Book Title: Shant Sudharas Sankshep
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 208
________________ ( ૧૯૯ ) અર્થ :-(શ્રીદ્દીવિજ્ઞયસૂરીશ્વશિષ્યો ) શ્રીહીરવિજયસૂરીશ્વરના શિષ્ય ( શ્રીસોમવિનયવાષવાચવઝીતિવિજ્ઞયાણ્યો ) શ્રીસેાવિજય વાચક અને કીર્તિવિજય વાચક એવા નામના (ઢો) એ ( સોરી ) સહેાદર ભાઇ ( અમૃતાં ) હતા. ૩. શ્રીહીરવિજયજીસૂરીશ્વર સેાળમી સદીમાં ૫૮ મી પાટે થયા. તેમના જીવનવ્રુત્ત માટે જુઓ શ્રીહીરસાભાગ્ય કાવ્ય. એમના જન્મ વિક્રમ સંવત્ ૧૫૮૩ ( વીર સંવત્ ૨૦૫૩. ), દીક્ષા વિ. સ. ૧૫૯૬, આચાય પદ વિ. સ. ૧૬૧૦, સ્વગમન વિ. સં. ૧૬૫ર. એમણે પાદશાહ અકબરને જૈન તત્ત્વજ્ઞાન સંબંધી માહિતી આપી હતી. તેમનેા મહિમા આ કલિકાલમાં પણ દેવાએ વિસ્તાર્યા હતા, તથા દયા અને દાનમાં ઉદાર એવા તેઓએ આખી પૃથ્વીને અરિહંતના ધર્મમય કરી હતી. ૩. ( ીતિયમ્ ) तत्र च कीर्तिविजयवा वक शिष्योपाध्यायविनयविजयेन । 3 शान्तसुधारसनामा संदृष्टो(ब्धो) भावनाप्रबन्धोऽयम् ॥ ४ ॥ અ:-( તંત્ર ૪ )તે એના મધ્યે ( ીર્તિવિજ્ઞયવાદ શિષ્યોપાયાવિનવિનયન ) કીર્તિવિજય વાચકના શિષ્ય ઉપાધ્યાય વિનયવિજયે ( શાન્તનુધાસનામાં ) શાંતસુધારસ નામને ( અર્થ ) આ ( માવનાપ્રવધઃ) ભાવનાના અની રચનાવાળે ગ્રંથ ( સંદX: ) જોયા છે–ચ્ચે છે. ૪. ૪ મૂળમાં ‘ સંઇઃ ’ એમ લખ્યું છે, તેના અર્થ વિચાર્યાંઅવલાયે એમ થાય છે. આ શબ્દ લેખક મહાત્માની નમ્રતા સૂચવે છે. સદર ટાંચણુ ઉપરથી જણાય છે કે શ્રીવિનયવિજય

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238