Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan
View full book text
________________
ध्यानाज्जिनेश ! भवतो भविनः क्षणेन । देहं विहाय परमात्मदशां व्रजन्ति । तीव्रानलादुपलभावमपास्य लोके ।
ગામીત્વમરવિવ થાતુમેવાડ III अन्वय : लोके धातुभेदाः तीव्रानलात् उपलभावं अपास्य अचिरात् चामीकरत्वं इव जिनेश ! भविनः भवतः ध्यानात् देहं विहांय क्षणेन परमात्मदशां व्रजन्ति ॥१५॥
પરિચય: ધાતુમે=ચાંદી, સોનું વગેરે ધાતુના પ્રકાર ૩૫ત્નમાd= પત્થરપણું વાની સુવર્ણ
અર્થઃ લોકમાં જેમ ચાંદી, સોનું વગેરે ધાતુના પ્રકારો તીવ્ર અગ્નિ દ્વારા પત્થરપણાને છોડી દઈને ઝડપથી સુવર્ણપણાને પામે છે એમ છે જિનેશ ! ભવ્ય જીવો તમારા ધ્યાન દ્વારા શરીરને છોડી દઈને ક્ષણવારમાં પરમાત્મદશાને પામે છે.
સમાસઃ (૧) પરમાસ ૨ રૂતિ પરમાત્મા, તસ્ય શL इति परमात्मदशा, ताम् (२) धातूनां भेदाः इति धातुभेदाः (३) तीव्रश्चासौ अनलश्च इति तीव्रानलः, तस्मात् (४) उपलस्य भावः इति ૩પત્તમાંવ, તમ્ (૫) વામીઝરણ્ય માવ: તિ વામીત્વ, તત્ !
ભાવાર્થ ખાણમાંથી નીકળેલા હીરા, સોનું વગેરે શરૂઆતમાં તો પત્થર જેવા જ હોય, પણ અગ્નિ વગેરેમાં નાંખી દીધા બાદ એ પોતાના વાસ્તવિક સ્વરૂપને પામે છે. એમ જીવો અનાદિકાળથી દેહધારી છે, પણ ધ્યાન દ્વારા દેહનાશ કરી સ્વભાવને પામે છે. અહીં ભવ્ય=હીરા, સોનું, દેહ=પત્થરપણું, પરમાત્મદશા=સુવર્ણપણું, ધ્યાન અગ્નિ આ રીતે ઉપમાઓ સમજવી.
૧૬
કલ્યાણમંદિર સ્તોત્ર

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60