Book Title: Tattvartha Parishishta
Author(s): Sagaranandsuri, Mansagar
Publisher: Dahyabhai Pitambardas

View full book text
Previous | Next

Page 163
________________ શ્રી સ્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૧૩૯ એવી રીતે દરેક કમને વિશે કેટલા કેટલા ભાવ હોય તે નીચે બતાવે છે. કર્મના નામ ભાવ. ૧ ૨ ૩ ૪ ૫ કુલ ૧ જ્ઞાનાવરણીય- ક્ષાયિક-ઔદયિક-પારિણામિક-ક્ષપશમ–૦-૪ ૨ દર્શનાવરણીય-સાયિક–ચિક–પરિણામિક- પશમ–૦-૪ ૩ વેદનીય -ક્ષાયિક-ઔદયિક-પારિણામિક- ૦ -૦-૩ ૪ મેહનીય ક્ષાયિક-ઔદયિક-પારિણામિક- ઉપ૦ પ આયુષ -શ્રાવિકઔદયિક-પરિણામિક- ૦ -૦-૩ ૬ નામ -ક્ષાયિક-ઔદયિક-પારિણમિક- ૦ --૩ ૭ ગોત્ર -ક્ષાયિક-ઔદયિક-પારિણામિક– ૦ -૦-2 ૮ અંતરાય -ક્ષયિક-ઔદયિક-પરિણામિક-પશમ–૦-૪ जघन्याद्यस्यानव्यानन्तगुणाणुका वर्गणा ॥१३॥ શબ્દાર્થ–પહેલા હારિક શરીરની જઘન્ય ગ્રહણ વર્ગ અભવ્યથી અનન્તગુણ પરમાણુના સ્કંધ જેટલી છે. વિશેષાર્થ-દારિક, વૈકિય, આહાર, તેજસ, શ્વાસેશ્વાસ, ભાષા, મન અને કામણ એ આઠ પ્રકારની વણા છે. તેના બે ભેદ ગ્રહણ વર્ગણ અને અગ્રણ વગણ છે. જાતિય પુગલને સમૂહ તેને વર્ગણ કહે છે. એક નથી માંડીને અનંતાઅનંત પ્રદેશના સ્કંધની અનંતાઅનંત વર્ગણા સમજવી. એ થોડા આણ હેવાથી ગ્રહણ ન કરી શકીએ માટે અહણ વર્ગણા કહેવાય છે. એ સર્વ ઓલઘીને અવ્યથી અનંતકુણા પર મા એકઠા થાય ત્યારે એક આહારિક જધન્ય ગ્રહણ વર્ગણ થાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172