________________
શ્રી તરવાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર.
દેવલોક
છટ ! = ૯૫ | વિશ્લેષ એટલે નાની
સ . પ્રા. આ ગ્રેવ અનુ હાથ [૪ અ. ૩ ] ૨! ૧ અને મોટી રકમની વચમાં | સ્થિતિ [ ૧૮ ૨૨ ,૧ ૩૩ ના આંકડા જેમકે ૩-૪-૫
વિશ્લેષ સંખ્ય
૧
એ૨ અને ૭ નો વિશ્લેષ
द्वादश मुहुर्ती उपपातविरहः ॥ ७ ॥
શબ્દાર્થ –સામાન્ય ચાર પ્રકારની ગતિની અંદર ઉત્કૃષ્ટ બાર મુહુતનું ઉપપત અંતર હોય છે.
વિશેષાર્થ-નરકગતિની અંદર જે સમયે જીવ ઉત્પન થયે હેય તે સમય પછી વધારેમાં વધારે બાર મુડત પછી તે જરૂર સાતે નારકમાંથી કોઈ પણ નારકની અંદર કે પણ બીજે જીવ ઉત્પન્ન થવો જોઈએ. એવી રીતે તિર્યંચ ગતિની અંદર પણ જીવ ઉત્પન્ન થયા પછી બામુહને અંતર કાલ ગયા પછી કેઈ પણ જીવ જે તિર્યચના ૪૮ પ્રકારના જીવે છે તેમાંથી કઇ પણ પ્રકારના જેની અંદર ઉત્પન્ન થાય છે. મનુષ્ય ગતિની અંદર જે સમયે જીવ ઉત્પન્ન થશે હોય તે સમયથી બાર મુહુર્ત કાલ ગયા પછી મનુષ્યના જે ૩૦૩ ભેદ છે તેમાંથી કોઈ પણ ભેદની અંદર જરૂર જીવ ઉત્પન્ન થાય છે, દેવગતીમાં જીવ ઉત્પન્ન થયા પછી બાર મુહર્તની અંદર જે દેવગતિના ૧૯૮ ભેદ છે તેમાંથી કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org