Book Title: Tattvartha Parishishta
Author(s): Sagaranandsuri, Mansagar
Publisher: Dahyabhai Pitambardas

View full book text
Previous | Next

Page 136
________________ ૧૧૮. શ્રી તત્વાર્થપરિશિષ્ટમૂલ અને ભાષાન્તર ઘનોદધિ વિગેરે કેવી રીતે રહ્યા છે તેનું યંત્ર-જોડે ટકેલ પાનું જુએ. - આ પ્રમાણે દરેક નારકીના પૃથ્વી પીંડની ચારે બાજુ વલયાકારે ઘને દધી આદિ સમજી લેવા સમજવા માટેજ ફક્ત પહેલી નારકીનું યંત્ર આપેલ છે. योजनबिनागैकत्रिनागगव्यूतवृद्धंक्रमात् ॥ १०६ ॥ શબ્દાર્થ_એજનને ત્રીજો ભાગ ઘને દધી, એક એક ગાઉ ઘનવાત, ગાઉને ત્રીજો ભાગ તનુવાત વધારે વધારે અનુક્રમે બીજી નારકી આદિની અંદર છે. • વિશેષાર્થ_એક એજનના ત્રણ ભાગ કરીને તેમાંથી એક એક ભાગ બીજી નારકી આદિની અંદર ઘનદધી ગોળ વલયાકારે વધારે છે એટલે બીજી નારકીમાં ૬ ચેન ને ૩ ભાગ ઉપર એટલો ઘનોદધિ અને ત્રીજી નારકમાં ૬ જન ને ૩ ભાગ ઉપર, ચોથી નારકીમાં ૭ એજન, પાંચમી નારકીમાં ૭ જનને ૩ ભાગ, વધારે, છઠ્ઠી નારકીમાં ૧ ભાગ વધારે કરતાં ૭ જના ને ૩ ભાગ વધારે છે, એમાં પણ ત્રણ ભાગમાંથી ૧ ભાગ વધારે કરતાં ૮ એજન સાતમી નારકીમાં ઘદધિ છે. ધનવાત પણ બીજી નારકી વિગેરેની અંદર એક એક ગાઉ વધારે કરતાં જવું. પહેલી નારકીમાં સાડાચાર એજન છે તેમાં એક ગાઉ વધારતાં ૪ જન ને ૩ ગાઉ બીજી નારકીમાં ઘનવાત છે. તેમાં પણ એક ગાઉ પક્ષેપ કરતાં ૫ જન ત્રીજી નારકીમાં, તેમાં એક ગાઉ નાંખતાં ૫ પેજન એક ગાઉ ચોથી નારકીમાં, તેમાં ૧ ગાઉ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172