Book Title: Tirthankaroni Prashnatrayi
Author(s): Yashodevsuri
Publisher: Muktikamalmohan Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 228
________________ * છાતિછત્ર † શબ્દના અર્થ શુ કરવા ? 4 તે અંગે વિસ્તૃત વિચારણા ત્રણ છત્ર પૂરતું વધારાનું લખાણ અહીંયા પુન: આપું છું, તેનું કારણ નીચે મુજબ છે. > આ પુસ્તિકામાં છાપેલાં છત્રનાં લેખનાં ૧૦માં પૃષ્ઠમાં બીજા મુનિરાજોના સૂચનથી ‘છત્રાતિને એક જ અથ થાય છે એટલે પહેલાના ( માસિકના ) લેખમાં કરેલા અને અહીં જતા કર્યાં છે, ' આવી વાત લખી છે. મારૂં આ વિધાન ખરાખર ન હતુ. કેમકે લેખમાં ત્રણ છત્ર માટે અને અને સ'ભિંત એવુ. એક જ પ્રકારનુ વિધાન કર્યું હતું. તે એ કે ઉપરાઉપરી એવાં ત્રણ છત્ર અને તે સાત નરકના આકારની જેમ ત્રિકોણાકારે એટલે સવળાં સમજવાનાં છે.' જો કે મિશ્ર રજૂઆત સરવાળે તે સવળાં છત્રનાં અને જ સૂચવે છે. એમ છતાં લેખમાં મારુ' વિધાન એકપક્ષીય-અધૂરું છે. હવે મિશ્ર રજૂઆતને અલગ અલગ પાડીને સમજીએ તા સમજવામાં સરળતા થશે અને વાત જલદી ગળે ઉતરી જશે. છત્રના એક જ અથ થાય છે એમ નથી. સર્વાંગી રીતે વિચારણા કરતા તાળા મેળવતા છત્રાતિછત્રે શબ્દમાં એક નહિ પણ એ અના સમાવેશ થએલા છે એમ માનવુ પડશે, તે કેવી રીતે ? તે જોઈ એ. આ

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286