Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan
View full book text
________________
પૂ પં. પ્રવર્તી ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબની પ્રેરણાને ઝીલીને હવે...
દેશ વિદેશમાં પર્વાધિરાજ પર્યુષણની આરાધના કરાવવા માટે યુવાનોની સાથે તપોવનીઓ સુસજ્જ
જૈન સંઘના અગ્રણી માનનીય ટ્રસ્ટીવર્યો! આપના ગામ કે નગરમાં જો પવધિરાજ પર્યુષણપર્વની આરાધના કરાવવા માટે પૂજ્ય સાધુ-સાધવજી ભગવંતો પધારી શક્યા ન હોય તો તે માટે
અમારા યુવાનો તથા તપોવની બાળકોને દર વર્ષે જરૂરથી બોલાવજે. આ યુવાનો તથા તપોવનીઓ આપના જૈન સંઘમાં (૧) અાલિકા તથા કલ્પસૂત્રની પ્રતનું સુંદર વાંચન કરશે.' (૨) રાત્રે પરમાત્મભક્તિમાં બધાને રસતરબોળ કરી દેશે. (૩) બન્ને ટાઈમના પ્રતિક્રમણ વિધિ-શુદ્ધિપૂર્વક કરાવશે. (૪) શ્રીસંઘના ઉલ્લાસ પ્રમાણે રસપ્રદ વિવિધ પ્રવૃત્તિઓ કરાવશે.
જે આપના સંઘમાં સાધુ-સાધ્વીજી ભગવંતો પધારી શક્યા ન હોય તો જ નીચેના સરનામેથી ફોર્મ મંગાવીને ભરીને અમને મોકલી આપો.
નમ સૂચન || ફોર્મ ભરીને મોકલવાનું સરનામું |
પર્યુષણ વિભાગ સંચાલક શ્રી આરાધના કરાવવા
શ્રીયુત લલિતભાઈ ધામી / રાજુભાઈ આવનારને ગાડીભાડું વગેરે c/o. તપોવન સંસ્કારપીઠ શ્રી સંઘે બહુમાનરૂપે મુ અમીયાપુર, પોસ્ટઃ સુઘડ
ગાંધીનગર - ૩૮૨૪૨૪. આપવાનું રહેશે.
ફોનઃ ૦૭૯-૩ર૭૯ર૦૩

Page Navigation
1 ... 56 57 58 59 60