Book Title: Tirthankaroni Prashnatrayi
Author(s): Yashodevsuri
Publisher: Muktikamalmohan Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 262
________________ ૧૯૭ હું બૌદ્ધ મદિરાનાં શિલ્પા અને સ્થાપત્યેાનું પચાસેક વરસથી અવલોકન—નિરીક્ષણ કરતા રહ્યો છું અને જૈન શિલ્પ-સ્થાપત્ય સાથે કેટલું સામ્ય છે તેના તુલનાત્મક અભ્યાસ પણ કરતા રહ્યો છું. (એટલે શિલ્પના ક્ષેત્રમાં નિકટતા જોવા મળી ) અને ધર્મનાં શિલ્પા વચ્ચે કર્યાં સામ્ય છે ? કયાં સામ્ય નથી ? એ અંગે વિસ્તૃત લેખ લખવાના અને તેનાં ચિત્રા સાથે છપાય એવા ઘણા વખતથી વિચાર કરી રહ્યો છું પણ કાર્યાજ અને ઉમ્મર થતાં હવે લખાય ત્યારે ખરૂ ! સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286