞાના-૨, દર્શના-૧૩, વેદની-૪, આયુ-૧૯, ગોત્ર-૫, અંતરાય ૨ = ૪૫. ૬૪૦. ભવ્ય-સન્ની વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૬૦. જ્ઞાના-૨, દર્શન-૧૩, વેદની-૮, આયુ-૨૮, ગોત્ર-૭, અંતરાય ૨ = ૬૦. ૬૪૧. અભવ્યને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૪૧. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-૫, અંતરાય-૧ = ૪૧. ૬૪૨. ક્ષાયિક સમીકીતને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૪૨. જ્ઞાના-૨, દર્શના-૧૧, વેદની-૮, આયુ-૧૫, ગોત્ર-૪, અંતરાય ૯૩

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98