Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ માણસ પ્રવૃત્તિ કરે તો લોકો કહે કે “આ તો વિચાર્યા વિના જ કામ કરનારો છે. જો વિચારીને કામ કરતો હોત તો આવા મોટાઓ વડે અસાધ્ય એવા કામમાં પ્રયત્ન ન કરત.” એમ કવિ કહે છે કે આ રીતે તો મહાયોગીઓ માટે પણ અશક્ય એવા કામમાં મારી તો હેસિયત જ નથી. છતાં મેં એમાં પ્રવૃત્તિ કરી એટલે ખરેખર મેં વગર વિચાર્યું કામ કર્યું ગણાય. પણ કવિ જ પાછો બચાવ કરે છે કે પક્ષીઓ પણ પોતાની ભાષા વડે બોલે તો છે જ ને? અર્થાત્ પક્ષીઓને માનવભાષા ન આવડે એટલે એ પક્ષીઓ બોલવાનું જ છોડી દે એવું નથી. તેઓ પોતાની શક્તિ પ્રમાણે પોતાની ભાષામાં બોલે જ છે એમ હું પણ બોલીશ. आस्तामचिन्त्यमहिमा जिन ! संस्तवस्ते । नामाऽपि पाति भवतो भवतो जगन्ति । तीव्रातपोपहतपान्थजनान्निदाघे । प्रीणाति पद्मसरसः सरसोऽनिलोऽपि ॥७॥ - અન્વયે : નિન ! વન્ય મહિમા તે સંતવ: રસ્તા, ભવત: नाम अपि भवतः जगन्ति पाति, पद्मसरसः सरसः अनिलः अपि નિવાબે તીવ્ર-તપ-પહત-પત્થ-નના પ્રગતિ IIળા પરિચય : મહિમ=પ્રભાવ, સામર્થ્ય સંતવ=સ્તુતિ નાસ્તાં દૂર રહો મ=સંસાર મવત =સંસારથી સર=પાણીના બિંદુઓથી યુક્ત નિધિ=ઉનાળો પાન્શ=મુસાફર માતV=તડકો. અર્થઃ હે જિન! અચિન્ય પ્રભાવવાળું આપનું સ્તવન (સ્તુતિ) તો દૂર રહો, પરંતુ આપનું નામ પણ આ સંસારમાંથી ત્રણેય જગતને બચાવે છે (રલે છે). પા સરોવરની પાણીના ટીપાવાળો પવન પણ ઉનાળામાં તીવ્ર તડકાથી પરેશાન થયેલા મુસાફરજનને ખુશ કરે છે. સમાસઃ (૧) વિક્તવતું વિચ: રૂતિ વિન્ચ, વિજ્યઃ તિ કલ્યાણમંદિર સ્તોત્ર

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60