________________
(૨૬) અર્થ–(ગણિતશિરોહજિત) કાળા વાળ-કેશવડે મનેહર એવા (મજુરા) મનુષ્યના મસ્તકને (તિપતિ ) ધાળા પળિયાવાળું ( ) કરતી એવી તથા ( ) શરીરને (અપ) રસ રહિત (વિધાનાં) કરતી એવી (ક) વૃદ્ધાવસ્થાને ( જેવું ) રોકવાને ( : ) કેણ (પ્રમવતિ ) સમર્થ થાય ? કોઈ પણ સમર્થ થાય તેમ નથી. .
આ પ્રમાણે ઘડપણ વગરમાગ્યું આવે છે, મમયષ્ટિકા કહી ઠણક ઠણક કરતાં ટેકો આપીને ચાલવું પડે છે, આંખના તેજ વગર બીજાથી દેરાતા ચાલવું પડે છે. તાત્પર્ય એ છે કે આ વખતે આધાર કોનો? એક જૈન ધર્મને જ આધાર છે. એ વૃદ્ધ મનુષ્ય જે ધર્મસ્થાનકમાં જઈ વાંચન, મનન, ચિંતવન, ઉપાસના કે ધ્યાન કરશે તે તેને ઘડપણમાં કાંઈક ટેક મળશે. ૬
હવે સર્વ ઉપાયવડે અસાધ્ય એવા જરા અને મરણને વિષે કેઈપણ શરણ નથી, એ ચિંતા તે દૂર રહો; પરંતુ ઉપાયથી સાધી શકાય એવા રેગને ઉદય થાય ત્યારે તેની પીડામાં ભાગ લેનાર પણ કેઈ નથી, એ માટે કહે છે કે – उद्यत उग्ररुजा जैनकायः, केः स्यातंत्र सहायः १ । एकोऽनुभवति विधुरुपरागं, विभजति कोऽपि न भागम् ॥वि!०७४
અથ–(કનઃ ) આ મનુષ્યની કાયા જ્યારે (૩pes) ઉગ્ર વ્યાધિવડે ( ૩દ્યતઃ ) વ્યાપ્ત થાય છે ત્યારે (તત્ર) તેમાં () કેણ (તારા) સહાય (રાત) થાય છે ? અર્થાત્ કઈ સહાયક થતું નથી. જેમકે (૧) એકલે (વિરપુર ) ચંદ્ર જ ( ૩પ ) રાહુના ગ્રહણુની પીડાને (૩નુમતિ) અનુભવે છે, પણ તેમાં ( s) કોઈપણ ( માં ) ભાગને ( મિતિ) પડાવતું નથી. ૭.
૧૨
૧૪
૧૩