________________
( ૩૫ )
તને પ્રાપ્ત થયા નહીં. આ સર્વે ચારે ગતિમાં બનવા ચેાગ્ય છે. એમાં નવાઇ જેવું કાંઇ નથી. સ ંસારનું નાટક ચાલ્યા જ કરે છે, તેના પાત્રા કર્મ રાજા નચાવે તેમ નાચે છે અને તે ક્રમાવે તેવા નવા નવા વેષ લેવા પડે છે, એવા નવાં નવાં રૂપ લેવાં તે કને જ આધીન છે. ૩.
*
जातु शैशवदशापवशो, जातु तारुण्यमदमत्त रे ।
ε
जातु दुर्जयजराजर्जरो, जातु पितृपतिकरायत्त रे॥ कलय०॥४॥
અ:—જે!) અરે ચેતન !( જ્ઞતુ ) કદાચિત્ તુ (રીરાવટ્રાપિવરાઃ ) બાલ્યાવસ્થાએ કરીને પરાધીન હેાય છે, ( જ્ઞાતુ ) કદાચિત્ ( સાહયમમૅત્ત ) જુવાનીના મદથી માતા હોય છે, (જ્ઞાતુ ) કદાચિત્ ( ટુયજ્ઞાન: )દુઃખે જીતી શકાય એવી જરાથી ઈરિત હાય છે અને ( જ્ઞતુ ) કદાચિત્ ( વિદ્યુતિ રાયત્ત ) યમરાજના હસ્તને આધીન થઇ જાય છે. અર્થાત્ મૃત્યુ પામે છે. ૪.
આ નાટક પણ જોવા જેવુ છે. પ્રાણીએ કેવા કેવા વેશ લે છે ? અને એક ભવમાં પણ કેવી કેવી સ્થિતિ પામી કેવા કેવા પાઠ ભજવે છે ? તે વિચારી સંસારને સાચા સ્વરૂપમાં સમજવા જેવા છે અને સમજીને ધડા લેવાના છે. આ હુકીકત તને પણુ વિચારમાં નાંખી ઢે તેવી, શરમાવે તેવી અને મુ ંઝવે તેવી નથી? આ સર્વ મસ્તી તું શા કારણે કર્યા કરે છે? તેને તું વિચાર કર. ૪.
व्रजॆति तनेयोऽपि ननुं जर्नकतां, तनयतां व्रजति पुनरेषँ रे । भावर्यैन् विकृतिमिंति मँवगते - स्त्यजैंतमां नृभंवशुभशेष रे । क०५
અર્થ:—( નન્નુ ) નિચે ( તનોવ ) પુત્ર પણ (જ્ઞનતાં) પિતાપણાને ( વ્રજ્ઞતિ ) પામે છે, (પુન:) વળી ( ૧ ) આ