Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 36
________________ સ્વાભાવિક બાબતને કવિ બીજી જ રીતે ઘટાવે છે કે એ માળાઓ મુગટોને છોડીને ચરણોના શરણે જાય છે. પણ ના, જેમ દેવો અને પંડિતો પ્રભુનો સંગમ થયા બાદ બીજે ક્યાંય આનંદ ન પામે તેમ આ પુષ્પમાળા પણ સુમનન્ હોવાથી એ પણ પ્રભુના ચરણોમાં રમે, મુગટોને ત્યાગે તો એમાં આશ્ચર્ય નથી. અહીં મુગટો માથા ઉપર બંધાય છે એટલે તેઓ “નૌત્રિવન્ય કહેવાય. અને દેવોની બાળદશા, યુવાદશા અને વૃદ્ધદશા જુદી જુદી નથી હોતી, એમને કાયમ માટે એક જ દશા હોય છે એટલે એમ કહેવાય કે દેવોને ત્રણેય દશા સાથે છે એટલે તેઓ “ત્રિી કહેવાય છે. વં નાથ ! તન્મનનર્વિપરાઘોડપિ . यत्तारयस्यसुमतो निजपृष्ठलग्नान् । યુ દિ પથિનિપસ્ય સંતસ્તવૈવ ! ચિત્ર વિમો ! ય િવવિપાશૂન્ય: રn - મન્વય : નાથ ! વં નનૈનન છે. વિપક્d: પિ निजपृष्ठलग्नान् असुमतः यत् तारयसि पार्थिवनिपस्य सतः तव एव हि યુ$ . વિä વિમો ! યેત્ વિપશૂન્ય: સિ મારા પરિચય : પૃષ્ઠ પીઠ, પાછળ ૩ સુમ–જીવ, પ્રાણયુક્ત સુ=પ્રાણ પથર્વ=માટીનો બનેલો હોય તે નિપ=ઘડો કર્મ=પકવવાની ક્રિયા, અષ્ટકર્મ વિપશિ=પકવવાની ક્રિયાથી ઉત્પન્ન થતી લાલાશ વગેરે, કર્મના ઉદયથી ઉત્પન્ન થતાં સુખ-દુઃખાદિ. અર્થ હે નાથ ! તું જન્મરૂપી સમુદ્રથી અત્યંત પરાઠુખ (અવળા મુખવાળા) હોવા છતાં પણ તારી પીઠ ઉપર લાગેલા-તારી પાછળ લાગેલા (તારા શરણે આવેલા)ને જે તારે છે એ માટીના ઘડા જેવા સજ્જન એવા તને જ આ યોગ્ય છે. આશ્ચર્ય માત્ર એટલું જ છે કે તે વિભુ! તું કર્મના વિપાકથી શૂન્ય છે. નનનનન+નનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનનન+નનનન+નનનનનનનનનન+નનનનન ૩૨ કલ્યાણમંદિર સ્તોત્ર

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60