________________
શ્રી તરવાર્થ પરિશિષ્ટ. અડધું કરતા ર૫) ધનુષ્ય છઠ્ઠી નારકીના વિષે તેનું અડધું ૧૨૫ ધનુષ્ય પાંચમી નારકીના વિષે, તેનું અર્ધ દર-૨ હાથ, ચેથી નારકીના વિષે, તેનું અર્ધ ૩૧-૧ હાથ ત્રીજી નારકીના વિષે ૧૫ાને બાર અંગુલ, બીજી નાસ્કીને વિષે, અને તેનું અર્ધ શા-૬ અંગુલ પહેલી નારકના ૧૩ માં પ્રતરને વિષે હેય છે. હવે દરેક પ્રસ્તરને વિષે શરીર માન કાઢવાને માટે દરેક પ્રતર ૨ હાથ અને ૮ અંગુલ એ છ કરતા જવાથી પહેલે પ્રતરે ત્રણ હાથ આવશે, તે યંત્ર
સ્થાપના જેવાથી માલુમ પડશે. પ્ર. ધ હાં, અં. બાદ,
પ્ર. ધ. હા.અ. બાદ, - હા. અં.
હા. અં ૧૩-૭-૩-૬- ૨-૮
૬િ-૩-૨-૧૮ ૨-૮ણ ૧૨-૭-૦-૨૧ાા ૨-૮
૫-૩-૦-૧૦-૨-૮ ૧૧-૬-૨-૧૩- ૨-૮
૪-૨-૨-૧-૨-૮મા ૧૦–૬–૦-જા- ૨-૮ાા
૩–૧–૩–૧૭-૨-૮ ૯-૫-૧-૨૦- ૨-૮
૨-૧-૧-૮-૨-૮ ૮-૪-૩-૧૧ ૨-૮
૧-૦--૦ ૭-૪-૧-૩- ૨–ા પહેલી નારકીના પાટડાનું યંત્ર
એવી રીતે બીજી નારકીના દરેક પ્રતને વિષે ત્રણ હાથને ત્રણ અંગુલ વધારતા જવાથી ૧૧ માં પ્રતરને વિષે ૧પા ધનુષ. ને આર અંગુલ આવશે, એવી રીતે દરેક નારકીના ખતરનું દેહમાન સમજી લેવું તેને યંત્ર નીચે પ્રમાણે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org