________________
૧૬૨ ]
[ અગત્યની વિચારણાઓ એમની જગ્યાએ હું હોઉં અને મને કઈ પૂછે તે હું પણ તેમાં નિષ્ફળ જઉં.
પ્રશ્ન–શાસ્ત્રમાં એક ગ્રન્થ માટેની વાત બરાબર ન હેય, બેટી હોય, બંધબેસતી ન હોય તે ટીકાકાર વધે દર્શાવવા સંસ્કૃત ભાષામાં ક્યા શબ્દો વાપરે છે?
ઉત્તર–ટીકાકારે ટેકામાં અમીરીના અયુક્ત, વિન્ચ, અનુચિતો આવા હળવા શબ્દોદ્વારા સંકેત કરે જ છે. ગુજરાતીમાં જેના અર્થો–બરાબર નથી, એગ્ય નથી, વિચારણીય છે, ઉચિત નથી એવા થાય છે. સેંકડે વરસેથી આ પ્રણાલિકા પ્રવર્તે છે.
અણજાણપણે અજુગતું લખાયું હોય તે ગ્રન્થકારની ક્ષમા માગું છું.