Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 26
________________ ન પાંદડા ક્યારેય કરમાયેલા ન હોય, આખું વૃક્ષ ખીલેલું હોય એટલે એ દૃષ્ટિએ પણ એને ‘અશોક’ કહી શકાય. चित्रं विभो ! कथमवाङ्मुखवृन्तमेव । विष्वक् पतत्यविरला सुरपुष्पवृष्टिः । त्वद्गोचरे सुमनसां यदि वा मुनीश ! गच्छन्ति नूनमध एव हि बन्धनानि ॥२०॥ अन्वय : विभो ! अविरला सुरपुष्पवृष्टिः विष्वक् अवाड्मुखवृन्तं एव कथं पतति, चित्रं यदि वा मुनीश ! त्वद्गोचरे सुमनसां बन्धनानि नूनं हि अध एव गच्छन्ति ॥२०॥ પરિચય : વિજ્ઞ=છુટીછવાયી, ક્યારેક થાય તે અવિરત્ન=સતત વિઘ્ન=ચારે બાજુ અવાર્ડ્ઝવ=નીચા મુખવાળું ચિત્રં=આશ્ચર્ય ગોવર્=સામીપ્ય સુમન=પુષ્પ, પંડિત, દેવ. અર્થ : હે વિભુ ! સતત થનારી દેવોની પુષ્પવૃષ્ટિ જેમાં ડીટું એ નીચેની તરફ રહે એ રીતે શા માટે પડે છે ? આશ્ચર્ય છે અથવા તો કે મુનિઓના સ્વામિન્ ! તમારી નજીકમાં પુષ્પ, પંડિત અને દેવોના બંધનો ખરેખર નીચે જ જાય છે. સમાસ : (૧) 7 વિરા કૃતિ અવિરતા (૨) પુષ્પાળાં વૃષ્ટિ: કૃતિ पुष्पवृष्टिः । सुराणां पुष्पवृष्टिः इति सुरपुष्पवृष्टिः (३) अवाङ्मुखं वृन्तं यस्मिन्कर्मणि यथा स्यात् तथा इति अवाड्मुखवृन्तं ( पतति डियानुं વિશેષણ) (૪) તવ ોવર: કૃતિ હ્રોવર, તસ્મિન્ (બ) સુછુ મન: યેવાં તે સુમનસ:, તેષામ્ । ભાવાર્થ : સામાન્યથી જો ઉપરથી પુષ્પ ફેંકવામાં આવે તો પાંદડીઓવાળો ભાગ નીચેની તરફ અને પુષ્પની દાંડીવાળો ભાગ ઉપરની તરફ રહે' એ રીતે પુષ્પ પડે. પણ સમવસરણમાં તો દાંડીવાળો ભાગ=વૃત્ત એ નીચેની તરફ રહે છે અને પાંદડીઓવાળો ભાગ ઉપરની ******************************************************************************---- ૨૨ મમમમમમ કલ્યાણમંદિર સ્તોત્ર

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60