________________
૧૪ ૧૫,
૧૬
(૨૧)
(શિવળિ વૃત્ત) प्रतापापन्नं गलितमर्थं तेजीभिरुदितै
गतं धैर्योद्योगैः श्लथितमथ पुष्टेन वपुषा । 4वृत्तं तद्र्व्यग्रहणविषये बान्धवजनै
ને નેન નિમણુને નિર્નવાન છે રૂ . અર્થ–(નાન ) યમરાજાએ (ક) લોકને (ક) બળાત્કારે (નિકાવ) પિતાને વશ (૩vીતે) પમાડે તે (પ્રતાપે) પ્રતાપવડે (ચાર્જ) નષ્ટ થવાયું એટલે પ્રતાપ નષ્ટ થાય છે. (અશ) તથા ( દ્વિતિ) ઉદય પામેલા (તેમિ ) તેજવડે (તિ )વિલય પમાયું, એટલે તેજ નષ્ટ થાય છે - શોૌર) ધીરજ અને ઉદ્યોગ એટલે પુરુષાર્થ વડે (અત્ત) નાશ પમાયું એટલે તે બને પણ નાશ પામે છે, (૩) તથા (વપુષા ) પુષ્ટ એવા શરીરવડે (ઋથિત ) શિથિલ થવાયું એટલે શરીર શિથિલ થાય છે, ત્યારે (તદ્રશ્ય વિષ) તેના ધનને ગ્રહણ કરવાને વિષે (વાઘવજો ) બાંધવજવડે (પ્રવૃત્ત) પ્રવર્તાયું છે એટલે બંધુઓ પ્રવર્તે છે. ૩.
ગમે તેટલો પ્રતાપી હાય, એને પ્રભાવ ગમે તેટલો પડત હોય, પણ એ મરણવશ પડ્યો એટલે સર્વ નાશ પામી જાય છે. આ દુનિયાની કોઈ પણ સારી માઠી વસ્તુનું એને શરણું રહેતું નથી. ધર્મ એ જ શરણભૂત થાય છે. પ્રાણીમાં કોઈ જાતનું ધેય હાય, એણે ચિત્તની સ્થિરતા પ્રાપ્ત કરી હોય તે પણ મરણને વશ થતાં નાશ પામી જાય છે. મરણ વખતે પ્રાણી ધીરજ ગુમાવી બેસે છે. ૩.