________________
(43)
અ—( જ્ઞાનફોનવાત્રિતનાં) જ્ઞાન, દર્શન અને ચારિત્ર સ્વરૂપવાળી ( ચૈતનાં ) ચેતના ( વિના ) વિના ( સર્વે ) ખીજા સર્વ પદાર્થ ( અન્યત્) જુદા છે એમ (વિનિશ્ચિત્ય ) નિર્ધારીનેનિશ્ચય કરીને ( હિતાયે ) સ્વહિતની પ્રાપ્તિને માટે એટલે માક્ષની પ્રાપ્તિને માટે ( ચતત્ત્વ) તું યત્ન કર. પ.
તારું શું છે ? અને પારકું શું છે ? તે તારા સમજવામાં આવ્યું છતાં તું ખાલી મુ ંઝાઇ ગયા છે. હવે તારું હિત થાય તેને માટે પ્રયત્ન કર. જે માગે તને પ્રગતિ લાગે તે માર્ગ પકડી લે અને તારા પેાતાના હાય તેને તારા કરી લે. તારી પેાતાની ઇષ્ટસિદ્ધિ જ્યાં તને જણાય ત્યાં જ તું પ્રયત્ન કર. તારી આસપાસ અત્યારે જે કમરૂપ કચરા જામ્યા છે તેને બરાબર દૂર કરી નાખ અને સાચે માગે લાગી જા. જ્ઞાન, દર્શન અને ચારિત્ર
આ ત્રણ ચીજ જ્યાં હેાય ત્યાં ચેતન છે અને એ ત્રણમય તુ જ છે. એ સિવાય સર્વે તારાથી જુદું છે. પરવસ્તુએ તારા આત્મમંદિરમાં પેસીને તારા કેવા હાલહવાલ કર્યો છે? તે વિચાર! ૫.
ગેયાષ્ટક : : અન્યત્વ ભાવના પ
श्रीरागेण गीयते
તુજ ગુણ પાર નિહ સૂઅણ્ણા—એ દેશી
વિનય ! વિમાહય નિંનમનં (૨) तनुंधनसुतसदनस्वजनादिषु, किं निजहि कुंगतेश्वनं
|| વિ॰ || ↑ ॥
અર્થ:—( વિનય ! ) હું નિ:સ ંગ ચેતન ! ( નિજ્ઞમવન ) તારા પેાતાના ઘરને ( નિમાય ) તુ જો (૬૪) આ સંસારમાં તનુધનવ્રુતસર્નવજ્ઞનાğિ ) શરીર, સંપદા, પુત્ર, ઘર અને