Book Title: Shant Sudharas Sankshep
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 207
________________ ૬૭ ૧દ ' (૧૯૮) क्षीयन्ते रागरोषप्रभृतिरिपुभटाः सिद्धिसाम्राज्यलक्ष्मीः , स्याद्वश्या यन्महिम्ना विनयशुचिधियो भावनास्ताः श्रयध्वम् અથ–(હિ) જે સદ્ભાવનાના પ્રભાવથી (ટુનખેતપs) આર્ત રદ્ર દુર્ગાનરૂપી પ્રેત-પિશાચની પીડા ( મનાશ) લેશ માત્ર પણ ( ર પ્રમવતિ ) પરાભવ કરવાને સમર્થ નથી, ( વારિત) અનિર્વચનીય–અપૂર્વ (મદ્રથિ wiાતિ ) અદ્વિતીય સુખની વૃદ્ધિ (ચિત્ત) ચિત્તને (પ્રતિ ) પોષણ કરે છે, ( તૈચૌહિત્યકિધુ ) સુખની તૃપ્તિને દરિયે ( ત) ચોતરફ ( કસરત ) ફેલાઈ જાય છે, (રાજાપપ્રતિgિમદાર ) રાગ-દ્વેષ, મહાદિરૂપ કર્મ શત્રુસૈન્ય (ક્ષયજો) ક્ષય પામે છે, ( નિષિાગ્રસ્ટી ) એકછત્ર મેક્ષરાજરૂપ આત્માદ્ધિ (ઘરૂચ ) સ્વાધીન ( રચાત્ ) થાય છે, (તાર) તે પૂવોક્ત પ્રભાવવાળી (માવનાર ) પૂર્વે દેખાડેલી અનિત્યાદિ ભાવનાને ( વિનયવિધિ: ) વિનયથી પવિત્ર થયેલી બુદ્ધિ વાળા હે ભવ્ય જીવે ! ( અર્થ ) તમે ભા–સે. ૨. અપધ્યાન અથવા દુર્ધાન એટલે આર્ત-રૌદ્રધ્યાન, એ ખરેખર પીડા કરનાર છે. એ દુષ્યન થાય ત્યારે પાર વગરની માનસિક વ્યથા કરનાર છે અને જૂના વખતમાં ભેળા માણસોને ભૂતપ્રેત વળગતા તેના જેવો એ ખરેખરો વળગાડ છે. ભાવનામાં એટલું બળ છે કે એ કોઈ પ્રકારના દુર્ગાનને થવા જ દેતું નથી. એટલે પછી એ દુષ્યનની પીડા ઉદ્ભવતી જ નથી. આ અસાધારણ લાભ છે. ૨ (વાવૃત્તમ્) श्रीहीरविजयसूरीश्वरशिष्यौ सोदरावभूतां द्वौ। श्रीसोमविजयवाचकवाचकवरकीर्तिविजयाख्यौ

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238